Book Title: Mantra Vigyan Ane Sadhna Rahasya
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 294
________________ યુવવિદ્યાને પ્રભાવ ૨૭૭ { અમરકુમારને તે વિવેકજ્ઞાન હૃદયમાં પ્રગટેલું જ હતું તેથી જ આવી ભયંકર પરિસ્થિતિમાં ધ્યાનમાં લીન બનેલ હતા. અને તેને પ્રત્યક્ષ અનુભવ થયું હતું કે પૈસા ખાતર પિતાની જનેતાએ પિતાને ભેગ આપવા મને વે, આ ધન જ ખતરનાક છે. જે હું રાજા થાઉં તો આ ધનની લાલસાવશાત્ મ માલૂમ કેવા કેવા પાપ કરવા પડે. એવું રાજ્ય મારે ન જોઈએ. મને જે નમસ્કારમંત્ર જીવનદાન આપ્યું તે ધર્મનું જ મારે શરણ સ્વીકારવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. મને મન એમ વિચારીને રાજાને કહેવા લાગ્યા કે “હે રાજન! આ ધન અને રાજ્ય તો અનર્થનાં કારણે છે. ધન ખાતર મારી સગી જનેતાએ મારા પ્રાણ લેવા તમોને મેં અને તમે રાજ્ય સુખ માણવા માટે મારા પ્રાણ લેવા તૈયાર થયા તેવું રાજ્ય જ મારે જોઈતું નથી. મને જેણે પ્રાણદાન આપ્યું એ ધર્મનું જ મારે તે શરણ છે.” અને અમરકુમાર ત્યાંથી નીકળીને સાધુવેશ ગ્રહણ કરી રાત્રિ ફાળે સ્મશાનમાં જઈને ધ્યાન ધરીને ઊભા રહ્યા. ધ્યાનમાં તલ્લીન બનીને તેઓ સ્મશાનમાં ઊભા રહ્યા છે. હવે અહીં આ એટલે રાજગૃહ નગરમાં આ વાત વાયુવેગે પ્રસરી ગઈ કે અમરકુમાર બચી ગયા અને તેઓ સાધુ બની સમશાનમાં ધ્યાન મગ્ન બનીને ઊભા છે. જે બનાવ બનેલ તે સર્વ વાતો છે નગરમાં પ્રસરી ગઈ. આ વાતની ખબર અમરકુમારની સાતાએ પણ જાણું અને તેના મનમાં વિચાર પેદા થયો કે

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322