Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 167
________________ રશ્મિન વિચારદર્શન ચિત્તરંજન વોરા અટુ ધિસ લાસ્ટમાં રસ્કિન અર્થશાસ્ત્ર સંબંધી એક જીવનકલાનો આજના એકંદર અનુભવે આપણે સમજીએ છીએ કે મૂડીની અભિગમ રજૂ કરે છે. માલિકીનો પ્રબંધ સામુદાયિક સ્વૈચ્છિક સહકારિતાને ધોરણે કરીને સ્વતંત્રતાના સામાજિક મૂલ્યને કેન્દ્રીય ખ્યાલ તરીકે રાખીને મૂડીવાદ કે સમાજવાદને મુકાબલે એક સબળ માળખું ધરાવતી રસ્કિનના સમયે આર્થિક વિચારકોએ શાસ્ત્રીય સિદ્ધાંતોની રચના વૈકલ્પિક વ્યવસ્થા શક્ય છે, આજના કલ્યાણરાજ્ય વડે નિયંત્રિત શરૂ કરી હતી. મુક્ત વ્યાપારવાદ અનુસરીને સંપત્તિ એકઠી કરવાની સહકારી-ટ્રસ્ટીશિપ સમાજ વિકસાવી શકાય તેમ છે; જે નફાની હોડમાં ઊતરેલા ઉદ્યોગ સાહસિક કારખાનેદાર વ્યાપારી વર્ગનો પ્રેરણા વડે નહીં પણ જીવનધોરણ અને વપરાશ માટે તેમજ ઉદય થયો હતો. વ્યક્તિગત લાભ વધારવાની તેમની આર્થિક ન્યાયોચિત વેતનની પ્રેરણા વડે અને મૂળભૂત માનવીય મૂલ્યોની પ્રવૃત્તિને પરિણામે એકંદર સામાજિક ગેરલાભનું પ્રમાણ વધી જાય પ્રતિષ્ઠા માટે કામ કરી શકે તેમ છે. આ છે નવીન અર્થવિચારની છે. તેથી એ પરિસ્થિતિ પલટાય તે માટે અર્થશાસ્ત્રની સૈદ્ધાંતિક ભૂમિકા, જેના વિચારનું સોતબિંદુ રસ્કિનવિચારમાં જોઈ શકાય. વિચારણાના અભિગમને બદલવાની અનિવાર્યતા ઉપર રસ્કિને પોતાને અભિપ્રેત એવા આ અર્થશાસ્ત્રના હેતુ વિશે રસ્કિને લખ્યું: ભાર મૂક્યો. સામાજિક ચિંતનમાં સર્વપ્રથમ રસ્કિને આમ સામાજિક અર્થશાસ્ત્રનો આખરી હેતુ તો માનવી માટે ઉપભોગ સ્તરની ન્યાયની સમતુલાના ભંગનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો; અર્થશાસ્ત્રનો ઉત્તમ પદ્ધતિ અને તેને અનુરૂપ વિપુલ પ્રમાણમાં વપરાશ મેળવી પાયાનો ખ્યાલ સંપત્તિ અંગે જ ભૂલભરેલો છે તેમ કહ્યું. વળતરમાં આપવાનો છે; જેમાં વપરાશની હરકોઈ ચીજવસ્તુની સેવાઓ ન્યાયનો ખ્યાલ દાખલ કરીને તેમણે શ્રમિકોને નીચાં વેતન વાજબી સુવિધાઓ સંબંધી સઘળું એ ગૌરવભેર વાપરી શકે તેમ હોય. ઠરાવનાર વેતનના લોખંડી કાયદાના મૂળમાં સબળ તાર્કિક અને અને એમ ગોઠવવા માટે નફાના એટલે કે, ઉપયોગિતાના અસરકારી પ્રહાર કર્યો. તેમની આ વિચારણાના પ્રભાવ નીચે માપદંડ છોડવાની આવશ્યકતા સમાજવિદ્યાના શાસ્ત્રોની વિચારણાના ઈંગ્લેન્ડમાં કલ્યાણકારી રાજ્યનો આરંભ થયો. જગતભરમાં સંદર્ભમાં રજૂ કરનાર વિચારક તરીકે રસ્કિન પ્રથમ ગણાય. તેમણે મૂડીવાદ કલ્યાણલક્ષી આર્થિક પદ્ધતિ બનતાં વધુ સહ્ય બન્યો. જોકે ન્યાયનો માપદંડ સૂચવીને પોતાની વિચારણાનો અભિગમ પાયાથી માનવ પરિબળને જ સંપત્તિના ખ્યાલમાં પ્રસ્થાપિત કરી કેવળ તેનું જુદો છે, તે રજૂ કર્યું : પ્રતિપાદન પોતે કરી શક્યા, એ ખ્યાલને આધારે અર્થશાસ્ત્રના ...સરજનહારની રચનામાં માનવનાં કાર્યો ઉપયોગિતાના સિદ્ધાંતોની ઈમારત રચી આપવાનું કામ અર્થશાસ્ત્રીઓ પાસે અપેક્ષિત માપદંડ વડે દોરવાય તે યોગ્ય છે એમ નહીં, પણ કેવળ ન્યાયના છે એ એમની રજૂઆતનો સૂર રહ્યો. જ માપદંડ વડે દોરવાય તે જ યોગ્ય છે, એમ માનવાનું નિર્માયેલું આજનો ભારતીય સમાજ રસ્કિને આ ગ્રંથ લખ્યો ત્યારના છે; તેથી તેણે ઉપયોગિતાની દૃષ્ટિને હંમેશ નિરર્થક જ માનેલી છે. ઇંગ્લેન્ડની જેમ જ ઔદ્યોગિકીકરણ વડે શહેરીકરણની અસરોમાંથી કુશળ શ્રમને ન્યાયયુક્ત ઊંચા વેતન સ્થિરતાથી મળે તે માટેનો પસાર થઈ રહ્યો છે. તેના કૃષિ પશુપાલન અને ગ્રામીણ વ્યવસાયમાંથી સૈદ્ધાંતિક આધાર અર્થશાસ્ત્ર આપી શકે, એવી રસ્કિનની અપેક્ષા નિરાધાર બનતા બિનકુશળ શ્રમિકોનો પ્રવાહ શહેરો તરફ વળેલો હતી. જ્યારે બિનકુશળ શ્રમ, પુરવઠાની છત સરજીને કુશળ સામે છે. એકંદર અર્થતંત્ર અસમાનતા, બેરોજી અને ગરીબીની હરીફાઈ કરે નહીં, તે એમણે આવશ્યક માન્યું. આ ભૂમિકા સમસ્યાઓમાં ઘેરાયેલું છે. રાષ્ટ્ર આર્થિક વિકાસ માટે અપનાવેલો પાછળ શ્રમિકના જીવનની ઉન્નતિનો તેમનો આશય સ્વયં સ્પષ્ટ અભિગમ અને તેને દોરનાર સૈદ્ધાંતિક વિચારણામાં વંચિતને પ્રથમ છે. એ જ આશય બિનકુશળ માટે પણ છે; પણ તે રાષ્ટ્રની અગ્રતાની દિશા તરફ સામાજિક ન્યાયનો પ્રબંધ હવે સંશોધન માગે સમૃદ્ધિને, અર્થતંત્રની કાર્યક્ષમતાને કે રોજીના વિકસતા સ્તરને છે, વિકલ્પ પણ માગે છે. ભોગે નહીં; એમણે બિનકુશળ શ્રમિકને લાયકાતની કેળવણી અહીં સવાલ ગરીબી અને કંગાલિયતમાં રહેલા વિશાળ માનવ- આપવાની હિમાયત કરી. સરકારની એ જવાબદારી ગણાવી. સમુદાયો પોતાની આવડત, શક્તિ, સાધન-સંયોજન-ક્ષમતાની બિનકુશળ માટે વેતન-વધારાનાં દબાણ સર્જવાથી વર્ગસંઘર્ષ પેદા મર્યાદામાં રહીને પણ કુલ સામાજિક વપરાશ યોગ્ય ઉત્પાદિત થાય છે, જ્યારે તેમને માટે કૌશલ્ય અને નાગરિકતાના ગુણ વિકસે માલસામાનમાં વધારો કેમ કરી શકે, તે છે. એ જ એમની તેવી તાલીમ સર્વવ્યાપક બનાવવાથી સમાજ એકંદર વધુ ચડિયાતી ખરીદશક્તિનો આધાર છે અને એ જ એમના વપરાશ સ્તરને ઉત્પાદકતા, વપરાશ ધોરણ અને સંસ્કારિતા સિદ્ધ કરી શકે છે. તે સ્પર્શે છે. ત્રુટક ત્રુટક સહકારી વ્યવસ્થાના નોંધપાત્ર પ્રયોગોના જ કાયમી શાંતિ છે, એમ તેમણે કહ્યું. વર્ગસંઘર્ષના પાયા પર નહીં ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૬૭

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212