________________
મુત્રવિદ્યાના પ્રભાવ
૨૦૩
પ્ર—તે પછી ગાયત્રી માત્ર ફળતા દેખાય છે એવા નવકારમંત્ર કેમ ફળતા દેખાતા નથી.
ઉ-આ ભ્રમણા છે. દુનિયામાં ઘરે કેટલે જોઈ વળ્યા અને પછી માપ ફળતા નથી ? દિલની ધીખતી શ્રદ્ધાથી જપ કરનાર આજે પણ એવાં અચિંત્ય ફળ પામ્યાના અનેક દ્રષ્ટાંતા છે કે જે ખીજા મંત્રથી ન પામ્યા હેાય.
ગામેગામ અને ઘરે કાઢયું કે નવકારમ’ત્ર નવકારમં ત્રનુ સ્મરણુ,
પાકિસ્તાની સરજાઈ ત્યારે કલકત્તામાં એક માળા પર સેંકડા ગૂંડાની ખ'જરા સાથે ધાંસ છતાં નવકારમંત્ર ગેબી રીતે મિલિટરી બસ લાવીને રક્ષણ આપ્યું હતું.
આમ મત્રામાં તે તે જ શક્તિ રહેલી છે. ધમના પ્રભાવ, મંત્રના પ્રભાવ પૂર્વે હતેા તેટલેા જ વમાનમાં છે પરંતુ ઘી નથી બદલાયું ઘડા બદલાયા એટલે ઘડા રૂપી આપણું હૃદય બદલાયુ છે. જેમકે એ મનુષ્ય એક જ જગ્યાએથી ઘી લાવ્યા. એક ભાઈની પત્નીએ કાચની બરણીમાં ઘી ભયુ બીજા ભાઈની સ્ત્રીએ કલાઈ વગરના પિત્તળના વાસણમાં ધી ભયુ` જેથી તે બગડી ગયું, ત્યારે તેણે ઘીવાળાને દોષ કાઢયેા. ખરી રીતે ઢાષ તે પેતાનેા હતેા કે તેણે જે વાસણમાં ઘી નાંખ્યુ. તે બરાબર નહેતું. તેવી જ રીતે આપણા અંતર રૂપી ઘડા તે વિશુદ્ધ નથી તેથી તેમાં શુદ્ધ શ્રદ્ધા પણ હાય નહિ તે સભવિત છે, અને શુદ્ધ શ્રદ્ધા વિના મંત્ર ફળદાતા બનતા નથી. આમ આપણી હૃદયશુદ્ધિ નથી તે ભૂલ આપણી ઢાવા