Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 157
________________ આકલન સુધી પહોંચી શકાય છે તે એમણે બતાવ્યું. - સંચાલન કરતા હતા. આપણું હોવું (Being) અને આપણું થવું (Becoming) ગાંધીજીની લોકક્રાન્તિમાં શ્રેયલક્ષી માનસપરિવર્તન પાયાની અંતરતમ રીતે તો સત્ય પર જ નિર્ભર છે. ઝીણી, ઊંડી અને બાબત છે; પરંતુ એ પરિવર્તન ભયથી નહીં, અભયથી, દ્વેષથી સ્વચ્છ નજરે જોતાં તુરત જણાશે કે સત્યથી છેક જ અલિપ્ત કે નહીં, સ્નેહથી; શાસનથી નહી; સમજણથી થાય એ અપેક્ષિત છે. અસ્પષ્ટ રહી જીવી જ ન શકાય – શેતાનથી પણ નહીં! સત્ય કોઈ જ્યાં ક્રાંતિમાં સ્નેહતત્ત્વની – સત્યલક્ષી અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા ને કોઈ રીતે આપણને વળગેલું રહે છે – આગળ વધીને કહેવું હોય થઈ ત્યાં આત્મશ્રદ્ધા ને આત્મપ્રતીતિ, આત્મશિસ્ત અને આત્મસ્વાતંત્ર્ય તો સત્યની જ સંતતિ રૂપે આપણું અસ્તિત્વ છે. સત્ય સાથેના આવા ગો-વત્સન્યાયે આવી જ જવાનાં. આત્મશિસ્ત ને આત્મસંયમના અવિનાભાવિસંબંધને કારણે - નાળબંધને કારણે મનુષ્યમાત્રને કડક આગ્રહી – સત્યાગ્રહી ગાંધીજી આત્મસ્વાતંત્ર દ્વારા રાષ્ટ્રસ્વાતંત્ર વિધેયાત્મક અભિગમ જોવો-જાણવો-પ્રમાણવો એ અનિવાર્ય બને ને માનવસ્વાતંત્ર્યના પરમ પુરસ્કર્તા બની રહે છે. “સી વિદ્યા | છે. મનુષ્યની શ્રદ્ધેયતા એની સત્યાવલંબિતાને કારણે જ છે. એની વિમુરુ' નો ધ્યાનમંત્ર સિદ્ધ કરવા માટે તેમણે કરેલી ગુજરાત સ્વાવલંબિતાના મૂળમાં પણ આ સત્યાવલંબિતા જ છે. ગાંધીજીએ વિદ્યાપીઠની સ્થાપનાને તેઓ સાભિપ્રાય કોઈ ઋષિના કાર્ય રૂપે એ શ્રદ્ધાસૂત્રને બરોબર રહીને પોતાના જીવનમાં એવો તો કરિશ્મા ઓળખાવે છે. ગાંધીજીની ક્રાંતિ વાસ્તવમાં પ્રેમ દ્વારા માનસપરિવર્તન - કીમિયો કરી બતાવ્યો કે ગાંધીજીનું જીવન જ સત્યના અવયંભાવિ થતાં વ્યક્તિ તેમ જ સમષ્ટિજીવનમાં સધાતી રહેતી સાચી શાંતિનું વિજયના એક પ્રબળ સંચાર-સંકેતરૂપ બની રહ્યું. સત્યના પ્રયોગોએ જ બીજું નામ છે. ગાંધીજીની ક્રાંતિ પ્રેયમાંથી શ્રેયમાં, અસત્યમાંથી એક ‘અલ્પાત્મા’ કેવો તો ‘મહાત્મા’ રૂપે ઉઘાડ પામે છે તે આપણે સત્યમાં, તમસમાંથી જ્યોતિમાં અને મૃત્યુમાંથી અમૃતમાં થતી એમના દૃષ્ટાંતમાં પામીએ છીએ. ને એટલે જ એમનું જીવન માનવમનની ઉદ્ગતિ-ઉન્નતિના સીધા પર્યાયરૂપ છે. આપણા સૌ માટે સત્યના દૃષ્ટિપૂત-મનઃપૂત સંદેશારૂપ બની રહ્યું માનવજાતનું ઊજળું ભવિષ્ય તો આવી ક્રાંતિમાં જ હોય. ગાંધીમાર્ગ જીવનનું કરિયું કરવાનો કે એના આનંદના સુકવણાનો - ગાંધીજી મનસા, વાચા, કર્મણા સ્વયંને કેળવતાં કેળવતાં માર્ગ નથી જ. એ આત્મદમનનો નહીં પરંતુ આત્મશમનનો – સર્વને કેળવવાની ચાવી હાથ કરે છે. આત્મવત્ સર્વભૂતેષુ ના ભાવે આત્મશાંતિનો માર્ગ છે. પથ્ય વિચાર, વાણી અને વર્તન દ્વારા પ્રેરાઈને આ સંસારી પુરુષ અનોખી રીતે ‘આશ્રમી’ ‘આશ્રમપ્રસ્થ’ જીવનના શાશ્વત આનંદોલ્લાસને અંકે કરી લેવાનો માર્ગ છે; બને છે. એમની જીવનશૈલી એમની સત્યાગ્રહની લડતો પણ તકલી કે રેંટિયા દ્વારા ભૂખ્યા જનોનો જઠરાગ્નિ શાંત થતાં – મનુષ્ય કેળવણીની એમની વ્યાપક ભાવનાના જ અસરકારક કાર્યક્રમ એમના પેટનો ખાડો પુરાતાં, એ સાથે એમના ગાલના ખાડાયે રૂપે આપણને સમજાય છે. ગાંધીજીએ રાષ્ટ્ર માટેનો જે સ્વાતંત્રયજ્ઞ પુરાતાં તંદુરસ્તી ને તૃપ્તિની જે દીપ્તિ મુખ પર લહેરાય એના માંડ્યો તેમાં આહુતિઓ તો અનેકની, અનેક રૂપે લેવાઈ પણ પ્રસન્નમંગળ દર્શનનો એ માર્ગ છે. એમાં પહેલી મહત્ત્વની આહુતિ તો એમની પોતાની જ. કોઈ ગાંધીજી તો હરિશ્ચંદ્ર અને સોક્રેટિસની, બુદ્ધ અને ઈશુની સરમુખત્યારની રીતે નહીં, પરંતુ સંતની રીતે તેઓ સૌને આત્મોન્નતિ સત્ય-સ્નેહની તેજસ્વી પરંપરાના ઉદ્વાહક. દમયંતીના કરતલમાં દ્વારા રાષ્ટ્રોન્નતિ સાધવાના, સ્વરાજ્ય દ્વારા આત્મરાજ્ય પામવાના એક વરદાનના બળે – સતીત્વના બળે એવી તો શક્તિ આવેલી પાવક યજ્ઞકાર્યમાં સંડોવતા રહ્યા. કે મૃત મત્સ્ય પણ એના સ્પર્શે સજીવન થઈ શકતાં હતાં. ગાંધીજીમાં ગાંધીજીએ મનુષ્યના આંતરપરિવર્તન – માનસપરિવર્તન દ્વારા પણ સત્ય-અહિંસાની ઉત્કટ તપ-સાધનાને કારણે એવી શક્તિ સમાજ- પરિવર્તન - રાષ્ટ્રપરિવર્તન સિદ્ધ કરવાની ઉમેદ રાખી. આવેલી કે એમના સમાગમમાં આવનાર કેટલાય મડદાલ માટીમાંથી અન્ય ક્રાંતિકારીઓથી ગાંધીજીની આ ક્રાંતિ વધુ મૂલગામી, વધુ મરદ રૂપે બહાર આવી શક્યા હતા. તેઓ ભારતની કરોડોની સૂક્ષ્મ, વધુ સર્જનાત્મક ને ટકાઉ મૂલ્યોવાળી જણાય છે. ગાંધીજીની જનતાના અમૃતધર ધવંતરિ બની રહ્યા. ભારતની નાડ વરતીને આ ક્રાંતિમાં કોઈનું લોહી શોષવા કે રેડવાની તો વાત જ નહોતી, – એના પંડના રાજરોગને પરખીને ગાંધીજીએ એકાદશી વ્રતો વાત હતી પ્રામાણિક પરિશ્રમનો પરસેવો પાડવાની, કરુણાનાં અને તે પર નિર્ભર રચનાત્મક કાર્યક્રમો દ્વારા રોગનિવારણ સાથે આંસુ વહાવવાની. ગાંધીજીની ક્રાંતિમાં મુદ્દાની વાત મૂળ બદલવાની જ અમૃતસંજીવનીના સિંચને તેનો કાયાકલ્પ કરવાનું અમોઘ કાર્ય - માટી પલટવાની હતી; ડાળાંપાંખડાં કે ફૂલફળ તો કાળે કરીને હાથ ધર્યું. એ કાર્ય નિષ્ફળ તો થઈ જ ન શકે. આપોઆપ બદલાઈને રહેવાનાં જ હતાં. ગાંધીજીની સૂક્ષ્મ દૃષ્ટિ ગાંધી ગયા, ગાંધીમાર્ગનું વિવેકપૂર્ણ અનુસરણ કરનારાયે સર્વ ક્રાંતિના મૂળમાં માનવપ્રકૃતિનાં – માનવજીવનનાં જે બુનિયાદી અનેક ગયા; પણ તેથી ગાંધીજીની કે ગાંધીમાર્ગની નિષ્ફળતા તત્ત્વો કામ કરે છે તેમનો બરોબર તાગ લેતી હતી અને તે પછી પુરવાર થતી નથી. સાચું બોલવાથી, સ્નેહ ને અહિંસાની ભાવનાથી જ તેના આધારે તેઓ લોકક્રાંતિના સર્વ પથ્ય કાર્યક્રમોનું આયોજન વર્તવાથી; અપરિગ્રહ ને સાદાઈ કેળવવાથી – એ રીતે ગાંધી ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૫૭

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212