________________
RSS
etc s૮૮ ૮૮૪૮ ૮૮૮૩૮૩૮S- csc sc sc sc ssc sc sc sc sc
SUNNO Distrisciitiscivoverai Narciso dicendi
3 તલg.
ઉપોદઘાત. सर्गस्थिति प्रलय हेतुमचिन्त्यशक्ति । विश्वेश्वरं विदित विश्व मनन्त मूर्तिम् । निमुक्त बन्धन मपार सुखाम्बुराशिं ।
श्रीवल्लभं विमल बोध घनं नमामि ॥
ઈશ્વરના નિશ્વાસરૂપ, સાક્ષાત નારાયણ સ્વરૂપ, અપાય હું વેદના મહાવાકયેગમ બોધને સાક્ષાત્કાર કરવામાં અશક્ત બુદ્ધિને, હું નિરૂપમ અલૈકિક તત્વ સંપાદન કરી આપવામાં અસાધારણ સાધન પુરાણો છે. કુવામાં હોય તે અવેડામાં આવે એ ન્યાયે વ્યાસ ભગવાન કે જેની વિશાળ બુદ્ધિ વર્ણવવામાં આવે છે, તેણે વેદના સારરૂપ ઉપનિષદના સિદ્ધાંતને સૂત્રરૂપે દર્શાવ્યાં છે, તેણે જ અખિલ વેદના રહસ્યને ૧૮ પુરાણદ્વારા પ્રગટ કર્યું છે, તથ મહા
ભારતના ૧૮ પર્વોમાં ૧૮ અધ્યાયની ગીતારૂપ અદ્વૈત અમૃત છિદ્વારા છે આર્યાવર્તના નિર્મળ અંત:કરણને ઉત્કૃષ્ટ કાટીએ પહોંચાડવા પરમ છે હિતકર સાધનો સુલભ કરી સર્વ પ્રાણીઓ ઉપર પરમ ઉપકાર છે છે કર્યો છે. કમળો હોય તે પીળું દેખે એ ન્યાયે પિતાની દૃષ્ટિના 3 –બુદ્ધિના દેષને લીધે પુરાણોને પોપલીલા, ગપગોળા માનનારા હું મનુષ્યરૂપ પશુઓ પરમ દયાને પાત્ર છે. પરમ હિતકર્તા પ્રભુ તેમને એ સદ્બુદ્ધિ અપે. જમાને બહિર્રવૃત્તિને મુખ્ય ગણું રાજતંત્રને પણ પરાણે સ્વીકારે છે, પણ ધર્મતત્વ એવું ન ધણીતું થયેલું દિસે છે કે મનુષ્યોને અદષ્ટ તત્વને ભયજ નથી. શ્રદ્ધા, આસ્તિકય
BOSOBOWODWORD10107710001010010cious 700distuisisco SS1001001000
kioski dostic cost Asso 31:368 vsco seases. To 57
sc sc ssc SS S SS S S S
Sod
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com