________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૧ )
તુર્થાંશ કલ્ક નાખવું. ક્વાથમાં સ્નેહ સિદ્ધ કરવાના હાથ તે સ્નેહથી ષષ્ટાંશ કલ્ક નાખવું. માંસરસમાં સ્નેહ સિદ્ધ કરવા હોય તે સ્નેહુથી અષ્ટમાંશ કલ્ક નાખવુ. દૂધ, દહીં, કે ધ‘તુરાદિકના રસમાં સ્નેહ સિદ્ધ કરવા હોય તે તેમાં સ્નેહને અષ્ટમાંશ કલ્ક નાખવું. કલ્કના પાક સારો થાય માટે પાણી સ્નેહથી ચારગણું નાખવું. વળી સ્નેહમાં દૂધ, ગોમૂત્ર, ઇત્યાદિ દ્રવ પદાર્થ પાંચ કરતાં વ ધારે હાય તે સ્નેહની ખરેખર લેવાં. પાંચ થકી ઓછાં દ્રવ પદાર્થ હાય તા સ્નેહથી ચાગણાં લેવાં. કવાથમાં સ્નેહ સિદ્ધ કરવા હાય તા કલ્ક ને દ્રવ પદાર્થમાં વાટી કલ્ક કરીને સ્નેહમાં નાખીને સ્નેહથી ચૈાગણું જળ રેડવું; કાઇ જગાએ કવાથના આષધનું કલ્ક કરીને સ્નેહમાં નાખીને ચાગણુ પાણી રેડવું. જે સ્નેહમાં કલ્ક નથી તે સ્નેહ દ્રવ પદાર્થમાં નાખી ઉકાળીને સ્નેહ શેષ રાખવા. જે સ્નેહમાં ફૂલનુ` કલ્ક છે, તેમાં પાણી સ્નેહથી ચાગણુ લેવું અને ફૂલનુ` કલ્ક સ્નેહથી અષ્ટમાંશ લેવું. સ્નેહ સારે સિદ્ધ થયાનાં લક્ષણ નીચે પ્રમાણે છે; સ્નેહમાં ક હાય છે, તે આંગળાથી દાખીએ તેા તેની દીવેટ વળે છે; તે કલ્કને દેવતાપર નાખીએ તે ચરચર ખેલતું નથી. વળી તેલના પાક ઉપર ફીણુ આવે. અને ઘીના પાક ઉપર ીણુ આવીને જતું રહે. તેમજ તે સ્નેહ સુગંધ યુક્ત, રતાશ વગેરે રંગયુકત, અને મધુર વગેરે રસયુક્ત થાય તે સ્નેહ સારા સિદ્ધ થયા એમ જાણવું. એ પાક નરમ, મધ્યમ, કઠણુ, ત્રણ પ્રકારના થાય છે. સ્નેહમાં કલ્ક હાય છે, તેમાં પાણીના ભાગની લીલાશ હોય તે નરમ પાક જાણવા; કલ્ક કામળ હાય પણ પાણીના અંશ હેાય નહિ, તેા મધ્યમ પાક જાણવા; કલ્ક કાંઇક કઠણ થયુ હોય તે તે પાક કઠણ જાણવા. એ કઠણ પાક મળી ગયેલા, દાહ કતા, અને નકામે જાણવા. પાક કાચા રહ્યા હાય તે તે પાકમાં કંઇ પરાક્રમ હાતુ નથી. તે અગ્નિને મદ કરે છે તથા ભારે પડે છે. સ્નેહના પાક નરમ થયા હૈાય તે તે સ્નેહ નાકમાં નસ્ય આપવામાં ચેાજવેા. મધ્યમ પાક થયેા હેાય તે તે સ્નેહ બધા કામમાં યેજવે. અને કઠણુ પાક થયા હેાય તે તે સ્નેહ શરીરે ચેપ
For Private and Personal Use Only