________________
૧૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
ઉદય અને અસ્ત થવાનું જ છે, થાડા દિવસ વધારે રહ્યા તે પણ જવાનું નિશ્ચિત જ છે”
ખાબાજી કર્યાં જશે. ? કહેતા કે, · અકાલ પુરુષની પાસે.’ ગામના તલાટીને (જે તેમનેા ભક્ત હતા) કહે કે, “ કાલે પ્રાતઃકાલે પુરુષના હુકમ છે-તમે જલદી આવજો. ”
તલાટીએ જાણ્યુ કે, અમસ્થા ખેલતા હશે. અને સાચું માન્યું નહિ, અને સવારે ગયા પણ નહિ,−પરંતુ ખાખાજી તે પરલેાક ચાલ્યા ગયા. તલાટીને શું ખખર કે, ચેાગીઓના મરણુ કેટલી સરળતાથી થાય છે ? પાછળથી તેને ઘણા પશ્ચાત્તાપ થયા, પણ તે શા કામને ?
અ'તમાં, મહાત્માજીના જીવનને સલ બનાવનાર અમૂલ્ય ઉપદેશ વાચકોની સેવામાં સમર્પણ કરીને આ નિબંધને સમાપ્ત કરશુ.
6
જ્યારે કાઈ પૂછતુ કે, શીખડાવ્યેા ? ” તા કહેતા
શીખડાવ્યા.’
ખાબાજી, આ ચેગ તમને કોણે કે, “ બેટા ! કોઈ મહાત્માએ
ખાખાજી ‘પહેલા પહેલા શુ ખતાવ્યું હતું ?' તે કહેતા કે, “ બેટા ! સાધુએ કહ્યું હતું કે, “ સેક્હમ્ સોઽહમ્ ”ને જપ કરતા રહે, અને અમે એ પ્રમાણે કર્યુ....'
""
મામાજી, પછી આગળ શું થયું? તે કહેતા કે, શરૂ કરી દીઓ, સાઽહમના જપ કરવા મડી જાએ-એ માગ માં ચાલવા લાગેા, તે આગળ રસ્તા પેાતાની મેળે મળી જશે, જાણવામાં