Book Title: Mantra Vigyan Ane Sadhna Rahasya
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 313
________________ ૯૬ આ પુસ્તકને જીવન સંજીવનીઝ યાને ‘વિચારી રહસ્યઃ એવું નામ ઉચિત રીતે આપવામાં આવ્યુ છે તેમાં વિચાર-શક્તિને ખીલવવાને તથા ઈષ્ટ ધ્યેયને પ્રાપ્ત કરવાના સરળ માર્ગ બતાવવામાં આવ્યેા છે. વિચારાની શક્તિ, સારા-માઠા વિચારેની અસર, દિવ્ય વિચારાના જીવન પર પ્રભાવ વગેરે વિષયાની છણાવટ આ પુસ્તકમાં અસરકારક રીતે કરવામાં આવી છે. દુઃખી, નિરાશ અને પતિત માનવીના જીવનમાં ચૈતન્યમય જીવનરસ ઉત્પન્ન કરે એવુ વિચારરૂપી રસાયણ આ પુસ્તકમાં છે. —સુ`બઈ સમાચારે જીવનસંજીવની (વિચાર રહસ્ય) ભાગ-૧ જન સાધારણ પોતામાં રહેલ અમૂલ્ય વિચાર-શક્તિને કેવી રીતે ખીલવી શકે અને ક્રમશઃ આધ્યાત્મિક વિકાસ કેવી રીતે સાધી શકે તે સરળ શૈલીમાં સમજાવવામાં આવેલ છે. વિચારાને ઉન્માર્ગે જતાં રાકીને, સમાગામી બનાવવાના ઉપાયે તેમજ નરમાંથી નારાયણ - બનવા માગ અસરકારક રીતે આ પુસ્તકમાં આલેખાયેલ છે. આ પુસ્તક ખાસ મનન કરવા જેવું છે, ' —–જૈન પ્રકાશ * જીવન સજીવની જૈન ધર્મ વિજ્ઞાનમય છે એ દર્શાવનાર આ પુસ્તિકા ભારત વર્ષોના સવ` ગ્રંથામાં પુણ્યપ્રદ અને શાન્તિપ્રદ અભિગમ છે. વિચાર

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322