________________
અને ધાર્મિક ખરી વૃત્તિ કવચિત નજરે પડે છે. પારકી થાળીમાં - લાડુ હોટ લાગે છે, અને તેથી આભાસને અધિક માની મૂળ વસ્તુને
ગુમાવે છે. આર્ય ધર્મનાં એવાં ઉંડાં મૂળ છે કે યથા રાજા તથા છે પ્રજા એ પાઠ ભણવામાં તે આવે છે ખરે, પણ જ્યાં ભજવવામાં આવે છે ત્યાં વેશ કળાઈ જાય છે, અને અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ થઈ છાણના લપટાયા વિષ્ટામાં પડતા દેખાય છે. રંગ છે જમાના માં હું તને કે જેમ જને ભણતા જાય છે તેમ ભાન ભૂલતા જાય છે, છે અને અલ્પ સુખના હેતુથી, મિથ્યા અભિમાનથી ગધેડે ચડીને છે પણ પ્રસિદ્ધ થવા માટે અગર ગમે તે હેતુથી વિશેષ લાભપ્રદ કે વસ્તુને તજતાં ને શરમાઈ છન્દતાથી છૂટને લાભ લેતાં છે ફૂલાઈ, સૂર્ય સામે ધૂળ નાખી, બડાઈ મારતા કેળવણુને ભૂલવણી કે ગણવી પોતાની વિચાર મૂઢતા અને અર્ધગતિ દર્શાવે છે ! આવી છેવ્યક્તિઓના પોકળાનો લાભ લઈ વિદેશીઓ ધર્મભ્રષ્ટ કરવા પ્રયાસ ન કરવામાં કાચું રાખે શેના ? અનેક પ્રસંગમાં ઉંધા અવળા આક્ષેપ છું સાંભળતાં ઘણો વખત થયાં સ્વાનુભવને પ્રગટ કરી જનસમાજને છે રેયત્કિંચિત્ લાભ થાય તે સારૂ, એવી ભાવના થયા કરતી હતી છે તેને પરિણામે આ પ્રયાસ આભારી છે. નૂતન પંથીઓ, માર્ગીઓ, સમાજીઓ, મીશનરીઓ આદિ આતર અને બહારના મહાશત્રુ
એના ત્રાસમાંથી સનાતન ધર્માવલમ્બી પ્રજા મુક્ત રહે માટે, છે ભારતના સનાતન ધર્મના નેતાઓએ, પુરાણોની મહત્તા, દેવોના છું સ્વરૂપોનું રહસ્ય, આચારની આવશ્યકતાનું સકારણ સ્પષ્ટીકરણ તથા
વિચારની શ્રેણુ વગેરેની સમજ આપનારા લેખો પ્રસિદ્ધ કરવા છે જોઈએ, અને અજ્ઞાનિ મનુષ્યને સ્વધર્મપરાયણ રહેવામાં અનુકુળતા દર કરી આપવી જોઈએ. વ્યવહારમાં જેમ ગુપ્ત બાબત અમૂક વ્યક્તિ
એને અમૂક પ્રસંગે જ દર્શાવી શકાય છે તેમ પરમાર્થમાં ગુપ્ત
Widoio.
VOUDUINO101001ONONOWOWO170271001001
iaciA BIRORRORER RAUNDRERvassa
S
w
tana
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com