________________
૧૨
પૂજ્યપાદ, માદા તરણતારણહાર, સ્વ. ગુરુમાતાજી પાસેધી જાણવા, સાંભળવા કે વાચવા દ્વારા પદાથો સન્યા છે તેને આ માળપાથીના એ ભાગમાં ટપકાવ્યા છે. છતાં મારી કાઇ સમજફેર થઇ હાય અને અપદ્યા લખાયા હાય તા મને તેનું ધ્યાન દોરવામાં આવે તેવી સહુને – તે અપદાર્થના નિરુપણુની ક્ષમાયાચના સાથે – વિનંતિ છે. ક્રાઈની પણ વ્યક્તિગત ટીકા કરવાના મા લેશમાત્ર આશય નથી, તેથી તેવું આરાપણુ કાઈ વાંચક ન કરી લે તેવી વિનંતી કરૂ છું.
હું અને મારા જેવા સહુ – આપણે બધા આ બાળપેાથીનું મનન કરીએ અને જીવનની પ્રમામ્રજનિત શિથિ લતાએ અને ત્રુટિને દેવગુરુની કૃપા પામીને સર દૂર કરીએ એ જ એકની એક ભાવના છે.
બાકી તા આપણા પુરુષા ની આપણુ જીવન ઉન્નત સુજ્ઞ ભગવંતની જેમ આપણે પણ પરમાત્માના ચરણા પકડીને એક જ આરઝૂ વ્યક્ત કરવાની છે, તત્ તવાડઘો લિગ્નાડસ્મિ, નાથ ! તારણ.. તાય...
પ્રાન્ત, વર્તમાન દેશ–કાલાનુસાર પણ ખૂમ જ સુન્નુર ચારિત્ર્યધનું આરાધન કરીને સ્વ-પરહિત સાધતાં અહુ માટી સ ંખ્યામાં વિદ્યમાન એવા તમામ શ્રમણેા અને શ્રમણીઓના આંત્મામાં પડેલા વિશુદ્ધ પરમાત્મ ભાવને કેાટિ કોટિ વંદન કરીને વિરમું છું.
•
વિ. સં. ૨૦૩૫, પેા. સુ. ત્રીજ
તા. ૧–૧–’૭૯ ઘાટી [મહારાષ્ટ્ર]
લિ.
ગુરુ પાદપદ્મ રેણુ મુનિ ચન્દ્રશેખરવિજય