Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 173
________________ નથી. એમનું મન ગ્રામસેવાના વિચાર ઉપર જઈ ઠર્યું છે. તેને માહિતીલક્ષી ન હોય પણ તેમાં સૌથી વધુ તો આત્મગૌરવની પસીનાની કમાણી (બેડ લેબર) તરીકે તેઓ ગૌરવ આપે છે. અન્ય સભાનતા, સૌંદર્ય માટે અનુરાગ, ઉપરી અધિકારી માટે આદરની સજાવટના ઠાઠની તેમાં કોઈ જરૂર જ નથી. એ સ્વયં શ્રેષ્ઠ છે. ભાવના અને આત્મભોગ માટે તત્પરતા વિકસાવનારી કેળવણીનો (ગિદ અને રિસ્ટ પા. ૫૧૨). સમાવેશ થવો જોઈએ. ગાંધીજીએ ઉપરનો સાર રસ્કિન અને ટૉલ્સ્ટૉય બંનેમાંથી કાર્લાઇલ રસ્કિનના પુરોગામી હતા. તેમના આર્થિક વિચાર ગ્રહણ કરીને પછી તેનો ભારતીય સંદર્ભમાં સમન્વય કર્યો. રસ્કિનને મળતા છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની અગાઉની જૂની (૨) સમાજમાં કોઈ બેકાર કે બેઠાડુ ન રહેવું જોઈએ. આવી વિચારસરણીના એ કદાચ સૌથી વધુ આકરા વિરોધી રહ્યા હતા. પરિસ્થિતિ ટકે તે માટે કામનું મહત્ત્વ છે. કામ એ દરેકને સ્વાભાવિક તેમણે જ અર્થશાસ્ત્રને સોગિયું શાસ્ત્ર ('ડિઝમલ સાયન્સ') કહેલું. પૂરક પ્રવૃત્તિ છે. તેમ, એ સમાજ વ્યવસ્થામાં પેસી જવા પામતી સામાજિક ફિલસૂકી તરીકે મુક્ત વ્યાપારવાદને વખોડવામાં એ બહુ ખામી કે ભૂલચૂકમાંથી ઉગારનાર સાધન પણ છે. આજના સમાજની ઉગ્ર રહ્યા. વ્યવસ્થા ખામીભરેલી તો છે જ. આપણે જોઈએ છીએ કે કામ કંઈ રસ્કિન-વિચારના શાસ્ત્રીય દરજ્જાનો, અર્થશાસ્ત્રના સિદ્ધાંતના બધાને જ મળતું નથી; તેમજ અમુક લોકો વળી બેઠાડુ જીવન પણ ઇતિહાસ મુજબ વિચાર કરીને, હવે અટુ ધિસ લાસ્ટની વિચારણા જીવી શકે છે. આવી વિકૃત અસમાનતાની ખામીને તો હલ કરવી ઉપર આવીએ. રસ્કિનની સામાજિક અને આર્થિક ફિલસૂફી ઉપર જ રહી. તો ચિત્તરંજને વિગતે રજૂઆત કરી છે. તેથી હવે આપણ આ (૩) શ્રમનાં વેતન કેવળ માગપુરવઠાની આકસ્મિક વધઘટના ઉપોદ્ધાતમાં મુખ્યત્વે જે બે પ્રશ્ન રસ્કિન અને ગાંધી બેઉના વિચારોમાં આધારે નિશ્ચિત્ત ન થઈ શકે. આમ કરવાથી શ્રમને વિક્રયપાત્ર સૌથી વધુ અગત્યના બન્યા છે, તે વિશે ચર્ચા કરીશું: સંસ્કારી વસ્તુ તરીકે ગણીને તેને ઉતારી પાડવા જેવું થશે. વેતન તો સમાજના પાયાના આધાર તરીકે ન્યાય (ગાંધીજી તેમાં અહિંસાને માનવતાના સનાતન ન્યાય મુજબ ચૂકવાશે. કોઈ ગૃહીત સિદ્ધાંત જોડે છે) અને યંત્ર એટલે એકંદરે ઔદ્યોગિકરણ માટે અસ્વીકાર. માન્ય રાખીને જ આ થઈ શકે એવું માનવાની જરૂર નથી. અન્યત્ર બધી માનવપ્રવૃત્તિઓને આવરી લેનાર પાયાના મૂલ્ય તરીકે રસ્કિને ન્યાયયુક્ત વેતન બાબત નિરૂપણ કરેલું છે. (જુઓ અર્ ન્યાયને સર્વત્ર સ્વીકારવામાં આવે છે. અને છતાં ન્યાય એટલે શું ધિસ લાસ્ટ ૧૭૧, ૧૭૩) તેની સમજ જુદી જુદી હોય છે. મૂડીવાદમાં સરળ ન્યાય તોળનાર (૪) ભૂમિ, ખનિજ, ખાણ જળધોધ જેવી કુદરતી સંપત્તિનું તથા કુશળ લવાદ તરીકે ‘મુક્ત બજાર’ નું આ બાબત ખાસ મહત્ત્વ અને સંદેશ વ્યવહારનાં સાધનોનું રાષ્ટ્રીયકરણ હોવું જોઈએ. રસ્કિન ગણાય છે. તેનું ધ્યેય છે : ‘દરેકને દરેકની કાર્યક્ષમતા મુજબ પોતાને ઉમરાવપણાના- “ઍરિસ્ટોરક્રેટિક' અને કલાના મમની વળતર મળવું જોઈએ અને નબળાં –દૂબળાંનું તો પછી ભલે જે છાપવાળા પૂરેપૂરા સામ્યવાદી ગણાવે છે. થવાનું હોય તે થાય.'' ("Each according to his ability and ટૉલ્સ્ટૉય હકીકતમાં સંપૂર્ણ સામ્યવાદી હતા. અંગત મિલકતના Devil take the hindmost") રસ્કિન અને ગાંધી કાર્યક્ષમતાનું મૂળભૂત અધિકાર માટેના કાયદા પાછળ રહેલ માનવવૃત્તિનો એ મહત્ત્વ સંપત્તિ પ્રાપ્ત કરવામાં સ્વીકારે છે, પણ ઉપયોગ કરવામાં ઉગ્રતાથી વિરોધ કરતા. એ પોકારીને કહેતાઃ ‘ભૂમિ તરફ પાછા નહીં. એ માટે તો “દરેકને દરેકની આવશ્યકતા મુજબ વળતરનો ફરો, અને સહકારિતાને અનુસરો. દરેક વ્યક્તિએ પોતાનો ખોરાક સિદ્ધાંત લાગુ પડવો જોઈએ’', એમ તેઓ કહે છે. આ કારણે જાતે જ પેદા કરી લેવો જોઈએ.' રસ્કિને ટ્રસ્ટીશિપના સૈદ્ધાંતિક વિચારનો આવિષ્કાર કર્યો અને રસ્કિનના સૌંદર્યલક્ષી અને ઉમરાવશાહી – ‘ઍરિસ્ટૉક્રેટિક’ ગાંધીએ તેને એક પૂર્ણરૂપ આપ્યું. બીજી બાજું. સામ્યવાદે ઉત્પાદનનાં સામ્યવાદ અને ટૉલ્સ્ટૉયના ખડતલપણીથી બરછટ (સ્પાર્ટન) બધાં સાધનોની સામાજિક માલિકી વડે ખાનગી માલિકીની પ્રથાનો સામ્યવાગ, એ બે ની વચ્ચે ગાંધીને આપણે ક્યાં મૂકીશું? ગાંધીનો અંત લાવવાની રજૂઆત કરી. એમ કરીને અસમાનતાને ઊગતી પણ દાવો તો હતો કે પોતે એ સૌ (ભારતના) સમાજવાદીઓના જ ડામી દેવાનો વિચાર તે પ્રસ્તુત કરે છે. મૂડીવાદ તથા સામ્યવાદનો, જન્મ પહેલાંથી સમાજવાદી છે: “હું સૌથી વધુ અગ્રણી સમાજવાદી રસ્કિન ‘મધ્યમમાર્ગ' અપનાવીને આંશિક રીતે – અને ગાંધી તો છું. એવો મારો દાવો છે.'' સર્વાશે - અસ્વીકાર કરે છે. તેમની દષ્ટિએ મૂડીવાદ અનૈતિક છે. (૫) સમાજની રચના દરેક વર્ગની સેવાના મૂલ્યને આધારે તેના પાયામાં સંપત્તિ એકઠી કરવાની તેની રીત છે. સામ્યવાદમાં ગોઠવાય એ સિદ્ધાંત માન્ય કરવો જોઈએ. વિનયવિવેકની-શિવલરીની વ્યક્તિ સ્વાતંત્ર રહેતું નથી. વ્યક્તિની સર્જનાત્મક શક્તિઓ, તેની લશ્કરી સેવામાં, તેમ ઔદ્યોગિક સેવાઓમાં પણ જરૂર છે જ. કાર્ય માટેની પ્રેરણા સામ્યવાદમાં રાજ્યસત્તા છીનવી લે છે. વસ્તુતઃ (જુઓ: અબ્દુ ધિસ લાસ્ટ, પ્રકરણ ૧, ફકરો ૬૦, સભ્યતા વિશે.) સામ્યવાદનો અર્થ આખરે તો અમલદારશાહી મારફત રાજકીય (૬) શિક્ષણનું સ્થાન ચૌથી ઊંચુ રહેવું ઘટે છે. શિક્ષણ કેવળ પક્ષની સરમુખત્યારી જેવો થાય. Lઑકટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ)(૧૭૩)

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212