________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭) कृष्णामलकशुंठीनां चूर्ण मधुसिताघृतम् । मुहुर्मुहुः प्रयोक्तव्यं हिक्काश्वासनिवारणम् ॥ ९८ ॥ ૧ હૃદયને દેષ (દુઃખરૂપી) ઉત્પન્ન કરનારો હિકાનો રોગ, બીજેરાનો રસ, ડાંગરની ધાણી, અને સિંધવવડે પકવ કરેલું ઘી ખાવાથી મટે છે.
૨ જે હિષ્કા શ્વાસને અવરોધ કરે છે, તે બાથી પાણી પીવા વડે અથવા શ્વાસ રોકવાથી તરતજ મટી જાય છે.
૩ મધ અને જેઠી મધ, સાકર અને પીંપર, અથવા ગેળ અને શુંઠ, એ ત્રણમાંથી ગમે તે એકને સુંઘવાથી હિકાને નાશ થાય છે.
૪ સ્ત્રીના ધાવણ સાથે માની હગાર, અથવા અળતાને રસ, અથવા સ્ત્રીનું ધાવણ અને ચંદન, એત્રણમાંથી ગમે તે એક હિષ્કા મટાડવા માટે સુંઘાડવું. મતલબકે એ ત્રણમાંથી હરકેઈ એકનું નસ્ય હિકાને મટાડે છે.
પ નેપાળીને! ગેવિષાણીને! ઉપલેટને, રાળને, અથવા ઘી અને દર્ભને ધૂમાડે પીવાથી હિકકા શમી જાય છે.
૬ એક તોલે બકરીની લીડીઓ લઈને સળ તોલા પાણીમાં ઉકાળીને તે પાણી બે તોલા શેષ રહે ત્યારે પી જવું. એ રીતે ત્રણ દિવસ કરવાથી વાયુની હિકા શમી જાય છે.
૭ પીપર, આમળાં અને શુંઠનું ચૂર્ણ મધ, ઘી, તથા સાકર સાથે વારંવાર ખાવાથી હિક્કા તથા શ્વાસ મટે છે.
હોગના ઉપાય, भल्लातं पिष्पलीमूलं काथोयं हन्ति पानतः । हृद्रोगं गुडसंयुक्तो बीजपूररसोथवा ॥ ९९ ॥ लवणांबुयुतं तैलं हृद्रोगे वातिके पिबेत् । सिद्धं वा मूत्रविड्गुल्मशूलानाहनिवारणम् ॥ १० ॥ पंचादशाभयाकल्कं सौवर्चलपलद्वयम् । घृतप्रस्थं जले सिद्धं हृद्रोगश्वासगुल्मनुत् ॥ १०१ ॥
For Private and Personal Use Only