Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 63
________________ કારણે દૂર કરવાનો અને હિંદીઓની સામે એમના પોતાના દોષોની બીજી તરફ નવજીવન અંગે પણ એવી જ સ્પષ્ટતા છે કે રજૂઆત કરવાનો કે જેથી તેઓ અધિકારોની પ્રાપ્તિના આગ્રહ ક્યાંય વગર વિચાર્યું વાક્ય નહીં હોય. સાથે એમના કર્તવ્યપંથને સંભાળે' (ઈન્ડિયન ઓપીનિયન, ૨૪- સત્યને સિધ્ધાંતોથી સિદ્ધ કરે છે, લંબાણપૂર્વક તર્ક સિધ્ધ કરે ૧૨-૧૯૦૪, સંપૂર્ણ ગાંધી વાડ્મય ખંડ-૪ પૃ. ૩૪૫) છે, સત્યને વિનયથી રજૂ કરવાની રીતિ તેઓ આપે છે. અહીં ગાંધીજીએ વાચકો સાથેના સંવાદ અર્થે પત્રસેતુ સાધ્યો. જાહેરખબરની પોકળતા વિશે પણ સ્પષ્ટ છે કે એની બીભસ્તતા અને પરિણામે વાચકો સાથે મીઠા સંબંધો બાંધ્યા. પત્રકારત્વ એ એમને સ્વીકાર્ય નથી. છાપુ એના લવાજમથી ચાલે તેવું માનતા. એમનો વ્યવસાય નહીં પરંતુ પણ જનસેવા માટેનું એક સાધન ગાંધીજી એક એવા પત્રકાર હતાં, જેઓ દેશમાં જાગૃતિ પોતાના બન્યું હતું, તેમને માટે અને વર્તમાનપત્રો માટેનો એમનો વિચાર વૃત્તપત્ર દ્વારા લાવે છે. પણ એટલો જ સ્પષ્ટ હતો કે વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવા એમના પત્રોમાં રાજકીય, ધાર્મિક, સામાજિક, આર્થિક વગેરે જોઈએ. તેમણે આત્મકથામાં નોંધ્યું છે કે, વર્તમાનપત્રો એ ભારે વિષયો રહેતા ‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા' બંધ થયા બાદ શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે અનુક્રમે “હરિજન બંધુ' અને 'હરિજન' નામે ચાલુ રહ્યાં. છે ને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ઘોધ નાશ કરે એક પત્રકારત્વ તરીકે તેમણે માત્ર માહિતી આપવાની ભૂમિકાછે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી માંથી બહાર નીકળી વાચકોના પ્રશ્નોમાં રસ લીધો છે, વાચકોને નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે' (આત્મકથા- સામાજિક જીવન સાથે જોડી, એ અંગેની જવાબદારીનું ભાન ૨૬૧). કરાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે, એ સમય એવો હતો વર્તમાનપત્રને જ્યારે લોકશિક્ષણ અને લોકજાગૃતિનું મહત્વનું જ્યારે વધુમાં વધુ લોકો રાષ્ટ્ર અને સમાજના પ્રશ્નો સાથે પોતાને કાર્ય સોપ્યું એટલે તેમની જવાબદારી પણ વધી. એક તરફ કરકસરનો જોડતા ગયા અને એ અંગે કાર્ય કરતાં ગયા. ગાંધીજીના પત્રકારત્વનો પ્રયોગ અને બીજી તરફ જરાય પોકળ ન રહે તેની તકેદારી સાથે એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે તેમણે પ્રજાને અંગત વર્તુળમાંથી ભાષા જાગૃતિ તો ખરી જ. વાચકને સમજાય તેવું પણ સચોટ અને બહાર કાઢી સામાજિક જાગૃતિ ભણી કાર્યરત કર્યા. બૌદ્ધિકવર્ગને અપીલ કરે તેવું તાર્કિક, આ બંનેની વચ્ચે તેમને બીજી બાબત એ પણ નજરે ચડે છે કે જે કાર્ય કે સિધ્ધાંતમાં સમતોલન જાળવ્યું. શરૂઆતમાં “અમે' સર્વનામનો પ્રયોગ કરતાં તેમને શ્રધ્ધા બેસતી, તેના ઉદાહરણ આપી પોતાની વાતને લંબાણથી જે હિન્દમાં આવીને એકવચનમાં પરાવર્તિત થયો. ગાંધીજીની તાર્કિકતાપૂર્વક રજૂ કરતાં. ત્રીજી બાબત એ કે તેઓ વ્યક્તિના કેટલીક શૈલી અહીં ઊભરાઈ આવે છે તો એ કે તેઓ હંમેશા ચરિત્રને તેની અનુરૂપતા પ્રમાણે ચરિત્રાત્મક કરી મૂકી આપતાં ઉદાહરણ આપીને વાતો કરતા. કોઈ જીવનપુરુષનું ઉદાહરણ અનેક નાના-મોટા સેવકોના મૃત્યુ સમયે ગાંધીજીએ પ્રાસંગિક આપતાં કે વાચકને સંબોધતા. હંમેશા મનુષ્યના આત્માને જાગૃત નોંધો લખી હતી. કરવાની વૃત્તિ તેમના લખાણમાં રહેતી. ' શબ્દ અને અર્થના ઉપયોગ વિશેની તેમની સમજ ઊંડી હતી. રિપોર્ટિંગ બાબતે ગાંધીજીની ચીવટ ગજબની હતી. તેઓ વાંચનારને સમજાય એ માટે સરળ શબ્દોનો પ્રયોગ કરતા, અને માનતા કે રિપોર્ટ તો એવા થાય કે એક દિવસના રિપોર્ટને બીજા વાચકને કહેતા કે જેમને શબ્દનો અર્થ ન સમજાય, તેમને બીજા દિવસ સાથે સંબંધ અને બીજાને ત્રીજા સાથે સંબંધ હોય અને બધા પાસેથી સમજી લેવો. તેઓ કહે છે કે ગુજરાતી ભાષા પારસી, વાંચી જઈએ તે એમાંથી આખો ઈતિહાસ નીકળી આવે. હિંદુ અને મુસલમાન ત્રણેય વાપરે છે અને ત્રણેય ભાષાને નોખું નવજીવન પહેલાં ‘યંગ ઈન્ડિયા’માં લખતાં અને એકવાર સ્વરૂપ આપ્યું છે. પણ આપણે એટલી અતડાઈથી વર્તીએ છીએ કે ‘યંગ ઈન્ડિયા'ની લંબાણથી ચર્ચા કરતાં તેમણે લખ્યું કે ‘યંગ ત્રણે એકબીજાની ભાષાથી પરિચિત રહેતા નથી. ભાગ્યે જ એ ઈન્ડિયા'માં વિષયની વિવિધતા નહીં આવે તેથી તે ઊતરતું નથી લોકો, એકબીજાના લખેલાં પુસ્તકો વાંચે છે. દેખાવાનું પણ, વિષયોની પસંદગીમાં મૌલિકતા નહીં હોય, હકીકતોની ગાંધીજીએ ‘હરિજન'ને પોતાનું પ્રચાર પત્ર બતાવ્યું હતું. ચોકસાઈ નહીં હોય અને વિવેચનમાં બળ નહીં હોય તો એ જરૂર સરકાર દ્વારા આના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને એ શુદ્ર લેખાશે. ચોક્કસ મૌલિક અને સામાÁવાળા થવા માટે તમારે દ્વારા અહિંસા અને સત્યના પાઠ શીખવતા, ૮-૮-૪૨માં પ્રતિબંધ ઊંડા અભ્યાસી બનવું પડશે. વિષયને પામવાથીજ ‘યંગ ઈન્ડિયા'ના મૂક્યા પછી ૧૯૪૬માં ફરી શરૂ થાય છે, આ બંને ભાષામાં પાનાં જીવંત બનાવી શકાશે. ૭-૪-૧૯૧૯ના રોજ “સત્યાગ્રહ’ નીકળતું હતું. દેશના અનેક સવાલો, હિંદુ-મુસલમાન માટેની નામનું વર્તમાનપત્ર આરંભાય છે. જેનો ઉદ્દેશ્ય સત્યાગ્રહના સિધ્ધાંતને એકતા માટે એમણે તનતોડ મહેનત કરી હતી. અનુસરીને કાયદાને રદ કરવા. ૨૦મી સદીના આરંભમાં આપણે જોઈ શકીએ છીએ કે મોટા ઑકટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૬ ૩

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212