________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૫ )
નસેાતર, ઈંદ્રજવ, પીપર, સુંઠ, દ્રાક્ષના રસ, મધ, એ એષધ વર્ષાઋતુમાં નુલાઅ માટે આપવું,
નસાતર, ધમાસા, મેાથ, સારૂ' સફેત ચંદન, જેઠી મધ, એ ઔષધાનુ' ચૂર્ણ કરીને દ્રાક્ષના પાણીમાં મેળવીને શરદઋતુમાં જી લાખ માટે આપવું. એ રેચ ઠંડા છે.
નસેાતર, ચિત્રા, પાડાવેલ, જીરૂં, દેવદાર, વજ, હેમક્ષીરી, એનુ ચૂર્ણ હેમ'તઋતુમાં ઉના પાણીમાં આપવું
પીપર, સુડ, સિધવ, વરધારા, નસેાતર, એનુ ચૂર્ણ મધમાં શીશીર અને વસતઋતુમાં આપવું.
નસેાતરનું ચૂર્ણ સાકર સાથે ઉનાળામાં (ગ્રીષ્મમાં) આપવું. હરડે, મરી, સુઠ, વાવડીંગ, આમળાં, પીંપર, પીંપરીમૂળ, તજ, તમાલપત્ર, મેથ, આ દસ ઐાષધ સમભાગ લેવાં. દંતી મૂળ ત્રણ ભાગ લેવાં, નસેતર આઠ ભાગ, સાકર છ ભાગ, એ બધાનું ચૂર્ણ કરીને મધમાં મેળવીને એક એક કર્ષ પ્રમાણે ગેાળીઓ કરવી. એ ગેાળી સવારમાં ખાવી, તે ઉપર થોડું ઠંડુ પાણી પીવુ અને જ્યાં સુધી જીલાખ થાય ત્યાં સુધી ઉષ્ણ પદાર્થનુ' સેવન કરવુ નહીં. ખાવું, પીવું, વિહાર, એટલે શ્રમ વગેરેમાં સર્વ કાળ નિય મિત રહેવુ', તેથી વિષમજવર, અગ્નિમાંદ્ય, પાંડુ, કાસ, ભગંદર, કુષ્ટ, ગુલ્મ, અર્શ, ગળગડ ભ્રમ, ઉત્તર, વિદાહ, પથરી, ખરડે, પાસાં, કમર, ખભા, પેટ વગેરેની પીડા મટે છે. એ રસાયન છે. એને અભયામાદક કહે છે.
જે માણસે રેચ લીધેા હોય તેણે આંખે ઠંડુ પાણી ચેાપડવું. કાંઇ સુગધ સૂ`ધવી તથા તાંબૂલ ખાવું, એથી ઉત્તમ ઝુલામ થાય છે. બુલાખ થયા પછી વાયુમાં બેસવું નહીં. મૂત્ર, વાયુસાવ વગેરે વેગ અટકાવવા નહીં. ઉ‘ધવુ' નહીં, ઠંડડા પાણીના સ્પર્શે લગીરે કરવેા નહીં. વળી રેચમાં કાકીલુ પાણી વારવાર પીતા જવું. જુલા ખમાં મળ, પિત્ત, ખાધેલુ ઐષધ, કફ, ગુદાવાટે બહાર પડે છે. જુલાબ સારા થાય નહીં તેા માણસની નાભિમાં સ્તબ્ધતા, કૂખમાં
For Private and Personal Use Only