________________
ઉત્તમ શિક્ષણ થઈ પડયું.'
ગાંધીજીનો ચીવટ, નિયમિતતા, શિસ્તતાનો સ્વભાવ આ કાર્યને એકદમ અનુકુળ હતો. તેઓનો સતત પ્રવાસ હોવાં છતાં વૃત્તપત્ર મોડું ન પડે તેની કાળજી તેઓ લેતાં. વેળાસર લખાણ અચૂક મોકલાવતા, પોતે જે દરેક વૃત્તપત્રોની મર્યાદા બાંધી હતી, તે અનુસાર જ કાર્ય કરતાં જેમ કે હરિજન પત્રો માટે તેમને સ્પષ્ટ કર્યું હતું કે આ પત્રો હરિજનકાર્યને જ વળગી રહેશે અને રાજકારણને બાકાત રાખશે, અને એમણે એ ધારાને અનુસરીને હરિજન પત્રોમાં કોંગ્રેસના અધિવેશનનો ઉલ્લેખ કે પોતે રાજકારણથી છૂટા થયા એ
ઉલ્લેખો આવ્યા ન હોતા.
એ સમયે છાપાનો ફેલાવો ખૂબ જ બહોળો હતો. તે વખતે હરિજન અંગ્રેજી, હિંદી, ઉર્દૂ, તામિલ, તેલુગુ, ઉડિયા, મરાઠી, ગુજરાતી, કાનડી, બંગાળી, આસામી, સિંધી, મલિયાલમ વગેરે ભાષામાં પ્રગટ થતું હતું. છાપામાં જાહેરખબર લેવાના પણ તેઓ વિરોધ હતા જાહેરખબર દ્વારા કોઈને ખુશ કરવાની નીતિ તેમને ફાવતી નહીં. આત્મકથામાં પણ એ અંગે નોંધ્યું છે કે, 'આ છાપાંઓમાં જાહેરખબરો ન લેવાનો મારો આગ્રહ અસલથી જ હતો તેથી કર્યો ગેરલાભ થયો નથી એવી મારી માન્યતા છે, અને છાપાની વિચારસ્વતંત્રતા જાળવવામાં એ પ્રથાએ બહુ મદદ કરી
છે.'
વૃત્તપત્રોનું સ્વાતંત્ર્ય અને વૈચારિક સ્વાતંત્ર્ય કોઈ ભૌતિક સત્તા છીનવી લે એ, સ્વાભાવિક રીતે જ ગાંધીજીને સ્વીકાર્યું ન હોય પણ આ વાત આજના સમયને પણ એટલી જ લાગુ પડે છે. કોઈના
વાર્ષિક બુ ૩-૮-૧,
પુસ્તક ૧.
...
ભખારી કૉલ
તો.
પબનો માતા, નડીયાદ અને બારેજડી ડે, રીંછની વતનું રહસ, સ્વદેશી ચળવળ, દુઃખી પળખ, તુર્કી, હિન્દ
પાને બા તીરે.
વિચાર રત્ના.
ઑક્ટોબર- ૨૦૧૮
મધ્યસ્થી કે પ્રતિનિધિ થઈને બોલવું અને લોકોને વિરુધ્ધ જવાની ફરજ પડે એવા આર્થિક પરાવલંબનો એમને કદી સ્વીકાર્યા નહી.
નવજીવન.
તંત્રીઃ મોહનદાસ કરમચંદ ગાંધી,
અમદાવાદ રાષવાર તા. ૭ મી સપ્ટેમ્બર ૧૯૧૯ મહત્વના વિષયો.
ધ્વન
વિષય
સીમીત ન ક નાસીર પી. ... ર. વિસરાય મામ
અન
સર્જન કર ર. શું ભાસકર બાપુભાઇ ધ્રુમોના એક ગભીર પ્રસંગ આ પ્રકારનો છેઃ હંમેસ દા-સવાડી એક વાર્તાકાર મારી કારેલીની “ ગાય” નામે વાર્તાપત્નીઓ પ્રકારોને નવપાવતા જાનાલાલ દલપતરામ નામની એક ઉભરાય પની ઓ કેવળ મેજશાકમાં નિયમ રહેમાસ બિન ધર્મ પર ત્યિાદિ ગાર વિષયો ઉપર વાતા નારી અને રિર્વમુખ હતી. તેની આગળ વાર્તાના નામ, થીકરે છે, તેનું સ્થિમ એ હંમેસના મન દૂર થતું વર્ણવતાં
વાર્તાકાર લખે છે:
ગાંધીજીએ અંદાજે ચાલીસેક વર્ષ સુધી છાપામાં લખ્યું, સંચાલન કર્યું. અને તે મોટેભાગે સાપ્તાહિક હતા. ૧૯૦૩ના જૂનની ૪ થી તારીખે તેમણે ‘ઈન્ડીયન ઓપીનિયન'નો આરંભ કર્યો. જેમાં વિદેશમાં હિંદીઓની પડતી હાડમારી અને તેમના વિશે પ્રવર્તતી ગેરસમજો વિશે લખ્યું હતું. દાદાભાઈ નવરોજી લંડનમાં ‘ઈન્ડિયા’ નામનું છાપું ચલાવતાં હતા. તેનાં ખબરપત્રી તરીકે ગાંધીજીએ કાર્ય કર્યું હતું. ભારત આવીને ૧૯૧૯માં ‘સત્યાગ્રહી'નો આરંભ
કર્યો. ઉપરાંત ‘બોમ્બે ક્રોનિકલ’ના તંત્રી હોર્નિમેનને દેશપાર કરવામાં
આવ્યા એટલે એનું સંપાદન તેમણે સંભાળ્યું, જે પછીથી બંધ કર્યું. જમનાદાસ દ્વારકાદાસ યંગ ઈન્ડિયા' ચલાવતાં હતા. જે સત્યાગ્ર માટે ગાંધીજીને સોપાયું હતું.
ઈન્દુલાલનું. નવવન અને સત્ય' જે માસિક હતું, જેને અઠવાડિક તરીકે ‘નવજીવન' નામે ૧૯૧૯માં શરૂ કરાયું હતું. હરિજન ‘૧૯૩૩ના ફેબ્રુઆરીમાં શરૂ થયું જેના સંપાદક શ્રી આર. વી. શાસ્ત્રી હતા. ત્યારબાદ એમણે એને સંભાળ્યું હતું.
જીવનના ૩૫ થી ૪૦ વર્ષ પત્રકારત્વમાં ગાળ્યા એ ગાંધીજનું મોટાભાગનું લખાણ, વૈચારિક પડઘો, વ્યક્તિત્વ આ મળે છે. જે આજના સમયના પત્રકારત્વને બહુ યોગ્ય દિશાસૂચન કરી આપે છે. non Mobile : +91 9821533702 sejalshah702@gmail.com
છુટા નાલો એક નાનો
પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
અંક ૧
ડગેસ દવા-સારવાઝી બેચેન થઈ આસનમાં સળવળવા ભાગી; આર્થિનના અવાજમાં હૈયો કાત લ્યુકાર હતા કે તે ગેસના હૃદયના ઉંડામાં પ્રવેશ પામ્યા તેના મનના માથ
સત્ય-અહિંસા-અપરિગ્રહ
૬ ૫