Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 25
________________ માફી આપે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના હંમેશાં ચાલે છે....'' હરિના હતું. તેઓ જાતે પણ તેને ઓળખી ન શક્યા અને એમ માનવા લાલને ગાંધીજીના વહાલા ધનને - કસ્તુરબાના રતનને સાચે જ લાગ્યા કે, જીવનભર રખડવાનુ જ મારા ભાગ્યમાં નિર્માયેલું છે. હરિએ હરી લીધું. ગાંધીજીના જીવનમાં બનેલા અનેક પ્રસંગોને આવરી લેતું બાપુના મૃત્યુ સમયે હરિલાલે પોતાની મનોવ્યથા વ્યક્ત કરી વિપુલ કહી શકાય એવું સાહિત્ય ઉપલબ્ધ છે. તેમાં આ પુસ્તિકા તે મુંબઈના દૈનિક છાપામાં છપાઈ : ‘હરિલાલે ગાંધીજીના દ્વારા ઉમેરો કરતી વખતે સહેજે પ્રશ્ન થાય છે કે ઉમેરો કરવાની અવસાનના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ એકદમ બોલી ઊઠ્યા જરૂર ખરી? સામાન્ય સંજોગોમાં એવો ઉમેરો કરવાની જરૂર હતા કે : “મારા પિતાને અને દુનિયાના એક મહાત્મા તથા સંત ખરી? સામાન્ય સંજોગોમાં એવો ઉમેરો કરવાનો વિચાર પણ મને પુરુષને મારી નાખનારને હું માર્યા વગર નહીં છોડું.' તો ન આવત અને તેની જરૂર પણ ન લાગત. પરંતુ કેટલાક | ‘હરિલાલ ગાંધી થોડા દિવસ પહેલાં જ મુંબઈના એક અંગ્રેજી મહિનાઓથી શ્રી દિનકર જોશીના ‘પ્રકાશનો પડછાયો'' પુસ્તકના સાપ્તાહિકની ઑફિસમાં ગયા હતા ને ત્યાં કામ કરી રહેલા એક આધારે લખાયેલા ગાંધી વિરુદ્ધ ગાંધી નામના મરાઠી, ગુજરાતી, ભાઈને કહેલું : ‘તમે મારી પાસેથી થોડી વાત શાંતિથી સાંભળી હિન્દી અને છેલ્લે અંગ્રેજી ભાષામાં Mahatma Vs. Gandhi રજૂ લો. દુનિયા મારી કથા સાંભળીને મારા તરફ હસે છે. પણ સાચી થઈ રહેલા નાટકમાં વાસ્તવિકતાને સમજ્યા વિના, જે ઘાટ વાત તો દુનિયાએ કદી જાણી જ નથી. એટલે એ વાત હું મરી જાઉં સાહિત્યસર્જનમાં, કલ્પનાના રંગો ઉમેરવાની છૂટનો ઉપયોગ કરીને તે પહેલાં દુનિયાએ જાણી લેવી જોઈએ.'' આપ્યો છે, તેમાં રહેલા ગંભીર હકીકત દોષો અને રજૂઆતની “એમ કહીને હરિલાલ એ વર્તમાનપત્રવાળા ભાઈને પોતાની પદ્ધતિથી દર્શકોના માનસ ઉપર આ બંને વ્યક્તિઓ વિશે ઊપજતી સાથે લઈ ગયા અને મુંબઈના એક અજાણ્યા ખૂણામાં આવેલી ગેરસમજૂતી ભરેલી છાપને દૂર કરવા કે સુધારવા કેટલીક હકીકતો નાની ઓરડીમાં પહોંચ્યા. ત્યાં હરિલાલના વડીલ સિત્તેરેક વર્ષની લોકો સમક્ષ રજૂ કરવાનું મને યોગ્ય લાગ્યું. હરિલાલભાઈના વયનાં કોઈક ડોશી હતાં. તેમણે એટલું જ કહ્યું કે : “હરિલાલને આપ્તજનોને એ હકીકતો વિદિત છે. પરંતુ બીજા લોકો એનાથી ગાંધીજી માટે કેટલું બધું માન છે ને તેમને માટે તેના મનમાં કેટલો હજી અજાણ છે. પ્રેમ છે એની દુનિયાને ક્યાં ખબર પડી શકવાની છે?' '' સ્વામી આનંદ લખે છેઃ ‘ગાંધીજીની સત્ય પ્રત્યેની નિષ્ઠા તેમ એ વાત સાચી છે કે સૌ પોતપોતાની સમજ અને શક્તિ જ એમના આગ્રહને યથાયોગ્ય સમજનારની નજરમાં, આ બાબતમાં, પ્રમાણે જીવે છે. મથે છે અને કામની દિશા પકડે છે. જે લોકોની એમનો દોષ વસે એમ નથી. સત્યનિષ્ઠાને ખાતર પોતાનું સર્વસ્વ દિશાભૂલ થયા છતાં યાદ રહી જાય એવી વ્યક્તિ હતા. વિસ્મૃતિમાં ન્યોછાવર કરનાર જીવનસાધક, પોતાની સાધના પાછળ “સુત' ધકેલાયા છતાં એમના જીવનને અક્ષરદેહ અપાયો તે આછોપાતળો વિત્ત, દારા, શીશ સમાપે એમાં નવાઈ નથી. એ એમ જ કરે. લાગ્યો. એટલે અમારા નાના પ્રત્યેનું ઋણ ચૂકવવા આ પુસ્તિકામાં ગાંધીજીએ એ જ પુરાણી પરંપરાનું અનુસરણ કર્યું.'' એમના જીવનની વાસ્તવિકતાનો પાયો બાંધ્યો છે. તે માટે પ્રગટ ‘આમ છતાં એમણે ચારે દીકરાઓને, તેઓ ઉંમર લાયક અને અપ્રગટ પત્રો તથા નોંધોનો આશરો લીધો છે. થતાં વેત પ્રાપ્ત તુ ષોડશે વર્ષેવાળા ન્યાયે પુત્રોને મિત્ર ગણીને હરિલાલભાઈના પરિવારને સંસ્થા અને સમાજની ઉપેક્ષામાંથી તેમને પોતાની ઇચ્છા તેમ જ વલણ મુજબ પોતપોતાની કારકિર્દી પસાર થવું પડે, પોતાનાં સંતાનોને ટપલાં ખાતાં જોવાં પડે, મનમાં તેમ જ જિંદગીનો વ્યવસાય પસંદ કરવા અને તેને અનુસરવા કાયમને માટે લઘુતાગ્રંથિ બંધાઈ જાય, વ્યસનોમાંથી છૂટવાની સંપૂર્ણ છૂટ આપી. એમણે પોતે તો તે બધાને – ખાસ કરીને મથામણ છતાં જાણે પરાણે એ દિશામાં ધસડાઈ જવાય, સાચી રામદાસને અને દેવદાસને - પોતાની નજરમાં અત્યંત પ્રિય અને વાત સમજાય છતાં એ રસ્તે જવાનું મનોબળ તૂટી જાય અને જીવન ગૌરવભર્યા એવા, કિસાન, વણકર, દરજી, મોચી, ધાંચી, ભંગી એક કરુણાંતિકા બની જાય ત્યારે મહાત્માના આ જ્યેષ્ઠ પુત્રની શી વગેરે વ્યવસાયોની સમાજ-ઉપકારક મહત્તા તેમજ ગૌરવ સમજાવ્યાં સ્થિતિ થાય છે એનો ચિતાર આપીને એમ કહેવાનું મન થાય છે હતાં, અને તે સ્વીકારવાની હિમાયત, જીવ તોડીને કરી હતી. કે આ કરુણાંતિકાનું પુનરાવર્તન કોઈનાય કુટુંબમાં ન થજો. છતાં આ બે ભાઈઓએ તેવા કશા વ્યવસાયમાં પડવાની પોતાની હકને માટે લડવાનું પણ એ લડતમાં હથિયાર કેવળ અહિંસાત્મક અનિચ્છા તેમ જ અશક્તિ દર્શાવી, અને આધુનિક મધ્યમ વર્ગના આત્મબળનું વાપરવાનું. હરિલાલ બહાદુરી ભરેલા આત્મબળના બીજા સૌ લોકોની જેમ જ પોતાને પણ વકીલ, દાક્તર, છાપાવાળા, સાધન વડે લડી લઈ પોતાના હકો મેળવવા આરંભમાં ‘હરિનો ઈજનેરી કે એવા જ ચાલુ છાપના વ્યવસાયોમાં જવાની, તેમ જ મારગ’ લીધો. પછી છોડ્યો. અથડાયા અને અજાણ્યા આથમી પોતાનાં હૈયાંછોકરોને પણ તે જ ઢબે ઉછેરવાની ઇચ્છા દર્શાવી. ગયા. મહાત્માના પુત્ર હતા એટલે એમની અથડામણ સમાજની આવા વલણથી ગાંધીજીને આધાત થયો હતો, પણ એ ગળી નજરે ચડી, સૌની નજરે ન ચડ્યું હોય એવું સત્ત્વ પણ એમનામાં જઈને, એમણે બધાને ખુલ્લે દિલે હૈયાધારણ આપી કે એમની (ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવળ : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ)(૨૫)

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212