________________
સવાલ આર્થિક વિકેંદ્રીકરણનો છે. હવે સવાલ બહુ રાષ્ટ્રીય કંપનીઓનું સહુથી વધુ છે. આથી માનવ વચ્ચે સહકાર અને સામંજસ્ય થકી વર્ચસ્વ ઘટાડવાનો છે. હવે સવાલ પર્યાવરણની રક્ષાનો છે. હવે જ સમાજ વ્યવસ્થા ઘડી શકાય. આજના સવાલો માટે આથી સવાલ કટ્ટર બનતી જતી અધિપત્યની ધારાને વિનીત બનાવવાનો ટોલ્સ્ટોય, રસ્કિન, થોરો અને ગાંધીએ જ માનવવાદી વિચારો છે. આમ કરવું હોય તો ગાંધીના સિદ્ધાંતો જ કામ લાગશે. આપ્યા તેના પરથી આધુનિક સમસ્યાઓના ઉકેલો શોધી કાઢવા
પાશ્ચાત્ય ફિલોસોફીને ત્રણ ભાગમાં વહેંચી શકાય! પડે. ગાંધીવાદ એટલે માત્ર ખાદી કે પાયાની કેળવણી જ નહિ, જો માનવસ્વાતંત્ર્યને મહત્ત્વ આપી, હરીફાઈ વધારી પ્રસરતો મૂડીવાદ, ગાંધીના વિચારોને માનવવાદના સંદર્ભે સમજશું તો ૨૧ મી સદીનાં માનવ માનવ વચ્ચેના સંઘર્ષને મહત્ત્વ આપી સમાનતા પ્રસરાવનાર સવાલોના ઉકેલો આપી શકશું. સામ્યવાદ અને માનવ વચ્ચેના સંબંધો સહકાર અને સામંજસ્ય પર રચાય છે તેમ કહેનાર માનવવાદ. હવે માનવ સંબંધોમાં સંઘર્ષનું
૪૪, સાકેત રો હાઉસ, પ્રમાણ ઓછું છે અને હિંસા ઓછી થતા સંઘર્ષ ઓછો થતો જાય
શ્રીનંદનગર-૩ની સામે, છે ત્યારે સંઘર્ષ પર જ સમાજનું માળખું ઘડી ન શકાય તો હરીફાઈ
વેજલપુર, અમદાવાદ -૩૮૦૦૫૧ પર પણ સંપૂર્ણ વ્યવસ્થાનું નિર્માણ ન થઈ શકે. માત્ર સહકાર જ
ફોન નં. ૦૯૮૨૫૦૬૪૭૪૮
‘ઉશનસ્'
ગાંધીનિર્વાણ દિને જે કાળ શા હોળાઈને પથરાયેલા પોતે હતા! તે સમેટાઈ હવે ‘ક્ષણ’! બે મિનિટનું મૌન! જે કાળ કેરો સાંઢ ઇંગેથી ઝહી હાંકી ગયા, તે આટલે વર્ષે હવે ખુદ બે મિનિટનું મૌન! એ કેટલી મોટી હતી ઘટના ઘટી ઇતિહાસમાં,
એ સ્વયં ઇતિહાસ-પાને, બે મિનિટનું મૌન! એ પહાડના જેવું ઊંચું, અંજાણ્યું હોળું પ્રાણી કો, તે સોયના નાકેથી સરકે! બે મિનિટનું મૌન! કાળમાં ભરતી ચઢી કેવી હતી, ત્યારે અહો! તે ઓટમાં ઓટાઈ થૈ લ્યો, બે મિનિટનું મૌન! તે ત્રીસમી આજે હતી, અગ્યાર વાગ્યાનો સમય ક્યારે ગયો વીતી, ન યાદે, બે મિનિટુમું મૌન!
તે પછી તો કાળમોજાં કેટલાં ઉપરા પરી બે મિનિટ ગુજર્યા ઉપર લ્યો, બે મિનિટનું મૌન!
સંકલન - ગાંધી ગંગા
સત્ય-અહિંસા- અપરિગ્રહ
પ્રબદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક (ઑક્ટોબર- ૨૦૧૮