Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 158
________________ વ્રતોનું ખરા દિલથી પાલન કરવાથી ક્યારેય કોઈયેનું જરાય બૂરું સંપૂર્તિ કે સંસિદ્ધિ માટે એમની આંધળી નકલ કરવાની જરૂર નથી; થઈ શકે ખરું? ઊલટું, એ વ્રતોના પાલને જ સાચાં સુખ-શાંતિનો જરૂર છે આપણે આપણી અસલિયત - આપણો વિવેક સાચવીને, અનુભવ શક્ય બને. ગાંધીવતો જ એવાં છે કે એના પાલને આપણામાંના દુરિતના પ્રતીકરૂપ રાવણત્વને મહાત કરીને કોઈનુંયે જીવન પ્રફુલ્લિત ને સફળ જ થાય. નિષ્ફળતા તો એ આપણામાંના રામત્વનો ઉત્કર્ષ સાધવાની. એ ઉત્કર્ષ સધાયો કે વ્રતોના ભંગથી કે તેના વિકૃત યા શિથિલ અમલને કારણે જ ગાંધીજીનું રામરાજ્ય - એમનું મનોરાજ્ય – એમનું સામ્રાજ્ય સત્ય સંભવી શકે. ગાંધીજીની વતમય ક્રાંતિમાં કેવળ ભૌતિક નહીં ને અહિંસાનું, સ્નેહ ને સંસ્કારિતાનું પાકેલા ફળની જેમ આપણા આધ્યાત્મિક સ્વસ્થતા ને શાંતિની ગીતાકાર-સમર્થિત બાંહેધરી છે ખોળામાં આવી પડ્યું જ જુઓ. ગાંધીજી સત્યાગ્રહની ક્રાંતિશક્તિ : “નહિ ત્યાગ કુલિંતા છતા' ગાંધીજીની ક્રાંતિમાં દ્વારા જે સ્વર્ગનું દર્શન આપણને કરાવવા ચાહતા હતા તે સદ્ભાગ્યે, - એમની મૂક સેવામાં સ્વાતંત્ર્ય , સમત્વે ને બંધુત્વે સધાતી ત્રિદલ આપણી બહાર નહીં, આપણી અંદર, આપણી દૈવી શક્તિના શાંતિની શાશ્વત જયઘોષણા પામી શકાય છે. માનવજીવનમાં જ્યાં અધિકારક્ષેત્રમાં જ અધિષ્ઠિત છે. એ સ્વર્ગની ઝાંખી ગાંધીજીએ સુધી સત્ય ને અહિંસા પ્રસ્તુત છે ત્યાં સુધી ગાંધીજી પ્રસ્તુત જ એમની સમગ્ર જીવનસાધના દ્વારા આપણને કરાવી; શું આપણે રહેશે. ગાંધીજી નિષ્ફળ ગયા જ નથી; નિષ્ફળ તો આપણે ગયા આપણી પાછળ આવી રહેલી પેઢીઓને હજુયે તેની ઝલકઝાંખી છીએ - સત્ય ને અહિંસાના એમના મહાન આદર્શને સાથે લઈને નહીં કરાવીશું? ગાંધીજીની દોઢસોમી જન્મજયંતીએ પણ એ માટે આપણે ચાલી શક્યા નહીં માટે. ગાંધીજી ભૂલા પડ્યા જ નથી; કૃતનિશ્રય કટિબદ્ધ થવાની આપણી જવાબદારી આપણને નહીં ભૂલા તો આપણે પડયા છીએ – આટલી યુદ્ધખોરી, શોષણખોરી, સમજાય? આપણે ઝળહળ પ્રકાશમાં આંખો મીંચી દઈને ઊભા ગરીબાઈ ને હતાશાના મૂળમાં જે રોગ છે તે જાણ્યા છતાં તે દૂર ઊભા દીવા માટેના પોકારો જ કરતા રહીશું? આપણી નયણાંની કરવાની શિવસંકલ્પશક્તિમાં આપણે ધૃતરાષ્ટ્રની રીતે આળસ ક્યારે જશે? શુભ કાર્ય તો શીધ્ર થવું જોઈએ; એ માટે કંઈ આત્મવંચનાપૂર્વક સતત પ્રમાદ, નબળાઈ ને શૈથિલ્ય દાખવતા રાહ જોવાય? ગાંધીજીની પૂંઠે તો જાગ્યા ત્યાંથી સવાર - એ રહ્યા છીએ તેથી. ભાવનાએ કામે લાગી જવાનું હોય. આપણે આપણામાંના - ગાંધીજીનો ક્ષર દેહ ગયો, પણ આપણને પ્રેરણા ને પ્રકાશ ‘અખિલશક્તિધર'ને પ્રાર્થીએ કે આપણને ગાંધીના માર્ગે સક્રિય અર્પતો એમના અંતરાત્માનો ઝીણો પાવનકારી અવાજ – એમના થવાનું – ચિત્ત, વાચા ને ક્રિયામાં એકરૂપ થવાનું બળ આપે. સદાચારી જીવનની સત્ત્વશીલતાનો રણકો આજેય આપણી સાથે જ છે. આપણે ઈચ્છીએ તો ગાંધીજીના જીવન-સ્વપ્નને આજેય સાકાર બી,૯, પૂર્ણેશ્વર ફલેટ્સ, કરી શકીએ. ગાંધીજીનો કાર્યક્રમ ઉપાડવા માટે તો જીવનની કોઈ ગુલબની ટેકરા ઉપર, અમદાવાદ - ૩૮૦૦૧૫ પણ ઘડી શુકનવંતી ને શુભ જ છે. એમણે જે કાર્યો આદર્યા તેની ફોન નં. ૦૯૪૨૮૧૮૧૭૯૭ Sardar Patel, Rajkumari Amrti Kaur, Baldev Singh and others signing the Indian Constitution, 24th January 1950 (Including Original Negative and Envelope) ૧૫૮ સત્ય-અહિંસા- અપરિગ્રહ) પ્રબ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212