Book Title: Mantra Vigyan Ane Sadhna Rahasya
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 311
________________ ૨૯૪ લેખકે આમાં સ્વાનુભવના ઘણું પ્રસંગે રજૂ કર્યા છે. આ પ્રકાશન દ્વારા લેખકે પ્રકાશકે “આધ્યાત્મ માર્ગના આરાધકો માટે સુંદર વિચારણીય સામગ્રી પૂરી પાડી છે તે માટે લેખક 'મહાશય અભિનંદનના અધિકારી છે. –સ્થાનકવાસી પત્ર વિચાર–શક્તિને અદ્દભુત પ્રભાવ ભાગ. ૧-૨-૩ * પ્રસ્તુત પુસ્તકમાં ચિંતા અને નિરાશાજનક વિચારોની સ્વાથ્ય પર કેવી ખરાબ અસર થાય છે. અને સર્વિચારોથી અને પ્રસન્નતાથી જીવન કેમ આનંદથી ભરી શકાય છે એ સરળ રીતે બતાવ્યું છે. આપણું ભવિષ્ય સુધારવું કે બગાડવું તે આપણું હાથની જ વાત છે તે લેખકે દાખલા-દલીલે સાથે પુસ્તકે માં રજૂ કર્યું છે. લેખકની શૈલી ખૂબ જ સરળ અને સચોટ અને સુંદર છે. – મુંબઈ સમાચાર વિચાર–શક્તિને અદૂભુત પ્રભાવ સ્વર્ગ યા નરકનું સર્જન કરનાર માનવને વિચાર છે અને જેવા જેના વિચાર છે તેવી જ તેની કાયા અને માયા છે. માનવની ઉન્નતિ કે અધોગતિનું અંતર્ગત રહસ્ય, સબળ કારણ તેના વિચારે જ છે. પ્રસ્તુત પુસ્તકમાં ચિંતા અને નિરાશાજનક વિચારની સ્વાથ્ય પર કેવી ખરાબ અસર થાય છે અને સદ

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322