Book Title: Murti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Author(s): Gulabrai Kalyanrai Hathi
Publisher: Gulabrai Kalyanrai Hathi

View full book text
Previous | Next

Page 12
________________ RSS etc s૮૮ ૮૮૪૮ ૮૮૮૩૮૩૮S- csc sc sc sc ssc sc sc sc sc SUNNO Distrisciitiscivoverai Narciso dicendi 3 તલg. ઉપોદઘાત. सर्गस्थिति प्रलय हेतुमचिन्त्यशक्ति । विश्वेश्वरं विदित विश्व मनन्त मूर्तिम् । निमुक्त बन्धन मपार सुखाम्बुराशिं । श्रीवल्लभं विमल बोध घनं नमामि ॥ ઈશ્વરના નિશ્વાસરૂપ, સાક્ષાત નારાયણ સ્વરૂપ, અપાય હું વેદના મહાવાકયેગમ બોધને સાક્ષાત્કાર કરવામાં અશક્ત બુદ્ધિને, હું નિરૂપમ અલૈકિક તત્વ સંપાદન કરી આપવામાં અસાધારણ સાધન પુરાણો છે. કુવામાં હોય તે અવેડામાં આવે એ ન્યાયે વ્યાસ ભગવાન કે જેની વિશાળ બુદ્ધિ વર્ણવવામાં આવે છે, તેણે વેદના સારરૂપ ઉપનિષદના સિદ્ધાંતને સૂત્રરૂપે દર્શાવ્યાં છે, તેણે જ અખિલ વેદના રહસ્યને ૧૮ પુરાણદ્વારા પ્રગટ કર્યું છે, તથ મહા ભારતના ૧૮ પર્વોમાં ૧૮ અધ્યાયની ગીતારૂપ અદ્વૈત અમૃત છિદ્વારા છે આર્યાવર્તના નિર્મળ અંત:કરણને ઉત્કૃષ્ટ કાટીએ પહોંચાડવા પરમ છે હિતકર સાધનો સુલભ કરી સર્વ પ્રાણીઓ ઉપર પરમ ઉપકાર છે છે કર્યો છે. કમળો હોય તે પીળું દેખે એ ન્યાયે પિતાની દૃષ્ટિના 3 –બુદ્ધિના દેષને લીધે પુરાણોને પોપલીલા, ગપગોળા માનનારા હું મનુષ્યરૂપ પશુઓ પરમ દયાને પાત્ર છે. પરમ હિતકર્તા પ્રભુ તેમને એ સદ્બુદ્ધિ અપે. જમાને બહિર્રવૃત્તિને મુખ્ય ગણું રાજતંત્રને પણ પરાણે સ્વીકારે છે, પણ ધર્મતત્વ એવું ન ધણીતું થયેલું દિસે છે કે મનુષ્યોને અદષ્ટ તત્વને ભયજ નથી. શ્રદ્ધા, આસ્તિકય BOSOBOWODWORD10107710001010010cious 700distuisisco SS1001001000 kioski dostic cost Asso 31:368 vsco seases. To 57 sc sc ssc SS S SS S S S Sod Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 164