________________
આત્મજ્ઞાનની જે અવદશા થઈ છે તે તરફ નિર્દેશ કરતાં તેઓ કહે કરવાનું બાજુ પર મૂકીને તેમણે ધર્મ અને આધ્યાત્મિક મૂલ્યોનો છે. “આધુનિક કેળવણીનું વલણ આત્માને ભૂલવવાનું હોવાથી સામાજિક વ્યવહારમાં વિનિયોગ શક્ય બનાવવાની શક્યતાઓનો આપણને આત્મબળની વાત નીરસ લાગે છે. અને રોજ ચૂરા થઈ વિચાર કર્યો છે. આ દૃષ્ટિએ ગાંધીજીના શિક્ષણ ચિન્તનનું પાયાનું જતાં શરીર બળ ઉપર જ નજર ઠરે છે.'' તેથી વિદ્યાર્થીઓ મૂલ્ય “એકતા” છે. વ્યક્તિ અને તેના સમાજની વચ્ચે “એકતા' આત્મજ્ઞાનની વાત ન સમજે, જે વસ્તુ ખરી છે, શાશ્વત છે, તે ન જાળવવાનું કામ શિક્ષણનું છે. આવી એકતાને તોડનારું શિક્ષણ સમજાય અને જે ક્ષણિક છે તે વ્યવહારુ ગણાય તેને તેઓ દીનતાસૂચક વિનાશક છે એમ ગાંધીજી માને છે. ભારતનાં મા-બાપો નાનપણથી આશ્ચર્ય ગણે છે. આ આત્મજ્ઞાનની વિભાવનાને શિક્ષણમાં સિદ્ધ પોતાનાં બાળકોને અંગ્રેજી બોલતા કરી મૂકે છે; તેથી એ બાળકો કરવા માટે તેઓ વિદ્યાર્થી માટેના પ્રાચીન બ્રહ્મચારી' શબ્દનું દેશના ધાર્મિક અને સામાજિક વારસાથી વંચિત રહે છે તેથી તેઓ અનુસંધાન સાધે છે, કારણ કે બ્રહ્મચારીના સઘળા અભ્યાસ અને દેશની અને જગતની સેવા કરવા ઓછા લાયક બને છે એ તેમની તેની પ્રવૃત્તિઓનો ઉદેશ બ્રહ્મની ખોજ છે. સાદાઈ અને આત્મસંયમના દૃઢ માન્યતા છે. “એકતા' સ્થાપિત કરનારું તત્ત્વ તેમની દૃષ્ટિએ મજબૂત પાયા પર તે પોતાના જીવનનું ચણતર કરે છે. તેઓ કહે ‘વ્યક્તિ છે. ગાંધીજીના ચિન્તનમાં વ્યક્તિ કેવળ નાગરિક, અધ્યતા છે તેમ આપણી ભાષાઓમાં વિદ્યાર્થી શબ્દનો એક સુંદર પર્યાયવાચી કે સમાજની સભ્ય નથી, પણ તત્ત્વતઃ મૂલ્ય છે. ગાંધીજીની મૂલ્યમીમાંસા શબ્દ છે – ‘બ્રહ્મચારી' એનો અર્થ છે : ઈશ્વરને શોધનાર-ઈશ્વરની હકીકતમાં વ્યક્તિનિષ્ઠ છે. સામાજિક સંરચનામાં વ્યક્તિના નિકટમાં ઓછામાં ઓછા સમયમાં પહોંચાડે એવી રીતનું આચરણ વ્યક્તિત્વનો પાયો સચવાઈ ન રહે, તેની જો માવજત ન થાય તો રાખનાર, આ રીતે ગાંધીજીની દષ્ટિએ આત્મજ્ઞાન કેળવણી તેમજ તે સમાજરચના અહિંસા પર આધારિત છે એમ ન કહેવાય. તેથી જીવન ઉભયનું ચરમ લક્ષ છે. આત્મજ્ઞાનની કેળવણીના પ્રયોગ ગાંધીજીના મતે ‘સાચી કેળવણી તો એ કહેવાય જે બાળકની વિશે તેઓ લખે છે : “આત્માની કેળવણી એક નોખો જ વિભાગ આધ્યાત્મિક, બૌદ્ધિક અને શારીરિક શક્તિઓને બહાર આણે ને છે એમ મેં ટૉલ્સટૉય આશ્રમમાં બાળકોને શીખવવા માંડ્યું તેની ખીલવે.' 'આના સંદર્ભમાં કેળવણીનો કોઈ પણ કાર્યક્રમ વ્યક્તિના પૂર્વે જ જોઈ લીધુ હતું. આત્માનો વિકાસ કરવો એટલે ચારિત્ર્ય વ્યક્તિત્વની આ શક્તિઓ પૈકી કોઈ એકાદ શક્તિને વધુ મહત્વ ઘવું, ઈશ્વરનું જ્ઞાન મેળવવું, આત્મજ્ઞાન મેળવવું આ જ્ઞાન મેળવવામાં આપે અને બાકીનાની અવગણના કરે તો તે કેળવણીના મૂળભૂતબાળકોને મદદ ઘણી જોઈએ ને તેના વિનાનું બીજું જ્ઞાન વ્યર્થ છે; સિદ્ધાંતોનો દ્રોહ કરે છે એમ કહેવાય. કેળવણીના ઈતિહાસમાં હાનિકારક પણ હોય એમ હું માનતો.'' આના પરિણામે આત્મજ્ઞાન કેળવણીએ વ્યક્તિની કોઈ એકાદ બાજુને મહત્ત્વ આપ્યું અને જેવી બાબતને જીવનના ચોથા આશ્રમ (વાનપ્રસ્થ) સુધી મુલતવી અન્યની અવગણના કરી તેમાં જે કેળવણીનાં દૂષણો પાંગર્યા છે. રાખનાર આત્મજ્ઞાન નથી પામતા પણ બૂઢાપો અને બીજું પણ એટલે એક બાજુ વ્યક્તિની કેળવણી એકાંગી રહે ને બીજી બાજુ દયાજનક બચપણ પામી, પૃથ્વી પર બોજા રૂપે જીવે છે. આમ, સામાજિક રચનાને મઠારવાના પ્રયત્નો કરવા આ બે બાબતોમાં ગાંધીજીની જ્ઞાનમીમાંસા તેમની તત્ત્વમીમાંસા પર આધારિત છે, ગાંધીજી માનતા નથી. વ્યક્તિનું શિક્ષણ જો પૂરેપૂરું થઈ શકે તો કારણ કે ઈશ્વર એક છે, મનુષ્ય-મનુષ્ય વચ્ચેની એકતાનું સૂત્ર તેનું પછી સામાજિક રચનાની ગાંધીજીને ચિંતા નથી. આમ, ગાંધીજીના મનુષ્યત્વ-ઈશ્વરત્વ છે. તેથી જ્ઞાન પણ અખંડ છે – એકાત્મ સ્વરૂપ ચિન્તનમાં વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર જેવી કોઈ અલગ સત્તા (entity) છે. જીવનની એકતાની પ્રતીતિમાંથી જ જ્ઞાનની અખંડતાની પ્રતીતિ નથી; પણ કોઈ એક (ખાસ કરીને વ્યક્તિ)માં જ અન્ય બેનો સંભવી શકે, એટલે કે જીવન જ જ્ઞાનનો સ્રોત છે; અને જીવન તિરોભાવ થઈ જાય છે. ગાંધીજીએ જે એકતાની વાત કરી છે, તે પોતે જ હોય છે.
આ છે. માનવમાત્ર અને જીવમાત્રની એકતા વિશે ગાંધીજીને ઊંડી મૂલ્યમીમાંસા :
શ્રદ્ધા છે, તેમની દષ્ટિએ એક માણસની આધ્યાત્મિકતાથી જગત મહાત્માજીએ પોતાનાં લખાણોમાં મૂલ્યોનું મૂલ્યમીમાંસાત્મક લાભાન્વિત થાય છે, અને એક માણસના પતનમાં જગતનું એટલા નિરૂપણ કર્યું નથી, તેથી તેમની મૂલ્યમીમાંસા તારવવાનું ઘણું પ્રમાણમાં પતન થાય છે. વ્યક્તિના મૂલ્યમાં જ મહાત્માજીના કઠિન છે આમ છતાંય એમણે જીવન અને કેળવણી' ના આદર્શોની ચિત્તનનું અહિંસાનું મૂલ્ય સૂચિત છે. અહિંસા એટલે પ્રેમ. અહિંસાના જે વાત કરી છે, આદર્શો પર જે ભાર મૂક્યો છે તે તત્ત્વતઃ મૂલ્યની ભારતીય મૂલ્યને પ્રેમના સામાજિક સ્તરે પિછાણવાનું મહાત્માજી જ છણાવટ કરનાર છે.
ટૉલ્સટૉય પાસેથી શીખ્યા હોવાનો એમણે પોતે એકરાર કર્યો છે. મૂલ્યોની બાબતમાં ગાંધીજીની વિશેષતા એ દેખાય છે કે, ગાંધીજીને મન અહિંસા અને પ્રેમ એક જ વસ્તુ છે. તેમના મતે તેમણે ભારતીય સમાજનાં ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોનો વિધાયક સ્વરૂપમાં અહિંસા એટલે વિશાળ પ્રેમ, વધુમાં વધુ ઉદારતા. સામાજિક સ્તરે અનુવાદ કરીને તેને સામાજિક મૂલ્યોનું સ્વરૂપ અહિંસાના ઉપાસકે પોતાના દુમન પર પણ પ્રેમ રાખવો જ આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે સામાજિક મૂલ્યોનું સર્જન રહ્યો. સક્રિય અહિંસામાં સત્ય અને નિર્ભયતાનો અવશ્ય સમાવેશ
(૫૬) સત્ય-અહિંસા-અપરિગ્રહ)
પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮)