________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૧ )
नेत्र रोगाः નેત્ર રોગના પ્રકાર.
वातेन पित्तेन तथा कफेन रक्तप्रकोपेण च नेत्ररोगाः । तद्धेतुमल्पं कथयामि येन स्पष्टो भवेन्नेत्रविकारदोषः ॥१॥ નેત્રના રોગ વાયુથી, પિત્તથી, કફથી, તથા રકતના પ્રકાપથી થાય છે; એ રાગના હેતુઓ હુ ચેડાકમાં કહું છું કે જેથી કરીને આંખના વિકારને ઉત્પન્ન કરનારા દ્વેષ સ્પષ્ટ માલમ પડી આવે. વાતનેત્રરોગનાં લક્ષણ,
शीतत्वमधुपातो वा संतापस्तीत्रवेदना । नेत्रयोर्वातरोगाणां लक्षणं समुदाहृतम् ॥ २ ॥
આંખમાં 'ડુ' લાગે અને આંસુ નીકળે, અગર બળતરા મળે અને તીવ્રવેદના થાય, ત્યારે અને આંખેામાં વાયુના રોગ થયા છે એમ જાણવુ; કેમકે એવુ તેનું લક્ષણ કહેલુ છે.
પિત્તનેત્રરોગનાં લક્ષણ,
उष्णत्वं पीतता पीडा दाघस्तीव्रोतिरक्तता । नेत्रयोः पित्तदोषस्य चिन्हमूचुर्विचक्षणाः ॥ ३॥
આંખમાં પિત્તના વિકાર હેાય ત્યારે વિચક્ષણ વદ્યાએ તેનાં એવાં ચિન્હ કહ્યાં છે કે, આંખમાં ગરમી લાગે, પીળાશ દેખાય, પીડા થાય, અતિશય ખળતરા મળે, અને આંખ ઘણીજ રાતી
થઇ જાય.
કફ તથા રકત નેત્રરોગનાં લક્ષણ
कंडू: शोफोश्रुपातश्च पिच्छलत्वं च शीतता । नेत्रयोः कफदोषोयं रक्तदोषेतिरक्तता ॥ ४ ॥
જ્યારે આંખમાં ચેળ આવે, સાજો થાય, આંસુ નીકળે, આંખમાંથી ચીપડાં નીકળે, ઠંડક લાગે, ત્યારે બન્ને આંખામાં કને દોષ છે એમ જાણવુ' જો લાહીના વિકારથી આંખે દુખવા આવી હાય ત્યારે તે ઘણીજ રાતી હોય છે.
For Private and Personal Use Only