________________
૯૬
આ પુસ્તકને જીવન સંજીવનીઝ યાને ‘વિચારી રહસ્યઃ એવું નામ ઉચિત રીતે આપવામાં આવ્યુ છે તેમાં વિચાર-શક્તિને ખીલવવાને તથા ઈષ્ટ ધ્યેયને પ્રાપ્ત કરવાના સરળ માર્ગ બતાવવામાં આવ્યેા છે. વિચારાની શક્તિ, સારા-માઠા વિચારેની અસર, દિવ્ય વિચારાના જીવન પર પ્રભાવ વગેરે વિષયાની છણાવટ આ પુસ્તકમાં અસરકારક રીતે કરવામાં આવી છે. દુઃખી, નિરાશ અને પતિત માનવીના જીવનમાં ચૈતન્યમય જીવનરસ ઉત્પન્ન કરે એવુ વિચારરૂપી રસાયણ આ પુસ્તકમાં છે.
—સુ`બઈ સમાચારે
જીવનસંજીવની (વિચાર રહસ્ય)
ભાગ-૧
જન સાધારણ પોતામાં રહેલ અમૂલ્ય વિચાર-શક્તિને કેવી રીતે ખીલવી શકે અને ક્રમશઃ આધ્યાત્મિક વિકાસ કેવી રીતે સાધી શકે તે સરળ શૈલીમાં સમજાવવામાં આવેલ છે. વિચારાને ઉન્માર્ગે જતાં રાકીને, સમાગામી બનાવવાના ઉપાયે તેમજ નરમાંથી નારાયણ - બનવા માગ અસરકારક રીતે આ પુસ્તકમાં આલેખાયેલ છે. આ પુસ્તક ખાસ મનન કરવા જેવું છે,
'
—–જૈન પ્રકાશ
*
જીવન સજીવની
જૈન ધર્મ વિજ્ઞાનમય છે એ દર્શાવનાર આ પુસ્તિકા ભારત વર્ષોના સવ` ગ્રંથામાં પુણ્યપ્રદ અને શાન્તિપ્રદ અભિગમ છે. વિચાર