Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 136
________________ એમનાં પિતાશ્રી ને માતુશ્રી, કસ્તુરબાઈ, નારાયણ હેમચંદ્ર, આત્મકથા ભલે લખાઈ ‘નવજીવન' સાપ્તાહિકમાં હપ્તા રૂપે રાયચંદભાઈ, બાલાસુંદરમ્, ગોપાલકૃષ્ણ ગોખલે જેવાઓનાં સુંદર આપવા, પરંતુ એ તેનાં કલાત્મક ગુણલક્ષણોના કારણે પ્રશિષ્ટ રેખાચિત્રો અહીં સાદર કર્યા છે, તેમની પ્રસંગચિત્રણની શક્તિ આ સાહિત્યની કૃતિ પણ બની શકી છે. એમાં ગાંધીજીનું ગદ્ય કથન, આત્મકથામાના ‘ચોરી અને પ્રાયશ્ચિત્ત', ‘વધુ હાડમારી’, ‘એક વર્ણન, સંવાદ તેમ જ ચિંતન – મંથન જેવી વિવિધ ભૂમિકાઓમાં પુણ્યસ્મરણ ને પ્રાયશ્ચિત્ત' જેવાં પ્રકરણોમાં પ્રગટ થયેલી જોઈ પોતાની અવનવી આકર્ષક છટાઓ દાખવી રહે છે. ગાંધીજીએ શકાય છે. તેમના કસાયેલા ગદ્યનું તેજ “બ્રહ્મચર્ય' વિશેનાં તેમ જ પોતાની આત્મકથાની અભિવ્યક્તિ અસરકારક બનાવવા માટે ‘પૂર્ણાહુતિ' જેવાં પ્રકરણોમાં વરતાય છે. ગાંધીજીની સંવેદનશીલતા, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતોથી માંડીને આલંકારિક એમની નિરીક્ષણશક્તિ, મન-વચન-કર્મની એમની એકરૂપતા, શબ્દપ્રયોગો – ઉક્તિપ્રયોગો સુધીની વાણીની ઘણીબધી સામગ્રીનો એમની સ્વમાનભાવના અને ક્ષમાશીલતા, સહિષ્ણુતા અને સ્વસ્થતા લાભ લીધો છે ને તે પણ સાહિત્યવેડા કે કવિતાવેડા દાખવ્યા એમની સૂક્ષ્મ વિચારબુદ્ધિ તથા તટસ્થ ન્યાયબુદ્ધિ, વજૂસદશ્ય વગર. ગાંધીજીને વાગ્વિકાસ ઇષ્ટ છે. વાગ્વિલાસ ક્યારેય નહીં. સત્યનિષ્ઠા અને કુસુમકોમળ ભાવનાશીલતા – આ સર્વનું અહીં તેઓ પોતાની આવશ્યકતા અનુસાર ભાંભરો', 'ખોળાધરી', પથ્ય ને પ્રસન્નકર રસાયણ સિદ્ધ થયેલું આસ્વાદવા મળે છે. ગાંધીજીનું ‘ભરનીંગળ’, ‘તાડન’, ‘મુરીદ' જેવા શબ્દો એ ‘ભ્રમિતચિત્ત' સ્વચ્છ ને સ્પષ્ટ દર્શન એમની અભિવ્યક્તિને પણ વિશદ ને અને ‘સુવર્ણન્યાય' જેવા સમાસો પણ વાપરે છે. તેમના કેટલાક પારદર્શક બનાવીને રહે છે. ઉક્તિપ્રયોગોની સચોટતા ને સ-રસતા ધ્યાનમાં લેવા જેવી છે. ગાંધીજી સમક્ષ એમનો એક ચોક્કસ વાચકવર્ગ છે જ. એ જેમ કે - વાચકવર્ગનું અહિત ન થાય એની સાવધાની આ આત્મકથાની ‘પાંચ સાત વર્ષ સુધી બારિસ્ટર કોર્ટમાં ઢેફાં ભાગે તો નવાઈ લખાવટમાં સતત અનુભવાય છે. ક્યારેક તો વાચકને પોતાના ન ગણાય.” (પૃ. ૮૬) કડવા અનુભવથી ચેતવવાનું કામ તેઓ કરે છે. (પૃ. ૨૭) ક્યારેક ‘પણ તેથી કંઈ છોકરાં ઘુઘરે રમે?’ (પૃ. ૮૭). પોતાના વાચકો પાસેથી નિખાલસ પ્રતિભાવોની અપેક્ષા રાખે છે. ‘અહીં તો વગે વાવણાં થાય છે.” (પૃ. ૯0) (પૃ. ૨૫૦) તેઓ વાચકોના હિતમાં શું આપવું ને શું નહીં - તે ‘ગુનો રાંક છે.' (પૃ. ૧૫૧) અંગેનો વિવેક બરોબર જાળવે છે. (પૃ.૭) ગાંધીજીનાં નાનાં મોટાં ‘વિચાર માત્ર વિકાર છે.' (પૃ.૧૯૪) સર્વ કાર્યો માનવજીવનનાં ઉત્કર્ષને અનુલક્ષીને જ ચાલતાં હતાં. ‘વેસ્ટના વિવાહ પણ અહીં જ ઊજવી લઉં.' (પૃ. ૨૮૬) એમાં આ આત્મકથાલેખન પણ અપવાદ નથી જ. તેઓ કલાવાદીની ‘ઉતારું વચ્ચે ને પેસનાર વચ્ચે ફાગ ડે, ધક્કામુક્કી ચાલે.' દૃષ્ટિએ નહીં, પણ જીવનવાદીની દૃષ્ટિએ આ આત્મકથાનું નિરૂપણ (પૃ.૩૫૪) કરે છે. એમ કરતાં તેઓ પોતાના અંતર્યામીના દોર્યા દોરાવાનું ‘ગાંધીજીના અનુભવમું નવનીત કેટલીક ઉક્તિઓને પસંદ કરે છે. તેઓ લખે છે : વજનદાર અને સૂત્રાત્મક પણ બનાવે છે, જેમ કે”- જ્યારે કથા લખવાનો આરંભ કર્યો ત્યારે મારી પાસે કશી ‘ધર્મ એટલે આત્મભાન, આત્મજ્ઞાન.' (પૃ. ૨૮) યોજના તૈયાર નહોતી. મારી પાસે કંઈ પુસ્તકો, રોજનીશી કે '... સ્વાદનું ખરું સ્થાન જીભ નથી પણ મન છે.' બીજાં કાગળિયાં રાખીને હું આ પ્રકરણો નથી લખતો. લખવાના (પૃ. ૨૨) દિવસે જેમ મને અંતર્યામી દોરે છે તેમ લખું છું એમ કહી શકાય.... ‘પણ સત્ય વજ્ર જેવું કઠણ છે ને કમળ જેવું કોમળ છે.” એ અંતર્યામીને વશ વર્તાને આ કથા હું લખી રહ્યો છું એવી મારી (પૃ.૧૩૭) માન્યતા છે.' (સ.પ્ર.પ. ૨૫૫-૬) ‘શુદ્ધ હિસાબ વિના શુદ્ધ સત્યની રખેવાળી અસંભવિત છે.' આમ શબ્દ શબ્દ સત્ય સાથેનું અનુસંધાન જાળવતાં જાળવતાં (પૃ.૧૪૦) આ આત્મકથામાં જે કંઈ સ્વાભાવિક સૌન્દર્ય આવી શક્યું છે તેનું ‘સંસાર એ ઈશ્વરની લીલાનું સ્થાન છે, તેના મહિમાનું પ્રતિબિંબ મૂલ્ય અને આકર્ષણ પણ પ્રબળ હોવાનું સૌ અધિકારી વાચકોને (પૃ. ૧૮૮) પ્રતીત થશે જ. અહીં ગોવત્સન્યાયે સત્યને અનુસરતાં આત્માનું મેં જોયું કે વ્રત બંધન નથી, પણ સ્વતંત્રતાનું દ્વાર છે.' સત્ત્વશુદ્ધ પ્રસાદતત્ત્વ સારા પ્રમાણમાં ઊતરી આવ્યાનું અનુભવાશે. (પૃ. ૧૯૦) આ આત્મકથા ગાંધીજી આત્મચરિત્રના સર્જક તરીકે કેવી ‘બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન એટલે બ્રહ્મદર્શન.” (પૃ. ૧૯૨) પાત્રતા અને ક્ષમતા ધરાવતા હતા તેનો સુપેરે ખ્યાલ આપે છે. આ ‘વિષયનાં મૂળિયાં મનમાં રહેલાં છે.” (પૃ. ૧૯૩) આત્મકથા હપ્તાવાર લખાયાથી તેના સંકલન-સ્વરૂપ તેમ જ ‘મનુષ્યનું મનુષ્યત્વ સ્વેચ્છાએ અંકુશિત બનવામાં છે.' પ્રકરણોના આયોજન – સ્વરુપ પર પણ અસર પડી છે. આમ આ (પૃ. ૨૯૩) ૧૩૬) (સત્ય- અહિંસા- અપરિગ્રહ) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮ છે.”

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212