________________
બતાવ્યું છે. તીર્થસ્નાનથી નુકસાન છે એ બતાવવા કડવી તુંબડીનું દષ્ટાંત આપ્યું છે કે કડવી તુંબડી અનેક તીર્થના પાણીમાં સ્નાન કરે તોપણ એનું શાક કડવું જ હોય પછી તેના સારરૂપ કહ્યું છે કે – તેમ અત્યંતર મઈલ જે ધરઈ, બાઝિ દ્રવ્ય સનાંન તેહને સ્યુ કરાઈ પાણિમાંહિ અસંખ્યાતા જીવ, સિવાલ શેવાળ, નીલિ નીલ, અનંત સચિવ સદેવ ૮૧ તરસ ત્રસ જીવે અણગલમાં હોય, સા દોષપણું તેણઈ કારણે જોય, બાઝિ સનાનિ સુધ નવિ હોય, ભાવ સનાન કરો સહુ કોય. ૮૨ ધ્યાનરૂપ જલ લેઈ કરી, કર્મરૂપ મલ ધુઈ ફરી, બાહીઝી સનાન પણ ગૃહસ્થ કહ્યું, જયણાપૂર્વક તે પણ કહ્યું. ૮૩
નહાયા પછી પણ ગૂમડું, ઘા વગેરેમાંથી રસી ઝરતી હોય તો એણે દ્રવ્યપૂજા બીજા પાસેથી કરાવવી પણ અગ્રપૂજા – ભાવપૂજા તો જાતે જ કરે. તેમ જ નીચે પડેલું ફૂલ લઈને પૂજા ન કરે તે માટે પુણ્યસારનું દષ્ટાંત આપ્યું છે. કામરૂપ નામના નગરમાં એક ચાંડાલને ત્યાં પુત્ર થયો. તેને પૂર્વભવના કોઈ વેરી વ્યંતરે અપહરણ કરીને જંગલમાં મૂકી દીધો. તે જગ્યાએ એ નગરનો રાજા નીકળ્યો એણે એને લઈને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો ને પુણ્યસાર નામ આપ્યું. યુવાન થયો ત્યારે એને રાજ્ય આપીને દીક્ષા લીધી અનુક્રમે પિતા કેવળી થયા. એ વિહાર કરતાં કરતાં કામરૂપ નગરમાં આવ્યા. ત્યારે ત્યાં પુષ્પસાર આવ્યો ને તેની માતા ચાંડાલણી પણ આવી. તેના રતનમાંથી દૂધ ઝ૨ ડાં કારણ પૂછ્યું તોરે કેવળીએ કહ્યું એ તારી જન્મદાતા માતા છે. ત્યારે પણ મારે પૂછ્યું હતું અફરા કારણથી ચાંડાલને ત્યાં જનમ્યો? ધ એ. ને કહ્યું તેમાં વેપારી હતો. એક વાર પ્રભુપૂજા કરતી વખતે 19-G! છતાં તેમાં પડેલું ફૂલા પેલા છે. સડાવ્યું તે કારણે તું ચાંડાલ થયો જેમાં પતંભાવના છે. માતાઓ કે તુદામાં હોવા છતાં પૂજા કરી તેથી
. સ. માં ચાંડાલી. એન. આ તેની વેરાગ્ય માપી જ્યારા .. પીડી. આપ !! !!) પાડેલા થી જ કરવી હોય તેમ જ એની રાહ ! કીરો, જો કર .. તેર ! હતાં તસ્ત્રો પહેરીને જ ફરવ, એનું
. છે. કુપા ૧}}ડી, રાજા રજ, રેક ને પટોપ પહેરતા માટે ?? તો રા' થી 9727) માળી લી. ૨ોહી , રામા. તું પ્રસિદ્ધ છે, આ રી | ગ્રી.માં, પો.કરાઈ રાણા , હાં, છે, જિતાડવ નાં પ્રા. લિ. ) કો, રા:રા મિત્ર