Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૩-૮-૯૧
સેવકોએ દરવાજા ખોલ્યા ત્યારે આખા તે રાજેશ્વરી–નરકેશ્વરીમાં માનતા હોય. શરીરે રાખ ચોળીને જોઈ પહેરેલા પેલા જૈન સાધુ તે રાજાઓને પણ રાજ મહાત્મા બમ બમ ભલે કરતાં બહાર છોડાવનારા હેય. ' ત્યારે ભારત આવ્યા. લોકે આશ્ચર્યચકિત થઈ ગયા. ઉપર રાજ કરનાર વડાપ્રધાન તૈયાર કરરાજા શરમિંદો બન્યો. રાણુની જેનશાસનમાં વાની ઈરછા જાગે તે કેવું ગણાય? જ્યારે શ્રદ્ધા દઢ બની. લેકેને પણ લાગ્યું કે મહાપ્રભાવક મહાત્માઓ આવા કૃત્યને રાજા જૈન ધર્મ પ્રત્યે દ્વેષબુદ્ધિવાળો જિનાજ્ઞા વિરોધી કહે છે ત્યારે પોતાના છે આ પ્રમાણે એક મહામાએ એ બચાવમાં આવા કૃત્ય કરનાર અવારનવાર મુહપત્તિ બાળીને પણ શ્રી વીતરાગ પરમા- પેલા એ બાળનાર મહાત્માનું દષ્ટાંત
ત્માના શાસન ઉપર આવેલ ઉપસર્ગનું દઈ સાધુને ગમે તેમ વર્તવાની છુટ છે તેવું નિવારણ કર્યું અને જેનશાસનની પ્રભા- ઠસાવવા પ્રયત્ન કરે છે અને એ રીતે વના કરી.
પોતાના અવિચારી અને અશાસ્ત્રિય પગલાને પરંતુ આજે કેટલાક સાધુઓ પિતાના
બચાવ કરે છે. પરંતુ આવો બચાવ કરનારને
ખબર નથી કે પેલા એ અવિચારી અને અશાસ્ત્રિય એવા ઠરાના
બાળનાર
બાળીને પિતાના બથાવમાં આ વિરલ પ્રસંગને ઢાંકીને જેન મહાત્માએ તે એ સાધુને ગમે તેમ વર્તવાની છુટ છે તે
અનંત ભવના પાપકર્મોને બાળીને ભસ્મ દવે કરી રહ્યા છે જે ખૂબ જ શોચનીય
કરી નાખ્યાં. જ્યારે આવા મહાત્માના
દષ્ટાંતને પોતાના અશાસ્ત્રીય માર્ગને બચાવ છે. ફટાકડામાં છ કાય જીવોની હિંસા
કરવા માટે ઉપયોગ કરનાર તે ખરેખર સમજાવી, દિવાળીમાં બાળકને ફટાકડાની બંધી આપનાર બાળકને “રાઈફલ ટ્રેઇનીંગ
દયાને પાત્ર છે. શાસનની રક્ષાની જેની
આ ની પ્રેરણા આપે છે. અને અભિયાન જેવા
જવાબદારી છે તે જ જે શાસ્ત્રીય માગ
નષ્ટ થાય તેવી પ્રવૃતિ કરે તે તેને કે મેગેઝીનમાં રાઈફલસુટીંગની ટ્રેઈનીંગ લેતા
. બચાવે? નાવિક જ જે નાવ ડુબાવે તે લેતા જેન બાળકના ફેટા છપાય છે. રાય
તેને કેણ પાર ઉતારે. છતાં પણ વીતરાગ ફલમાં દારૂગોળો નથી તે શું છે? ફટાકડાની બંધીને ઉઘાડે ભંગ થાય છે.
પરમાત્માને મહા ઉપકાર છે કે આવા ભારતના ભાવિ વડાપ્રધાન બનાવવા તે શું
કાળમાં જિનાજ્ઞાને વફાદાર સાધુએ પણ જૈન સાધુનું કર્તવ્ય છે? જૈન સાધુ તે
છે અને તેમના દ્વારા આ શાસન હજુ જીવમાત્ર વીતરાગ પરમાત્માનું શાસન
સાડાઅઢાર હજાર વર્ષ સુધી ચાલવાનું જ છે. સ્વીકારે ત્યાગી અને વિરાગી બને તેવું ઈચ્છતા હોય. તેને રાજ કરવામાં કે રાજકર્તાઓ પેદા કરવામાં કદી રસ ન હોય.