________________
પોતાની આસપાસ નિરીક્ષણ કરશે ને જ્યાં જ્યાં પડોશીની સેવા કાકાસાહેબ કાલેલકર ગાંધીજીની વ્રતવિચારણા અંગે કહે છે કરી શકાય એટલે જ્યાં જ્યાં તેમને હાથે તૈયાર થયેલો આવશ્યક કે “જે વ્રતોએ રાષ્ટ્રીયજીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્કૂર્તિ અને માલ હશે ત્યાં ત્યાં બીજો તજીને તે લેશે.' વળી તેઓ ઉમેરે છે, ધાર્મિકતાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી ‘સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્વેષ કરશે જ નહિ. પૂર્ણ સંસ્કૃતિનું મંગલ પ્રભાત શરૂ કર્યું.' સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી. એ પ્રેમમાંથી, અહિંસામાંથી ઉત્પન્ન ગાંધીજીની વ્રતવિચારણા આશ્રમવાસીઓના જીવનમાં ચૈતન્ય થયેલો સુંદર ધર્મ છે.'
રહેવાના હેતુથી આલેખાયેલી છે, પણ સમગ્ર દેશવાસીઓ માટે સ્વદેશીને મહાવ્રતમાં ગાંધીજી સ્થાન આપી શક્યા કારણ કે આ વિચારણા પ્રેરક બની રહી હતી. અને ભારતે અહિંસક તેમની વિચારણા સાંકડી નથી. સાથે જ સ્વધર્મ વિશેની જીવનમાંથી સમાજરચના સિદ્ધ કરવી હશે તો હજુ પણ આ વ્રતોનું પાલન ઊગેલી સમજણ છે. ભારતીય જીવનમાં જે મૂલ્ય કે તત્ત્વની અનિવાર્ય બની રહેવાનું. સ્થાપના જરૂરી હતી તેની સ્પષ્ટતા કરવા તેઓ ઈચ્છતા હતા. વ્રતોને ગાંધીજી આત્માનો ધર્મ ગણાવે છે. અજ્ઞાન કે બીજી
સી, ૪૦૩, સુરેલ એપાર્ટમેન્ટસ, દેવાશિષ પાર્ક સામે કારણે આત્માને એનું ભાન નથી રહેતું, એટલે એના પાલન સારુ જજીસ બંગલા રોડ, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૧૫ વ્રત લેવાની જરૂર પડે છે. અને વ્રતના પાલન માટેના નિશ્ચય ઉપર
મો. ૯૮૨૪૦ ૪૨૪૫૩ ખૂબ ભાર મૂકે છે.
Email : mansukhsalla@gmail.com
પ્રેમળ જ્યોતિ
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન-પંથ ઉજાળ દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન સંસાર, માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ.
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજચ દૂર નજર છો ન જાય, દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય....
કર્દમભૂમિ કળણભરેલી ને ગિરિવર કેરી કરાડ, ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ
મને પહોંચાડશે નિજ દ્વાર.
રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ, દિવ્યગણોનાં વંદન મનોહર મારે હૃદયે વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતાં ક્ષણ વાર.
સંકલન - ગાંધી ગંગા
ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
(સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૮૫