________________
મંત્રાપાસના
પ
કાઈ વ્યક્તિ મ`ત્ર ગ્રહણ કરીને તેનુ રટણ, સાધના કરે તે તેથી લાભ થાય ખરો ?”
‘ના,’ રામકૃષ્ણ પરમહંસે જવાબ આપ્ચા : ‘મત્ર તે ત્યારે ફળદાતા થાય છે, જ્યારે તે ચેાગ્ય ગુરુ દ્વારા ચેાગ્ય અધિકારી ગ્રહણ કરીને પછી સાધના કરે.'
એક રાજા પાતાના પ્રધાનમંત્રી પાસે ગયેા. મંત્રી ત્યારે જપ કરતા હતા. જપ પૂરા થયા પછી રાજાએ પૂછ્યું : તમે કયા મંત્રના જપ કરતા હતા?'
"
પ્રધાને કહ્યું : ‘ ગાયત્રી મંત્રના જપ કરતા હતા. મહારાજ !’ રાજાએ કહ્યું : ‘ મને પણ એ મંત્ર શીખવાડા, ’
પ્રધાને કહ્યું 6 : ના, મહારાજ એ મારાથી નહિ અને.' ને ઘેાડા દિવસ પછી રાજાએ એક બ્રાહ્મણ પાસેથી મંત્ર મેળવ્યેા, અને તે મંત્રી સમક્ષ એલી સંભળાવ્યેા. અને પૂછ્યું : ‘હવે એટલું તેા કહેા, કે આ મંત્ર શુદ્ધ છે કે નહિ ? ’
6
પ્રધાને કહ્યું : ગુણ, તેને સ્વભાવ નથી.
પડશે.’
જી, મંત્ર તેા ખરાખર છે, પણ તેમાં તેને
"
રાજાએ કહ્યું : ૮ મંત્રીશ્વર ! તમારે એના ખુલાસા કરવા
· જેવી આજ્ઞા મહારાજ ! ’ પ્રધાને કહ્યું.
એ વખતે એક છેકરા ત્યાં ઊલા હતા. પ્રધાને તેને
મારવા કહ્યું.
પાસે લાન્ચે, અને રાજાના ગાલ પર તમાચે।