Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 134
________________ સત્યના પ્રયોગો અથવા આત્મકથા : સત્યાર્થીની સ્વાનુભવકથા ચંદ્રકાન્ત શેઠ ગુજરાતી ભાષા સાહિત્યના સેવાનિવૃત્ત વરિષ્ઠ અધ્યાપક, ગુજરાતી વિભાગ, ગુજરાત વિદ્યાપીઠના અધ્યક્ષ, કવિ, નાટ્યકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, ચરિત્રકાર, અનુવાદક. આ બધાં સ્વરુપોના ૭૫ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. હાલ ગુજરાતી વિશ્વકોશ નિર્માણમાં કાર્યરત વ્યુત્પન્ન વિદ્વાન અને આરૂઢ અભ્યાસી. ગાંધીજીની આત્મકથા વીસમી સદીના વિશ્વસાહિત્યની જે પ્રયોગોની કથા રૂપે ઓળખાવવાનું યોગ્ય માન્યું. પ્રસ્તુત આત્મકથાના ચિરંજીવ કૃતિઓ છે તેમાંની એક છે. વિશ્વના આત્મકથા- સાહિત્યમાં શીર્ષકમાં પણ ‘સત્યના પ્રયોગો' નો નિર્દેશ પહેલો છે. તેના પર્યાય પણ આ કૃતિની એક આગવી મુદ્રા છે. ઑગસ્ટ ૨૦૧૮ સુધીમાં રુપે ‘આત્મકથા' શબ્દ છે. તેમણે આ આત્મકથાની પ્રસ્તાવનામાં ગુજરાતીમાં આ આત્મકથાની ૬, ૨૯,000 નકલો પ્રકાશિત થઈ સ્પષ્ટ લખ્યું છે: છે. કોઈ અર્વાચીન ભારતીય સાહિત્યકારની કૃતિની આટલી નકલો ‘મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કદાચ પ્રકાશિત નહીં થઈ હોય. ગાંધીજીની આ આત્મકથાના કરેલા છે તેની કથા લખવી છે.' ભારત ઉપરાંત વિશ્વની અન્ય ભાષાઓમાં જેટલા પ્રમાણમાં અનુવાદો જેમ કોઈ વિજ્ઞાની પોતાની પ્રયોગશાળામાં વિજ્ઞાનના પ્રયોગો થયા છે તેટલા અન્ય કોઈ કૃતિના નહીં થયા હોય. એ રીતે કરે તેમ ગાંધીજીએ પોતાના જીવનમાં સત્યના પ્રયોગો કર્યા છે. આ ગાંધીજીની આત્મકથાનો પ્રચાર-પ્રસાર ઘણો બહોળો જોવા મળે પ્રયોગોને તેમણે ‘આધ્યાત્મિક પ્રયોગો' કહ્યા છે, તેમણે લખ્યું છે : છે. વીસમી સદીના ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગનું સર્વોત્તમ ‘મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયાં ઝંખના કરી રહ્યો પ્રતિનિધાન કરતી આ કૃતિ સાહિત્યિક તેમ જ સાહિત્યેતર ધોરણોએ છું, તે તો આત્મદર્શન છે, તે ઇશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે મારું પણ અનન્ય અને ઉત્તમ છે. આ આત્મકથા તો મહાન છે જ, પણ ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ જ તેથીયે અદકેરા મહાન છે આ આત્મકથાના લેખક. આ કૃતિનું દૃષ્ટિએ છે અને મારું રાજ્યપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ રસરહસ્ય અનુભવતાં અનુભવતાં એના લેખકના મનોરાજ્યનો – એ જ વસ્તુને આધીન છે.' એમના મનોવિશ્વનો જે પરિચય-પરચો મળી રહે છે તે એક સત્યોપાસનાના એક ઉપક્રમ લેખે ગાંધીજીનું આ આત્મકથાલેખન મહત્ત્વની ઉપલબ્ધિ છે. છે, તેથી તો તેમણે આ આત્મકથાને ‘સત્યના પ્રયોગોમાંનો આ બારમી ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ શોભાવનારા પણ એક પ્રયોગ જ છે.' - એમ જણાવ્યું છે. (પૃ. ૨૫૭) ગાંધીજીએ કદી સાહિત્યકાર હોવાનો દાવો કદી કર્યો નથી, આમ ગાંધીજીના માટે તો સત્યદેવતા જ એમના કુળદેવતા ને ઇષ્ટદેવતા છતાં સાહિત્યકાર તરીકેના એમના શક્તિવિશેષનો વ્યાપક રીતે જણાય છે. તેઓ પોતાને ‘સત્યરૂપી પરમેશ્વરના પૂજારી' રૂપે અને અધિકારપૂર્વક સ્વીકાર થયો જ છે. ઓળખાવે છે. પોતાનું જીવન સત્યદેવતાનો સમુચિત અર્થ કેમ - ગાંધીજીનું પરમ અને ચરમ લક્ષ્ય હતું, સત્યરૂપી પરમેશ્વરનો બને તે માટેની તેમની મથામણોનું અક્ષરદેહી સ્વરૂપ તે આ આત્મકથા. સાક્ષાત્કાર કરવાનું એ સાક્ષાત્કાર માટેની એમની સન્નિષ્ઠ સાધના ગાંધીજીએ સાહિત્યિક કારકિર્દી માટે નહીં, પરંતુ લોકસેવા ને અનિવાર્યતયા એમને જનસેવામાં ... જાહેર જીવનના સત્યસેવા માટે આ કથા લખી છે. સ્વામી આનંદ, જેરામદાસ જેવા પ્રવૃત્તિકલાપમાં ખેંચી ગઈ. ગાંધીજીએ પણ ‘સત્યની મારી પૂજા પોતાના નિકટના સાથીઓના આગ્રહથી ‘નવજીવન’ માં દરેક મને રાજ્યપ્રકરણમાં ખેંચી ગઈ છે' (સત્યના પ્રયોગો, માર્ચ ૨000 અંકે પોતાના તરફથી કંઈક લેખનપ્રસાદી રૂપે આપી શકાય એવા પૂ. ૪૫૯) - એમ જણાવ્યું જ છે. ભગવાન નારાયણ જેમ સ્વામી આશયથી ગાંધીજીએ પોતાની આ આત્મકથા હપ્તાવાર લખવાનું વિવેકાનંદ સમક્ષ તેમ ગાંધીજી સમક્ષ પણ દરિદ્રનારાયણ રૂપે શરૂ કર્યું. ‘નવજીવન’ માં એમની આ આત્મકથા ૨૯-૧-૧૯૨૫ પ્રત્યક્ષ થયા તેથી તો અંત્યોદય વિના આત્મોદય ને સર્વોદય એમને થી ૩-૨-૧૯૨૯ દરમ્યાન પ્રગટ થઈ. તેમણે આ આત્મકથા શરૂ અપૂર્ણ લાગ્યા. સ્વતંત્રતા, બંધુતા અને સમાનતાનીયે ઉપરવટ કરતાં જ પ્રસ્તાવનામાં આ ખૂબ જ મહત્ત્વની સ્પષ્ટતા કરીઃ સત્યતાનું મૂલ્ય ગાંધીજીને મન ઘણું મોટું છે, જેમ મહાભારતકાર (આ આત્મકથામાં) જે પ્રકરણો લખવાનો છું તેમાં જો વેદવ્યાસે “ મનુષાત શ્રેષ્ઠતરં દિગ્વિતા' કહેલું તેમ ગાંધીજી વાંચનારને અભિમાનનો ભાસ આવે તો તેણે અવશ્ય સમજવું કે પણ આવું કહી શકે : સત્યાત ઋતે શ્રેષ્ઠતર નદિય ગાંધીજીના મારી શોધમાં ખામી છે અને મારી ઝાંખીઓ તે ઝાંઝવાનો નીર માટે આ મનખાવતારનું સાર્થક્ય ને સાધ્ય તે સત્યનો સાક્ષાત્કાર સમાન છે. ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ પણ સત્યનો જય હતું, તેથી જ તેમણે પોતાના જીવનની આ અનુભવકથાને સત્યના થાઓ. અલ્પત્માને માપવા સારું સત્યનો ગજ કદી ટૂંકો ન બનો. (૧૩૪) સત્ય-અહિંસા-અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮)

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212