________________
પણ સારવાર-કુદરતી ઉપચાર. તેમના ખોરાકના પ્રયોગો દ્વારા ગ્રામીણ જનતા માટે તેઓ કોઈ ચિકિત્સાની શોધમાં હતા અને તે અને જાત પર તેમ જ અન્ય પર પ્રયોગો કરીને, અમલ કરીને માટે કુદરતી ઉપચાર તેમને શ્રેષ્ઠ લાગ્યા. કુદરતી ઉપચારક મૂળે સિદ્ધિ મેળવી હતી. આ સંદર્ભે તેમના દીકરા હરિલાલ, મણિલાલ, ઉપચારક કરતાં શિક્ષક વધારે છે. કુદરતી ઉપચારની તેમની પત્ની કસ્તુબા અને આશ્રમવાસીઓના અનેક પ્રસંગો છે. વ્યાખ્યા વ્યાપક હતી, એ જીવન જીવવાની કળા હતી. તેમણે સમાપન
લખેલું- કુદરતી ઉપચારની મારી વ્યાખ્યા પ્રમાણે કુદરતી ઉપચાર, ગાંધીજીનું આરોગ્ય ચિંતન એક વિસ્તૃત લખાણ માંગી લે તેવો ગ્રામોદ્ધાર અને આશ્રમી જીવન પધ્ધતિ મળીને એક અખંડ અને વિષય છે. કુદરતી ઉપચાર અને રામનામ પરની દઢ શ્રદ્ધા, છતાં સમગ્ર વસ્તુ બને છે. સર્વાગીણ ગ્રામોધ્ધર એ કુદરતી ઉપચારની જરૂર પડી ત્યાં તેમણે એલોપેથી દવા લીધી છે અને અપાવી છે. પરાકાષ્ઠા છે અને આશ્રમની જીવનપદ્ધતિ વિના ગામડાંઓ માટેની એપેન્ડિસાઈટિસનું તેમણે ઓપરેશન કરાવેલું. તેનો વ્યાપક વિરોધ કુદરતી ઉપચારની હું કલ્પના કરી શકતો નથી.' એટલે ‘કુદરતી થયેલો અને તે પોતાની ભૂલ હતી તેમ સ્વીકારેલું.
ઉપચાર કે સફળ થવાને સારુ ગામડામાં જ રહેવું જોઈએ.' જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તેઓ પ્રયોગવીર રહ્યા, પ્રયોગશીલા ગાંધી પ્રબોધ્યા કુદરતી ઉપચારના શાસ્ત્રમાં હજી ઘણું ખેડવાનું રહ્યા. પણ તેઓ સ્પષ્ટ હતા કે રોગ મટાડનાર તો કેવળ પરમાત્મા બાકી છે. પૂરી પ્રતિબદ્ધતા-શ્રદ્ધા અને લગનથી હજુ અનુસંધાનછે. ચિકિત્સક વ્યાધિને હરનાર નથી. પણ દરદીમાં સભાનતા સંશોધન કરવાનું છે. દવાવાદનો કે આધુનિક ચિકિત્સા પદ્ધતિનો લાવી તેની શક્તિ જગાડવાનું કામ કરી શકે. રોગ તો કુદરત કે વિકલ્પ કુદરતી ઉપચાર છે તેમ ન કહેવાય પણ તે રોગની જડ ઈશ્વર જ મટાડે છે. તેમણે સમજાવ્યું કે : ‘કુદરતી ઉપચારની મારી સુધી જાય છે, મૂળભૂત રીતે વિચારે છે અને સામાન્યતઃ બધા પદ્ધતિ અને ઉપચારની બીજી પદ્ધતિઓ વચ્ચે આ તફાવત છે. દરદોનું આ ઈલાજમાં સ્થાન છે. કેવળ આજના ચિકિત્સા વિજ્ઞાનની ઉપચારની બીજી પદ્ધતિઓ દર્દીને પોતાનું દરદ મટાડવા માટે દવા જેમ તેનું વ્યાપારીકરણ ન થઈ જાય તેવી કાળજી લેવી અને લેવાને દાક્તર પાસે જાય છે અને રોગનાં લક્ષણોમાં રાહત મળે ગાંધીજી ઈચ્છતા હતા તેમ સ્થાનિકે જગ્યાએથી સસ્તા, સરળ, એટલે દાક્તરનું કામ પુરૂ થાય છે. જ્યારે કુદરતી ઉપચાર કરનાર સુલભ ઉપચારોથી આરોગ્ય પ્રાપ્ત થાય તેમ કરવું. માણસ રોગ નિવારણના ઉપચાર ‘વેચતો નથી, તે દરદીને જીવન ગાંધીજીની સાર્ધ શતાબ્દિ શરૂ થઈ છે, ત્યારે તેમના આરોગ્ય જીવવાની સાચી રીત બતાવે છે. ભવિષ્યમાં બીમાર પડતો પણ ચિંતનને સમજીએ, ઉપયોગમાં લઈએ અને જીવનના મૂળભૂત ઉગારી લે છે. દાક્તરને મોટે ભાગે રોગના અભ્યાસમાં રસ હોય હેતુ-સેવા દ્વારા ‘આત્મ દર્શન' પ્રતિ આગળ વધીએ તે જ આ છે. કુદરતી ઉપચારકોને આરોગ્યના અભ્યાસમાં રસ હોય છે. મહાપુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. સામાન્યતઃ દાક્તરનો રસ જ્યાં પૂરો થાય છે ત્યાંથી કુદરતી ઉપચારનો ખરો રસ શરૂ થાય છે. કુદરતી ઉપચાર એ જીવન પદ્ધતિ છે,
‘સ્વજન' જીવનકેન્દ્ર, કતીરા ઈ, ઉપચાર પદ્ધતિ નથી.'
તોરલ ગાર્ડન પછી, મુંદ્રા રીલોકેશન સાઈટ, ગંગાબહેનને એક પત્રમાં લખેલુઃ “રોગની જડ અંદર છે.’
ભૂજ (કચ્છ), ૩૭૦૦૦૭. તેઓ રોગની જડ પકડી લેતા અને પછી ઉપચાર કરતા. ભારતની
ફોન નં. ૦૨૮૩ર-ર૩/૧૪૩
છતાં મહાવીર અને ગાંધીમાં ફેર પણ છે. મહાવીરનો પંથ વ્યક્તિગત મોક્ષનો, સંસારત્યાગનો ધર્મ છે. તેમાં લોકસંગ્રહની પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ વધારે છે. ગાંધી કર્મયોગી હતા. સંસારમાં રહીને લોકકલ્યાણની પ્રવૃત્તિને તેમણે મોક્ષમાર્ગ માન્યો. ગાંધીએ અહિંસાને ઘણી વ્યાપક બનાવી. અહિંસક સમાજની રચના કરવાની હામ ભીડી, મહાવીરના ધર્મમાં ઉપસર્ગો સહન કરવાનું છે. ગાંધીએ અહિંસક માર્ગે, અસહકાર અને સત્યાગ્રહથી, અન્યાયના પ્રતિકારની નવી રીત દુનિયાને બતાવી. અનાસક્ત કર્મયોગમાં અહિંસાને મધ્યબિંદુમાં મૂકનાર ગાંધી પ્રથમ મહાપુરુષ છે. ગીતામાં પણ એટલી અહિંસા નથી. ગાંધીમાં ગીતાનો કર્મયોગ અને મહાવીરની અહિંસાનો સમન્વય છે.
- ચીમનલાલ ચકુભાઈ શાહ
ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
(સત્ય-અહિંસા-અપરિગ્રહ,
(૫ ૩