________________
ત્રવિદ્યાને પ્રભાવ
૨૯૧
મ્બિરમાં તિખાર શ્રદ્ધા ધરાવનારા થોડા ડોકટરા હતા. એમને તેા જવાબ મળી ગયા; પ્રભુ બધું જ છે. પણ જેમને ઇશ્વરીય તત્ત્વ પર શ્રદ્ધા નહાતી એ ડાકટરા જવાબ મેળવ્યા વિના જ પાછા ફર્યાં.
મહામંત્ર નમસ્કારની શ્રદ્ધાએ ડૉટરાના અવિશ્વાસ પર વિજય મેળવ્યેા. મ ત્રાધિરાજનાં માંગલ્યે ઝિલમિલાતા આમ જીવનદીપ ઝળહળી ઉઠયેા.
નવજીવન પામ્યા પછી લંડનની ડોકટરી ડિગ્રીM. R. C. P. મેળવીને ઝવેરી એક દાડા ભારતમાં પાછા ફર્યાં. જન્મે સ્થાનકવાસી-જૈન ડ. ઝવેરી અત્યારે અમદાવાદમાં રહે છે. પણ એમનુ જીવન એક આદર્શ જીવન છે પ્રભુપૂજા, મહામત્રને જાપ અને અનેકાનેક નિયમે આદિથી જીવતરને એએ ધન્ય અનાવી રહ્યા છે. સ`સાર સ્વીકારના મુદ્દાલેખ સાથે એએ શ્રાવકનુ જીવન જીવીને માએ પાયેલા ધમના ધાવણને અત્યારે ઉજાળી રહ્યા છે.
सर्वेऽपि सुखिनः सन्तु खवे सन्तु निरामया
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् पापमाचरेत्
ઃ શાન્તિઃ શાન્તિ: શાન્તિઃ
-
—શ્રી હેમાંશુ
કલ્યાણ