Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
N
ஆத்தாந்தத்தத்தத்தத்தத்தத்தத்தத்ததாம்
*
जैनपंडितवर्यश्रीकंठसूरिविरचित.
हितोपदेश. (वैद्यक ग्रंथ.)
मूळ सहित गूजराती भाषान्तर.
भाषान्तरकर्ता छोटालाल नरभेराम भट्ट.
ATASATARADARSANSARTANARTANTARSASARSANSARTANTAASATSANSARSARAL
प्रसिद्धकर्ता वैद्य दुर्गाशंकर अंबाशंकर.
वडोदरा-“ लक्ष्मीविलास " प्रेस.
तथा
"नूतनविलास" प्रेस. संवत् १९५४. सन १८९७.
किंमत रु. २।. ( सर्व हक्क स्वाधीन.)
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવનો.
મનુષ્યનું જીવતર ઘણું કીમતી છે. મનુષ્ય જીવીને જ ધર્માદિ ત્રિવર્ગનું સાધન કરી શકે છે અને અંતે મોક્ષ પણ તેથીજ પામી શકાય છે. એની જાળ વણી કરવામાં મનુષ્ય પોતાનાથી બનતા પ્રયત્નો કરે છે, પણ ઘણાક તો કેવળ પિતાના અજ્ઞાનથી જ પોતાના વાહોલા જીવતરને નાશ કરે છે, કે દુ:ખી થયા કરે છે.
જગતમાં માનસિક અને શારીર બે પ્રકારનાં દુઃખ જાણવામાં છે. એમાંથી અધ્યાત્મ વિદ્યા જેમ માનસિક દુઃખનો નાશ કરે છે, તેમ વૈધક વિદ્યા શારીર દુ:ખને પ્રતીકાર બતાવે છે. અને એટલાજ માટે બીજી બધી અર્થ વિધાઓમાં વેધક વિદ્યા પ્રથમ પદ ભોગવે છે.
આ વિદ્યાના સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથો છે, પણ તે સર્વ કેઈને સમજવા જેવા સુલભ નથી. વળી તેમાં બતાવેલા ઉપચારમાંથી પણ ઘણાક એવા છે કે વૈધકની મદદ લીધા સિવાય તેનો ઉપયોગ રોગી કરી શકે નહિ. એવા હેતુથી અમે શ્રીકંઠસૂરી જૈન વિદ્વાન વૈધનો રચેલો આ હિતોપદેશ નામે ગ્રંથ ભાષાંતર કરાવી પ્રકટ કર્યો છે. જૈન પંડિતોએ વૈધક, તિષ, વગેરે વિષયોમાં અનેક ગ્રંથો લખેલા છે, પણ પઠન પાઠનના અભાવે તે ગ્રંથોમાંથી ઘણાક દુમળ થયા છે. અમારા પિતામહ શ્રી દલસુખરામ વૈદ્ય જેઓ તે વખતે વડોદરામાં પ્રખ્યાત વિદ્વાન હતા અને જેમનો શ્રીમંત મહારાજા ખંડેરાવ ગાયકવાડ સરકાર તરફથી સાર સત્કાર હતા, તેમની પાસે કેટલાક જૈન પંડિતો વૈધ વિધાનો અભ્યાસ કરતા હતા. તેમના પુસ્તક સંગ્રહમાંથી આ ગ્રંથ મને ઉપલબ્ધ થયો અને તે કેટલાક વિદ્વાન વૈદ્યને બતાવતાં ઘણે ઉપયુક્ત છે એવો તેમનો અભિપ્રાય પડે. મારા કેટલાક વિદ્વાન મિત્રોએ તે છપાવી પ્રસિદ્ધ કરવા મને આગ્રહ કર્યો. આ ઉપરથી વાગભટ્ટ તથા હારીત સંહિતા વગેરે વૈધકના મોટા ગ્રંથોના પ્રસિદ્ધ ભાષાન્તરકાર રા, રા, છોટાલાલ નરભે
મને આ ગ્રંથની અસલ પ્રત આપી તેનું ગુજરાતી ભાષાન્તર કરવા વિનતિ કરી; જે તેમણે સ્વીકારી, અને આ ગ્રંથ આજ હું તેના ગ્રાહકોના હાથમાં આપવાને શક્તિમાન થયો.
આ ગ્રંથમાં બધા મળીને દશ સમુદ્દેશ છે. તેમાં જરૂર વગેરે અનેક રેગેનાં સંક્ષિપ્ત લક્ષણો તથા વિસ્તારથી પ્રતિકાર છે. તેમાંના બહુધા બધાજ
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાયો અનુભવ સિદ્ધ હોય એમ લાગે છે. કેમકે એમાંના કેટલાક ઉપાયો અમે રોગીઓ ઉપર અજમાવી જોયા તે રામબાણ નીવડ્યા છે. કેટલાક સામાન્ય અને વાળો, રાંગણ, વગેરે રોગોના ઉપાય જે વૈધકના મોટા ગ્રંથોમાંથી મળી આવતા નથી, તે પણ આમાં બતાવેલા છે. વિશેષ ખુબી એમાં એ છે કે રેગેના ઉપાય સહજ બની શકે એવાજ એમાં બતાવેલા છે, જેથી હરકોઈ માણસ હરકોઈ સ્થળમાં જોઇતાં ઔષધ મેળવી રોગનો પ્રતિકાર કરી શકે. તથાપિ અમારી સલાહ એવી છે કે બનતા સુધી વૈદ્યની સલાહ લેઈ ઉપાય કરવા એજ ઠીક છે.
લખેલી અસલ સંસ્કૃત પ્રત ઘણી જૂની તેમ અશુદ્ધ લખાયેલી હોવાને લીધે ભાષાન્તર કતાં મુદત બહુ વીતી છે, તે બાબત અમો અમારા અગાઉ થયેલા ગ્રાહકોની ક્ષમા ચાહીએ છીએ.
આ ગ્રંથની સાથે અમે કેટલોક ઉપયોગી વધારો જ છે. અમારા વડીલે પરાપૂર્વથી વૈધકને ધંધો કરતા આવેલા હોવાથી તેમની પાસે ઘણક જટિલ ક્રિયાઓ અને ગુપ્ત ઔષધોના લેખ છુટા છવાયા પડી રહ્યા હતા. તે સર્વમાંથી જે અમને ઉપયોગી જણાયા તે આ ગ્રંથની સાથે અમે જોયા છે. ઘણાક માણસો એવા હોય છે કે પિતે કાંઈ ચમત્કારિક ઔષધ જાણતા હોય તો તે બીજાને બતાવતાં ખાંચો ખાય છે, પણ તેમ કરવાથી કદાચ તે જ્ઞાન પણ તે જાણનારની સાથે બિલકુલ નાશ પામી જાય છે. આ હેતુથી જે કાંઈ સારૂં હોય તે પ્રકટ કરી દેવું કે જેથી તેને લાભ બીજાએ લઈ શકે, એવા વિચારથી અમે તેવાં ઔષધે પણ આમાં દાખલ કર્યા છે. છેવટે આ ગ્રંથ સહુ કોઈને ઉપયોગી થાય, એટલે અમારે પ્રસિદ્ધ કરવાનો હેતુ સફળ થયો એમ અમારૂં ધારવું છે.
* ભસ્મનાં અનુપાન (ભો શામાં ખાવી) આ બાબતનું લાંબુ વિવેચન અનુપાન મંજરી નામના ગ્રંથમાં ઉત્તમ રીતે કરેલું છે, તેથી તે, મને આ ગ્રંથમાં આપવાનું ઠીક લાગ્યું નહિ, માટે આપ્યું નથી.
વૈવ દુર્ગાશંકર અંબાશંકર,
વડોદરા.
* આ ગ્રંથમાં અને છેવટે કેટલીક ભમો બનાવવાની પદ્ધતિ આપેલી છે. પણ હરકેઈ સારા વૈધની સલાહ લીધા સિવાય બનાવવાની કે ખાવાની ખટપટમાં પડવું હિતકારક નથી.
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
- મંત્ર
-
-
-
-
- -
-
-
-
૦
૦
૪
૯
समुद्देश १ लो. વિષય. મંગલમ્ ... ... નાડી પરીક્ષા .. .. રેગની પરીક્ષાના પ્રકાર ... નાડીથી શું માલુમ પડે છે ... કોની નાડી ન જોવી .. નાડી જ્ઞાન શી રીતે મેળવવું નાડી શાનું જ્ઞાન કરે છે ... નાડી પરીક્ષાનું સ્થાન નાડીનાં નામ ... .. નાડીઓનાં સૂક્ષ્મ છિદ્રો ચોવીસ મુખ્ય નાડીઓ નાડીઓનાં કામ ... .. નાડી જોવાની રીત વાતાદિક નાડીનાં સ્થાન . નાકમાંની નાડીની પરીક્ષા , નાડીની ગતિના પ્રકાર વાતાદિક નાડીને કાળ ... નાડીમાં વાતાદિકનાં સ્થાન વિષે મતભેદ નાડીની ગતિનાં ઉપમાન ... ... દ્વિદોષ કોપમાં નાડીની ગતિ વાત પિત્તની નાડી વાત કફની નાડી... પિત્ત કફની નાડી... શનિપાતની નાડી વાતરક્તની નાડી . ..
૮
: : : : : : : * ; : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : : : : : : : : : :
- ૮
-
૮
A
e A
es
e
s
૧૦ ૧૧
•
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય.
૧૮
૧૮
.
૦
૦
: : : : : : : : : : : : : : : : : : :
૨૩
અસાધ્ય નાડીનાં લક્ષણો ... સાધ્ય રોગોની નાડી મૂત્ર પરીક્ષા , રાત્રીએ મૂત્ર કરવાને વખત મૂત્ર શામાં ઝીલવું મૂત્ર પરીક્ષાનો વખત વાત મૂત્રનાં લક્ષણ પિત્ત મૂત્રનાં લક્ષણ કફ મૂત્રનાં લક્ષણ વાતપિત્ત મૂત્રનાં લક્ષણ છે. વાતકફ મૂત્રનાં લક્ષણ ... પિત્ત કફ મૂત્રનાં લક્ષણ છે. મૂત્રની તૈલ બિંદુવડે પરિક્ષા... મૂત્રધારાની પરિક્ષા ... વિકાર રહિત મૂત્રનું લક્ષણ... વાતાદિ જ્વરમાં મૂત્રને વર્ણ વાતરક્તમાં મૂત્રનો વર્ણ .. અતિસારમાં મૂત્રને વર્ણ .. જલોદરમાં મૂત્રને વર્ણ .. . પિત્તવાળાનું તથા સમ ધાતુવાળાનું સૂત્ર વાતજવરવાળાનું મૂત્ર ... .. રક્ત તથા કફના રોગીનું સૂત્ર ... અસાધ્ય મૂત્ર ... ... ... અજીર્ણમાં તથા અજીર્ણ જવરમાં મૂત્ર.. વાયુવૃદ્ધિમાં મૂત્રને રંગ ... .. પિત્તપ્રધાન સનિપાતનું મૂત્ર - રસવૃદ્ધિવાળાનું સૂત્ર ... ... આમવાતવાળાનું તથા જવરવાળાનું સૂત્ર મૂત્રમાં તૈલ બિંદુ નાખીને પરીક્ષા કરવાને પ્રકાર મૂત્રમાં ભસ્મ નાખીને પરીક્ષા કરવાનો પ્રકાર : તેલની આકૃતિઓનું જ્ઞાન . :: ::
છ
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
છ
૨૪
૨૪
૨૪
૨૪
૨૫
૨૫
છે
૨૭.
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•
•
૨૮
વિષય. નેત્ર પરીક્ષા .. વાતગીનાં નેત્ર... પિત્તરોગીનાં નેત્ર... કફરોગીનાં નેત્ર .. ત્રિદોષનાં નેત્ર ... અસાધ્ય નેત્ર .. રોગશાંતિવાળાનાં નેત્ર મુખપરીક્ષા ... જીહાપરીક્ષા
૨
.
ના વાતાદિ દોષનાં લક્ષણ, વ્યાધિના હેતુ વગેરેની પરીક્ષા વાતદોષનાં લક્ષણ કફ દોષનાં લક્ષણ.... ... પિત્ત દેશનાં લક્ષણ .
વર પ્રતિકાર... વરની ઉત્પત્તિ . ..... જ્વરના પ્રકાર ... જ્યોત્પત્તિના બીજા હેતુ વિષે આમવરનું લક્ષણ મલવરનું લક્ષણ પક્વ થતા વરનાં લક્ષણ .. જ્વર મુકિતનાં લક્ષણ વરના પ્રથમ ઉપચાર • વાત જવરનું લક્ષણ વાતવરના ઉપચાર પિત્તજ્વરનાં લક્ષણ પિત્તજવરના ઉપચાર
૩૩
: : : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : : :
૩૪
Y
૫
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
વિષય. કફવરનું લક્ષણ કફજ્વરના ઉપાય... ... વાતપિત્તજ્વરનાં લક્ષણ વાતપિત્તજ્વરના ઉપાય વાતકફજ્વરનાં લક્ષણ વાતકફજ્વરના ઉપાય પિત્તકફજ્વરનાં લક્ષણ પિત્તકફવરના ઉપાય સન્નિપાત વરનાં લક્ષણ .. સન્નિપાત જવરના ઉપાય તાવમાં ચેતન આણનારૂં નસ્ય સન્નિપાતમાં અંજન ... દાહકર્મ મહાભયંકર સન્નિપાત .. શક્યાદિવર્ગ ... સામાન્ય જવરપ્રતિકાર વિષમ જ્વરને પ્રતિકાર ... જ્વરમાં અંજન.. ... વરાતીસારના ઉપાય ... ... .... વરાદિ રોગમાં કુપથ (વર્ય ) ... જવરમાં પથ્ય .. .. જવરમાં ભજન (યવાગ)... અભિચાર વગેરે જ્વરની ઉત્પત્તિ અને પ્રતીકાર... જ્વરાદિ રેગમાં ઔષધની માત્રા (માપ) ..
: : : : : : : : : : : : : : : : : : : :
४४
૪૪
४४
૪૫
૪૮
૪૦
૪૮
૪૮
૫૦.
समुद्देश ३ जो. શિરે રેગ .. માથાના રોગનું નિદાન ... માથાના રોગના ઉપાય ... કર્ણ રેગ
...
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય. કાનના રોગનું નિદાન કાનના રોગના ઉપાય નાસા રે ગ ... નાકના રોગના પ્રકાર નાકના રોગના ઉપાય મુખ ગ ... મુખ રક્તના ઉપચાર સ્વરભંગના ઉપચાર મુખપાકના ઉપચાર દાંતના રોગના ઉપાય
ઠના રોગ •••••• મુખ દૈગંધ્ય ... પાન ચૂનાથી પડેલા ફાલ્લા... સુસ્વરને ઉપાય ... મુખવ્યંગને ઉપાય ગળાના રેગ... ગળાને શોષ .. ...
1. : : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : :
થાય
ગ....
समुद्देश ४ थो. નેત્ર રોગ . વાતનેત્ર રોગનાં લક્ષણ છે. • પિત્તનેત્ર રોગનાં લક્ષણ ... કફ તથા રકત નેત્રરોગનાં લક્ષણ વાતનેત્રને પ્રતીકાર .. •• પિત્તનેત્ર રોગના પ્રતીકાર ... કફનેત્ર રોગ . ... નેત્ર પીડાના સામાન્ય ઉપચાર તિમિર રેગનાં લક્ષણ . તિમિર રોગના ઉપાય નેત્ર રોગના સામાન્ય ઉપચાર
: : : : : : : : : : :
: : : : : : : : : : :
: : : : : : : : : : :
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય. ચીપડાં વગેરેના ઉપાય ... રતાંધળના ઉપાય.. ... આંખમાં પડેલા ફલના ઉપાય ચીપડાં વગેરેના બીજા ઉપાય કાચ, તિમિર, પડળ, વગેરે... આંજણીને ઉપાય કમળાના ઉપાય ... ચંદ્રોદયા વટી ... કાચના ઉપાય .. નિદ્રા તંદ્રાના ઉપાય
2 : ૪ : ૬ ૭ ૩ ૩ ૪
રે
समुदेश ५ मो. હદયના રેગ ... ... હૃદયમાં થનારા રોગની ગણના વાતકાસનું લક્ષણ..... વાતકાસના ઉપાય પિત્તકાસનું લક્ષણ પિત્તકાસના ઉપાય કફકાસનું લક્ષણ... કફકાસના ઉપાય... હૃદયના શૂળના ઉપાય વાયુના શૂળના ઉપાયો પિત્ત શૂળનું લક્ષણ પિત્ત શૂળના ઉપાય કફ મૂળનું લક્ષણ .. ••• કફ મૂળના ઉપાય... ... સધળા પ્રકારનાં શૂળના ઉપાય પરિણામ શૂળના ઉપાય .• ઉધ્વસીને ઉપાય... ... ક્ષયરોગનું લક્ષણ
: : : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : : :
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 8 9
૬
- ૧૦૦
-
૧૦૦
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃ8.
૧૦૧
૧૦૩
...
૧૦૩ ૧૦૩ ૧૦૪
. ૧૦૪
વિષય. ક્ષયરોગના ઉપાય..! ક્ષયકાસનું લક્ષણ... ક્ષયકાસનો ઉપાય... ગુલ્મ રોગનાં લક્ષણે વાત ગુલ્મનાં લક્ષણ વાતગુલ્મના ઉપાય પિત્તગુલ્મનું લક્ષણ પિત્તગુલ્મના ઉપાય કફગુલ્મનું લક્ષણ કફગુમના ઉપાય 'ત્રિદોષગુલ્મનાં લક્ષણ હિષ્કાના ઉપાય ... હોગના ઉપાય ...
: : : : : : : : : : : : : !
: : : : : : : : : : : : :
: : : : : : : : : : : : :
. ૧૦૫
: : : : : : : : : : : : :
• ૧૦૫ .. ૧૦૫ .. ૧૦૬ - ૧૦૬
. ૧૦૭
૧૦૮ - ૧૦૮
૧૦૮ ૧૦૮
. ૧૧૦
૧૧૦
સમુદે . ઉદરના રે. . ઉદરના રોગનાં નામ .. વાયુની ઉલટીનું લક્ષણ વાયુની ઉલટીના ઉપાય પિત્તની ઉલટીનાં લક્ષણ પિત્તની ઉલટીના ઉપાય કફની ઉલટીનાં લક્ષણ કફની ઉલટીના ઉપાય ઉલટીના સામાન્ય ઉપચાર .. વાતોદરનાં લક્ષણ... પિદિરનાં લક્ષણ... " કફોદરનાં લક્ષણ .. જઠરના રોગીએ શું વર્જવું... ઉદરના રોગના ઉપાય ... શ્વાસ તથા ખાંસીના ઉપાય...
: : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : :
૧૧૦ ૧૧૦
૧૧૧ ૧૧૧ ૧૧૧
૧૧૨ ૧૧૨. ૧૧૪
.
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
પૃષ્ઠ.
•
૧૧૫
વિષય. બરોળના ઉપાય . .. • કૃમિનું લક્ષણ ... કૃમિના ઉપાય ... પૃષ્ટ-કટિ–નાભિ-કુક્ષિ શૂળના ઉપાય ... નાલગુલ્મના ઉપાય .. મૂર્વેદ્રિયમાં થનારા રોગ વાતપ્રમેહનું લક્ષણ પિત્તપ્રમેહનું લક્ષણ કફપ્રમેહનું લક્ષણ પ્રમેહના ઉપાય મૂત્રકૃનું લક્ષણ મૂત્રકૃચના ઉપાય નરોગના ઉપાય... પથરીના ઉપાય ... મૂત્રરોધના ઉપાય ઉષ્ણવાતના ઉપાય
: : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : :
- ૧૧૬
૧૧૭ ૧૧૮ ૧૧૪ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૦
૧૨૦
૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૫ ૧૨૬ ૧૨૮
. ૧૨૮
૧૨૮ ૧૩૧ ૧૩૧
૧૩૪
समुदेश ७ मो. ગુદ તથા પગ વગેરેના રોગ ... અંડવૃદ્ધિના ઉપાય અર્શનું લક્ષણ અના ઉપાય ... ... વાયુના અતીસારનું લક્ષણ. વાતાતીસારના ઉપાય પિત્તના અતીસારનું લક્ષણ. પિત્તાતીસારના ઉપાય કફના અતીસારનું લક્ષણ છે. કફના અતીસારના ઉપાય ... અતીસારના સામાન્ય ઉપચાર ગ્રહણનું સામાન્ય લક્ષણ . .
: : : : : : : : : : : :
૧૩૪ ૧૩૫
૧૩૫ ૧૩૬
૧૩૬
૧૩૭
૧૩૮
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ).
પૃષ્ઠ. ૧૩,
...
૧૩૮ ૧૪૦
૧૪૦
૧૪૧
૧૪૧
વિષય. વાતગ્રહણીનું લક્ષણ વાતગ્રહણના ઉપાય પિત્તગ્રહણીનાં લક્ષણ પિત્તગ્રહણીના ઉપાય કફગ્રહણનાં લક્ષણ કફગ્રહણીના ઉપાય પગના રોગ ... સ્લીપદના ઉપાય.. રાંગણને ઉપાય .. વાળાને ઉપાય ... ઉરૂસ્તંભને ઉપાય વિચર્ચિકાને ઉપાય સર્વાગરેગ ...
: : : : : : : : : : : : :
- ૧૪૨
• ૧૪૨ • ૧૪૩
૧૪૩
૧૪૩ ૧૪૪
૧૪૫
•
૧૪૫
૧૪૬ ૧૪૬
૧૪૭ ૧૪૭ ૧૪૭.
समुद्देश ८ સૂતારેગનું લક્ષણ લૂતારેગના ઉપાય વાતસૂતાનાં લક્ષણ વાતભૂતાના ઉપાય પિત્તની લૂતાનાં લક્ષણે પિત્તભૂતાના ઉપાય
ભૂતાનાં લક્ષણ... કફની ભૂતાના ઉપાય સર્વ પ્રકારની લૂતાના ઉપાય... અસાધ્ય સૂતા ••• ••• ભગંદરનું લક્ષણ ભગંદરના ઉપાય ... જવાલા દંભ રોગ...
જ્વાલા ગર્દભ રોગને ઉપાય વિસ્ફોટકના ઉપાય
૧૪૮
: : : : : : : : : : : : : : :
૧૪૮
૧૪૮
૧૪૮
૧૫૧
૧૫૧ ૧૫ર
૧૫ર
૧૫૩
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
વિષય.
પૃષ્ઠ.
૧૫૩
૧૫૪
ઓરી અછબડાને ઉપાય... શીતળા (બળિયા)ને ઉપાય સોજાનું નિદાન , , સેજાના ઉપાય ... ••• ભીલામાના સેજાના ઉપાય
૧૫૪
.
૧૫૫
, ૧૫૮
૧૫૮
૧પ૯
समुदेश ९ मो. કુષ્ઠ રોગ છ પ્રકારના મુખ્ય કોઢનાં નામ તથા લક્ષણ કુષ્ટની ઉત્પત્તિના હેતુ તથા તેનાં નામ... કુષ્ટના ઉપાય .. *** *** કુષ્ટવાળાનું પથ્ય . વાતાદિ દોષથી થયેલા કોઢનાં લક્ષણ ... કુષ્ટ ઉપર ચિંતામણિ યોગ ... કુષ્ટના સામાન્ય ઉપચાર ...
ખસના ઉપાય .., સિધ્ધ કઢના ઉપાય વાત રેગ .. દશ વાયુનાં લક્ષણ દશ નાડીનાં નામ વાયુનાં લક્ષણે .., વાતરોગના ઉપાય વૃદ્ધાવાતારિ તેલ ... ..
૧૫૮ ૧૬૦ ૧૬૧ ૧૬૧ ૧૬૨ ૧૬૨
૧૬૭
: : : : : : : : : : :
૧૬૮ ૧૬૮ ૧૭૦
૧૭૦
૧૭૦
- ૧૭૪
૧૭૫
ના ૨૦ મો. બાલરાગ પ્રતીકાર .. બાળકોના તાવ વગેરેના ઉપાય સ્ત્રીઓના રોગના ઉપાય ... ... ગર્ભ રંગના ઉપાય
..
૧૭૫ ૧૮૦ ૧૮૧
•
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃ8.
૧૮૨
. ૧૮૩
૧૮૫
૧૮૭
૧૮૮
૧૮૦
( ૧૩ ) વિષય. આર્તવરોધ અને રક્ત ગુલ્મના ઉપાય... ગર્ભધારણના ઉપાય . ••• વ્રણ તથા શસ્ત્રઘાત વગેરેના ઉપાય ... નાડીવણના ઉપાય ... ખસ, દાદર, ઘવડો, વગેરેના ઉપાય ... અર્બુદના ઉપાય .. . રક્તપિત્ત વગેરેના પ્રતીકાર ... રક્તપિત્તના ઉપાય પાંડુ રોગના ઉપાય પાંડુ રોગનાં લક્ષણ અસાધ્ય પાંડુરોગીનાં લક્ષણો અપસ્મારના ઉપાય ભૂખ લાગવાનું ચૂર્ણ વહિદગ્ધ પ્રતીકાર વિષના ઉપાય ગ્રંથિને ફાડવાનો લેપ વ્રણશોધન લેપ ... ગ્રંથ સમાપ્તિ ...
૧૮૧ ૧૮૧
: : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : : :
•
૧૮૧
૧૨
૧૯૨
૧૮૩
- ૧૪
૧૮૫
૧૮૬
-
-
---
--
-
-
૧૭
:
૧૮૭
૧૮૭
: : : : : : :
૧૮
રસાયને ... હિંગળોકમાંથી પાર કાઢવા વિષે ... ત્રાંબાની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિષે ચાંદીની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિષે પારાની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિષે બીજી રીત ... ... ... સોમલ ભસ્મ વનસ્પતિથી બનાવવા વિષે બીજી રીત • • • સીસાની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિષે હરતાળ ભસ્મ વનસ્પતિથી બનાવવા વિષે
૧૪૮
૧૮
૧૪૮
:
- ૧૯૯
૧૮
: :
- ૧૯૯
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ઠ.
૨૦૦ ૨૦૦
૨ ૦ ૦
૨ ૦ ૦.
૨૦૦
૨૦૧ . ૨૦૧
૨૦૧
-
૨૦૧
૨૦૨
( ૧૪ ) વિષય. ઉપગી ચૂર્ણ લાક્ષાદિ ચૂર્ણ વૈશ્વાનર ચૂર્ણ ... બિભીતકાદિ ચૂર્ણ નવરસાદિ ચૂર્ણ ..
વેષાદિ ચૂર્ણ . ત્રિજાતાદિ ચૂર્ણ ....
ડશાંગ ચૂર્ણ અરિષ્ટાઘ ચૂર્ણ .. શંગ્યાધિ ચૂર્ણ ... ઉદરવિજય ચૂર્ણ.. વિશ્વાદિ ચૂર્ણ ગંગાધર ચૂર્ણ . એલાદિ ચૂર્ણ ... લવંગાદિ ચૂર્ણ .. કાયફલાદિ ચૂર્ણ ... શ્રીખંડાદિ ચૂર્ણ ઉપયોગી ગોળીઓ અમૃત પ્રભા ગુટી ચિંતામણી રસ ગુટી ત્રિપુર ભરવ રસ ગુટી
જ્વરાંકુશ ગુટી ... આનંદ ભરવ રસ ગુટી અમૃતસુંદરી રસ ગુટી ચંદ્રકલા ગુટી ... બબુલ ગુટી • • શંખવટી પ્રચેતા ગુટી ... ત્રિફલા ગુટી .. ખેરફારાદિ ગુટી » ઘેડાચોલી ગુટી .. ..
: : : : : : : : : : : : : : : : : : :
૨૦
૨૦૨ ૨૦૩
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
२०3
૨ ૦૩
૨૦૩
...
૨૦૩ २०४ ૨૦૪ ૨૦૪ ૨૦૪ ૨૦૫ ૨૦૫ ૨૦૫
: : : : : : : :
૨૦૬ ૨૦૬
२०९
૨૦૬
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
૨૦૭
૨૦૭ ૨૦૭ ૨૦૭ ૨૦૮ ૨૦૮ ૨૦૮
૨૦૮
વિષય. અમૃત સંજીવની ગુટી ઉપયોગી વસ, કાલારિ રસ ... શ્વાસકુઠાર રસ ... આનંદભૈરવ રસ .. બીજો આનંદભૈરવ રસ રાજમૃગાંક રસ ... રામબાણ રસ કૃમિકુઠાર રસ ... ચંદ્રકલા રસ : ત્રિપુરભૈરવ રસ ... બ્રહ્માસ્ત્ર રસ . ઉપયોગી તૈલ... વિજયભૈરવ તૈલ ... લક્ષ્મીવિલાસ તેલ જાત્યાદિ તૈલ ... લાક્ષાદિ તેલ ...
: : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : :
૨૦૮
.. ૨૦૮
૨૦૮ ૨૧૦
૨૧૦
- ૨૧૦
૨૧૦ • ૨૧૦ - ૨૧૦
૨૧૧ ૨૧૧
૨૧૨. ૨૧૨
છે.
فیلم هم
ઓષધ કલ્પના ઔષધ બનાવવાનું માપ .. ઔષધ ખાવાનું માપ ઔષધ વિચાર ... ••• સ્વરસ કલ્પના .. પુટપાક ક૯૫ના ...
ખાનું ધોવરામણ કાઢવાની કિયા કવાથ કલ્પના ..... યવાગૂ કલ્પના .. યૂષનું વિધાન ... :-- પાન કલ્પના .. ઉષ્ણોદક પાન કલ્પના
: : : : : : : : : : : :
: : : : : : : : : : : :
૨૧૪
૨૧૮ - ૨૧૪
૨૧૫ ૨૧૬
૨૧૬
•
૨૧૬
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ).
વિષય.
પૃષ્ઠ,
૨૧૬
૨૧૭
૨૧૭
૨૧૭
૨૧૭ ૨૧૮ ૨૧૮ ૨૧૮
૨૧૮
૨૧૮
૨૧૮
૨૧૮ ૨૨૦
ક્ષીરપાક વિધિ .. અન્નસ્વરૂપ યવાગૂ વિલેપી લક્ષણ ... પિયાનું લક્ષણ - ભાત કરવાનો પ્રકાર શુદ્ધમંડ વિધિ ... ફટકલ્પના મંથકલ્પના હિમકલ્પના કલ્કકલ્પના ચૂર્ણકલ્પના ગોળી કરવાની રીત અવલેહકલ્પના ... ધી તેલ વગેરે એહકલ્પના ... કાંજીક૯૫ના ** મધુસૂત આસવ તથા અરિષ્ટકલ્પના સીધુ મધનો ભેદ... .. સુરા પ્રસન્નાદિ મધને ભેદ .. ધાતુશોધનક્રિયા ... ... તમામ ધાતુની ભસ્મ કરવાની રીત ... ઉપધાતુનાં શોધન મારણ .. સોનામુખીનું શોધન મારણ... રૂપામુખીનું શોધન મારણ . મેરથુથાનું શોધન અબરખનું શોધન મારણ ... સુરમા વગેરેનું શેધન ભારણ મનશિલનું શોધન હરતાલનું શોધન... ખાપરિયાનું શોધન મારણ... હીરાની ભસ્મ ... ...
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
૨૨૨ ૨૨૨ ૨૨૨ ૨૨૩ ૨૨૩ ૨૨૪ ૨૨૪ ૨૨૫ ૨૨૫ ૨૨૫ ૨૨૫ २२९
૨૨૬
૨૨૭
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
પૃ8.
૨૨૭ ૨૨૮
વિષય. મણિમતી વગેરેનું શોધન મારણ .. શિલાજિતનું શોધન મંડૂર કલ્પના ... ક્ષાર કાઢવાની રીત ગંધકનું શોધન ... પારદ ભસ્મ ... નેપાળાનું શોધન.... વછનાગનું શોધન
૨૨૮ ૨૨૮
: : : : : : : :
૨૨૮
: : : : : : :
૧૨૮ ૨૨૮
૨૩૦
o
૨૩૦
o
૨૩૦
o
૨૩૧
ઔષધ યોજના નેત્ર કર્મ પ્રકાર છે. સેક ... ... આતન પિંડી . બિડાલક તર્પણ. પુટપાક અંજન રેચન વિધિ વમન વિધિ લેપ વિધાન રસાયન સંબંધી ઉપયોગી માહિતી
: : : : : : : : : : : :
o
: : : : : : : : : : : : :
૨૩૨
o
&
૨૩૭ ૨૪૦
૨૪૦
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परमजैनाचार्यश्रीश्रीकंठसूरिविरचितो.
हितोपदेशः
मंगलम्. नत्वा मुनीनामृषभं दयालु तीर्थकरं श्रीवृषभं गुणात्यम्। हिताय रुग्भिः परिपीडितानां हितोपदेशं कथयामि कंचित् ॥१॥
મુનિઓને વિષે શ્રેષ્ઠ તથા દયાળુ અને ગુણેકરીને સંપન્ન એવા આદિ તીર્થંકર શ્રીવૃષભદેવને પ્રણામ કરીને, રોગો વડે કરીને ચારે તરફથી પીડાતા લોકોના હિતને અર્થે થોડોક હિતોપદેશ કહું છું––હિતપદેશ નામે ગ્રંથ લખું છું.
રોગની પરીક્ષાના પ્રકાર.' .रोगाक्रांतशरीरस्य स्थानान्यष्टौ निरीक्षयेत् । नाडी मूत्रं मलं जिह्वां शब्दः स्पर्शः स्वरूपदृक् ॥ २ ॥
જે માણસ રોગવાળે હોય તેના શરીરનાં આઠ સ્થાનની પરીક્ષા કરવી જોઈએ. તે આઠ સ્થાનનાં નામ-નાડી, મૂત્ર, મળ, જીભ, શબ્દ, સ્પર્શ, આકૃતિ અને નેત્ર.
નાડીથી શું માલુમ પડે છે? पातपित्तकर्फ द्वंद्वं रसं रक्तं त्रिदोषजम् ।। साध्यासाध्यविवेकं तु पूर्व नाडी प्रकाशते ॥ ३ ॥
વાત, પિત્ત, કફ, વાતપિત્ત, વાતકફ, પિત્તકફ, રસ, રક્ત, ત્રણે દેષ એકઠા મળવાથી થયેલ વિકાર તથા રોગી બચશે કે નહિ બચે, એ સઘળું નાડી જ્ઞાનથી પ્રથમથી જ માલમ પડે છે.
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
કેાની નાડી ન જોવી.
सद्यः स्नातस्य भुक्तस्य तथा स्नेहावगाहिनः । क्षुत्तृषार्त्तस्य सुप्तस्य सम्यङ्गाडी न बुध्यते ॥ ४ ॥
જે માણસે તરતજ સ્નાન કર્યું હાય, ભેાજન કર્યું હાય, તેલ ચેાન્યુ હોય, ભૂખ્યા હોય, તરણ્યે હાય અને ઉઘેલે હાય, તેની નાડી ઉપરથી ખાખર રાગની પરીક્ષા થઇ શકતી નથી. નાડીજ્ઞાન શી રીતે મેળવવુ,
शास्त्रेण संप्रदायेन तथा स्वानुभवेन वै । परीक्षेद्वलवच्चासावभ्यासादेव जायते ॥ ५ ॥
નાડીનું જ્ઞાન મેળવવા ઇચ્છનારે નાડી જ્ઞાન સમજાવનારાં શાસ્ત્ર ભણવાં, વૈઘલેાકેાને નાડી જોવાના સપ્રદાય તેમની પાસેથી શીખવા અને જાતે ઘણાક રાગીઓની નાડી જોઇને સારી રીતે પરીક્ષા કરવી; કેમકે નાડીનું જ્ઞાન આવા પ્રકારના અભ્યાસ કરવાથીજ પ્રાપ્ત થાય છે.
નાડી શાનું જ્ઞાન કરે છે.
नानारूपाश्च ये रोगा नानाभेदाः पृथग्विधाः । प्रकाशयति तान् सर्वान् नामभेदैः पृथस्थिताः ॥ ६ ॥
વળી નાના પ્રકારના તથા અનેક ભેદવાળા જે જુદા જુદા રેગ શરીરમાં રહેલા છે. તે સર્વને નાડીએ બતાવી આપે છે. એ નાડીએ શરીરમાં જુદાં જુદાં સ્થાનમાં રહેલી છે તથા તેમનાં જુદાં જુદાં નામ પણ છે.
નાડી પરીક્ષાનુ` સ્થાન,
हस्तांगुष्ठप्रदेशे तु मणिबंधस्य चोपरि ।
अंगुल्याः स्पर्शमात्रेण ज्ञायंते च गुणागुणाः ७
( જમણા) હાથના કાંડાની ઉપર અંગૂઠાના મૂળ આગળ આંગળીના સ્પર્શ કરી જોવાથી ગુણ તથા દોષ જાણવામાં આવેછે.
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩)
यथा करे गले तद्वत् वाम हस्ते तथैवच । तद्वदोषं विजानीयानिर्विशंकं विचक्षणः ॥ ८ ॥
જેવી રીતે (જમણે) હાથ ઉપર નાડી દેવામાં આવે છે તેવી જ રીતે ગળા ઉપર અને ડાબા હાથ ઉપર પણ નાડી જેઈને ચતુર વધે નિશંકપણે દેષને ઓળખો.
दक्षिणे च तथा वामे पादयोगुल्फ मूलयोः।
अधोगतं तथा रोगं यथा नाडी प्रचक्षते ॥९॥
વળી જમણ તથા ડાબા પગ ઉપર ઘુંટીના મૂળ આગળ નાડી તપાસવી; કેમકે ત્યાં આગળની નાડી શરીરના નીચેના ભાગમાં રહેલા રેગને બતાવી આપે છે.
दक्षिणे च तथा वामे गरिष्ठा नाडिका तुया । सा नाडी झुभयोः कुक्ष्योर्यकृत्प्लीहादिबोधिनी ॥ १० ॥
શરીરમાં જમણે પાસે તથા ડાબે પાસે જે મટી નાડી છે, તે નાડી અને કૂખમાં રહેલા યકૃત અને પ્લીહા નામના આશએમાં થયેલા રોગને જણાવી આપે છે.
जिह्वा कंठस्तथा तालुः चक्षुः कर्णस्तथैवच । नासा ललाटककुदी ब्रह्मरंध्रे च ये स्थिताः ॥ ११ ॥
તેમજ જીભ, કઠ, તાળુ, નેત્ર, કાન, નાક, કપાળ, ખભા, અને બ્રહ્મરંધ્ર આગળ જે જે નાડીઓ રહેલી છે, તે નાડીઓ તે તે સ્થાનમાંના દેને જણાવે છે.
समाना भ्रममाणा या नाभ्यंतर्मडलस्थितान् । चक्रवन्नाडिका रोगान् बोधिनी सा प्रकीर्तिता ॥ १२ ॥
જે નાડી નાભિમાં રહીને ત્યાં આગળ ચકની પેઠે સમાન રીતે ફર્યા કરે છે, તે નાડી નાભિમંડળમાં રહેલા રોગોને બંધ કરે છે, તેથી તેને બેધિની નાડી કહે છે.
अधिोस्फुरणं तस्या नाभेरूमधोगतान् । बोधिनी खुदरान् सास्तथैवार्थो भगंदरान् ॥ १३ ॥ એ બેધિની નાડી ઉપર નીચે ધડકતી જણાય છે. અને
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) તેથી નાભિની ઉપરના તથા નીચેના સ્થાનમાં થયેલા રેગોને, સઘળા પ્રકારના ઉદરના રોગોને, અને ભગંદર રોગને જણાવી આપે છે.
નાડીનાં નામ. स्नायुर्नाडी निशा हिंसा धमनी धारिणी धरा। तंतुकी जीवितहाच शब्दाःपर्याय वाचकाः ॥ १४ ॥
એ નાડીઓનાં નામ-સ્નાયુ, નાડી, નિશા, હિંસા, ધમની, ધારિણી, ધરા, તંતુકી, જીવિતજ્ઞા, એવા શબ્દ તે નાડીના સમાન અર્થવાળા છે.
નાડીઓનાં સૂક્ષ્મ છિદ્રો. आसां च सूक्ष्म सुषिराणि शतानि सप्त स्युस्तानियै रस कृदन्नरसं वहन्ति । आप्यायते वपुरिदं हि नृणाममीषा
मंभःस्रवद्भिरिव सिंधुशतैः समुद्रः ॥ १५ ॥ ઉપર કહેલી નાડીઓમાંથી બીજી અનેક ઝીણી ઝીણી નાડીઓ નીકળેલી છે, અને તેનાં બધાં મળીને ઝીણું ઝીણું સાત છિદ્રો છે. એ છિદ્રોમાં થઈને તે નાડીઓ નિરંતર અન્નના રસનું વહન કરે છે. જેમાં સેંકડો નદીઓમાં થઈને જે પાણી વહે છે તે વડે સમુદ્રનું પોષણ થાય છે, તેમ આ નાડીઓમાં જે અન્નરસ વહે છે તે વડે સઘળાં મનુષ્યના શરીરનું પિષણ થાય છે.
ચાવીશ મુખ્ય નાડીએ. नाभेरधःप्रसृतयो दशयान्त्यधस्था
धै गताः प्रसृतयो दश तद्वदेव । द्वे द्वे शिरे प्रवितते वदने च तिर्यक्
नाड्यश्चतुष्क मथ विशतिरत्र काये ॥ १६ ॥ દશ નાડીઓ નાભિથી નીચેની બાજુએ નીચેના અવયવોમાં રહેલી છે, અને તે જ પ્રમાણે દશ નાડીઓ નાભિથી ઉપરની બાજુએ ગાયેલી છે. વળી બે બે નાડીઓ મુખ ઉપરના ભાગમાં
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસપાસ ફેલાયેલી છે, એવી રીતે મનુષ્યના શરીરમાં વિશ નાડીઓ છે.
એ નાડીઓનું કામ, द्वादशभिद्विगुणाभिरमीभिर्व्याप्तमिदं नृशरीरमशेषम् । आभिरमी कफपित्तसमीरास्ते वपुषि प्रसरत शिराभिः ॥ १७ ॥
એ ચોવીશ નાડીઓ વડે આખું માણસનું શરીર વ્યાસ થયેલું છે. અને એ નાડીઓવાટે શરીરમાં કફ, પિત્ત, અને વાયુ પ્રસરે છે.
आपादतः प्रभृति गात्रमशेष मेषमामस्तकादपि च नाभिभुषस्तु तेन । एतन्मृदंग इव चर्मचयेन सम्यक्
बद्धं नृणामिति शिराशतसप्तकेन ॥ १८ ॥
પગથી માંડીને તે આખા શરીરમાં અને માથાથી માંડીને તે નાભિસુધી, જેમ મૃદંગ ચામડાની દેરીઓ વડે બાંધેલી હોય છે તેમ, સાતસે નાડીઓ વડે મનુષ્યનું શરીર ગુયાય
નાડી જોવાની રીત, धृत्वा वामेन हस्तेन चलधि सयुजो (१) कुर्परं रोग जंतोरन्येना लभ्य वैद्यः कलयति धमनीमंगुलीनां श्रयेण । वामे हस्तेगनानां यदि च तदपरे हस्तके पूरुषाणां मूलेंगुष्ठस्य दूतीमिव सुखमसुखं देहगं तद्वदंतीम् ॥ १९॥
વૈઘ પ્રથમ રેગી પાસે જઈ સ્થિર થઈને પિતાના ડાબા હાથવડે રેગી મનુષ્યની કેણુને ધારણ કરવી અને જમણા હાથવડે અંગૂઠાના મૂળ આગળ નાડી ઉપર ત્રણ આંગળીઓ મૂકવી. સ્ત્રીઓની નાડી ડાબા હાથપર જેવી અને પુરૂષની નાડી જમણા હાથપર જેવી. એ નાડી અંગુઠાના મૂળ આગળ રહેલી છે. અને શરીરમાં રહેલું સુખ કે દુઃખ કહેનારી દૂતી હોય તેવી તે છે.
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) વાતાદિક નાડીનાં સ્થાન, अंगुष्ठ मूले या नाडी स्वस्था चलति सौख्यदा पित्तला तर्जनीस्थाने मध्यमायां कफस्तथा। तद्भिषग्वरैयो ऽनामिकायां प्रभंजनः
भूले मध्ये तथा चांते माडी धत्ते त्रिधा गतिम् ॥ २० ॥ રેગીના અંગુઠાના મૂળ આગળ જે નાડી સ્વસ્થપણે ચાલતી. હાથ તે સુખ આપનારી જાણવી. જે તે નાડીને ધડકારે તર્જની (અંગૂઠા પાસેની) આંગળીની નીચે માલમ પડતો હોય તે તેને પિત્તની નાડી જાણવી.જે મધ્યમા વચલીની નીચે માલમ પઠતો હોય તે કફની નાડી જાણવી, તેમજ જે અનામિકા (છેલ્લી આંગળીના પહેલાંની નીચે ધડકારે માલમ પડતું હોય તો તેને વાયુની. નાડી જાણવી. એ પ્રમાણે નાડી પિતાના મૂળ આગળ, મધ્યમાં, અને છેડા આગળ, ઉપર કહેલી ત્રણ પ્રકારની ગતિએને ધારણ
કરે છે.
भादौ च वहते पित्तं मध्ये श्लेष्मा तथैव च ।
अन्ते प्रभंजनः प्रोक्तो ज्ञातव्यं च चिकित्सकैः ॥२१॥ ઉપર કહ્યા પ્રમાણે ત્રણ સ્થાનમાં અનુક્રમે પિત્ત, કફ, અને વાતની મારી જાણવી, એનું કારણ એવું છે કે, નાડીમાં પ્રથમ પિત્ત વહે છે, મધ્યમાં કફ વહે છે, અને વાયુ છેવટે વહે છે, એમ કહેલું છે. અને એ ઉપરથી વૈદ્યાએ નાડીમાં વાતાદિ દેષનાં સ્થાન જાણી લેવાં.
નાકમાંની નાડીની પરીક્ષા ईडा वाते च विशेया पिंगला पित्तला तथा ।
सुषुम्णी श्लेष्मला चैव प्रयं चादौ निरीक्षयेत् ॥ २२ ॥ ઉગીના શરીરમાં વાતાદિ દેષમાંથી કયે દોષ બળવાને છે તે જેમ હાથમાંની નાડીથી માલમ પડે છે, તેમ નાકમાં વહન કરતી ઈડા, પિંગાળા, અને સુષુમ્ભ ઉપરથી પણ માલમ પડે છે. ડાબા નસકેરામાંથી પવન વહેતું હોય ત્યારે ઈડાનાડી
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭). વહે છે, એમ કહેવાય છે; જમણા નસકેરામાંથી પવન વહેતે હોય ત્યારે પિંગળાનાડી વહે છે, એમ કહેવાય છે, અને બનેમાંથી સરખી રીતે પવન વહેતું હોય ત્યારે સુષુષ્ણુનાડી વહે છે, એમ કહેવાય છે. જે ઈડાનાડી વહેતી હોય તે વાયુ પ્રબળ છે એમ જાણવું; જે પિંગલા વહેતી હોય તે પિત્ત પ્રબળ છે, એમ જાણવું; અને જે સુષુણ્ણ વહેતી હોય તો કફ પ્રબળ છે, એમ જાણવું. વૈદ્ય હાથની નાડી જોતા પહેલાં નાકની આ ત્રણ નાડી પણ પ્રથમ જોવી જોઈએ.
નાડીની ગતિના પ્રકાર घाताद्वक्र गतिर्नाडी चपला पित्तवाहिनी। स्थिरा श्लेष्मवती प्रोक्ता सर्वलिंगा च सर्वगा ॥ २३ ॥
વાયુની નાડીની ગતિ વાંકી હોય છે, પિત્તની નાડી ઘણું ત્વરાથી વેહેતી હોય છે, કફની નાડી સ્થિરપણે વેહેનારી હેય છે, અને ત્રણે દેષ સામટા કોપ્યા હોય ત્યારે નાડી પણ બધાં ચિન્હવાળી થાય છે --એટલે ક્ષણમાં વાંકી, ક્ષણમાં ત્વરાવાળી અને ક્ષણમાં સ્થિર, એવી થાય છે.
વાતાદિક નાડીને કાળ. प्रातः श्लेष्मवती नाडी मध्यान्हे चापि पैत्तिकी । सायान्हे वातुकी शेया पुनः पित्तं निशार्द्धके ॥ २४ ॥
પ્રાતઃકાળમાં કફયુક્ત નાડી વહે છે; મધ્યાન્હે પિત્તયુક્ત નાડી વહે છે; સાયંકાળે વાતયુક્ત નાડી વહે છે, અને મધ્યરાત્રે ફરીને પિત્તયુક્ત નાડી વહેવા માંડે છે.
एक दोषे समा नाडी द्विदोषे शिघ्रवाहिनी। त्रिदोषे चपला नाडी सामे पित्ते विचिन्तयेत् ॥ २५ ॥
જો એકજ દોષને પ્રકેપ હોય તે નાડી સમાન ગતિથી. ચાલે છે; બે દોષને કેપ હોય તે નડી ઉતાવળે વહન કરે છે, તથા ત્રણ દોષને કેપ હોય તે નાડી ચપળ હોય છે. જે પિત્ત આમયુક્ત હોય તે પણ નાડી ચપળ હોય છે એમ જાણવું. ,
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) નાડીમાં વાતાદિકનાં સ્થાન વિશે મતભેદ, मरुत्कोपे च धमनी प्रव्यक्ता तर्जनीतले। पित्तकोपे मध्यमायामनामिक्यां कफे तथा ॥ २६ ॥ કેટલાક આચાર્યોને મત એ છે કે, વાયુના કેપથી નાડી તર્જની આંગળીની નીચે ધડકે છે, પિત્તના કેપથી મધ્યમાં નીચે ધડકે છે, અને કફના કેપથી અનામિકાની નીચે ધડકે છે. । तर्जनी मध्यमामध्ये वातपित्ताधिकस्फुटा
अनामिकायां तर्जन्यां व्यक्ता वातकफे भवेत् । मध्यमानामिकामध्ये स्फुटा पित्तकफाधिके अंगुलित्रितयस्थापि प्रत्यक्ता सन्निपाततः ॥ २७ ॥ ।
વળી જે તર્જની તથા મધ્યમાની વચમાં નાડી ધડકતી માલમ પડતી હોય તે વાત પિત્ત અને દેષ કેપ્યા છે એમ જાણવું જે અનામિકા અને તર્જની નીચે નાડી નાડી ધડકતી હોય તે વાત કફ બને દેષને કેપ જાણ; મધ્યમાં અને અનામિકાની વચ્ચે નાડી ધડકતી હોય તે પિત્તકફ બે દેષ કેપેલા જાણવા; પણું જે ત્રણે આંગળીની નીચે સરખે પડકારે હોય તે સન્નિપાત એટલે ત્રણે દોષને કેપ જાણ.
નાડીની ગતિનાં ઉપમાન. नाडी धत्ते मरुत्कोपाजलौकासर्पयोर्गतिम् कुर्लिगकाकमंडूकगति पित्तप्रकोपतः । हंसपारावतगति धत्ते श्लेष्मप्रकोपतः
लावतित्तिरवत्तिर्यग्गमनं सन्निपाततः ॥ २९ ॥ વાત દેશના કેપથી નાડીની ગતિ જળે તથા સર્પની પેઠે વાંકી અને ત્વરાવાળી હોય છે, તેમજ પિત્તના કેપથી કુલિંગ (એક જાતની ચકલી), કાગડે, કે દેડકે, એમાંથી કોઈના જેવી નાડીની ગતિ હોય છે, એટલે નાડી થેકડા મારતી ચાલે છે, કફના પ્રકોપથી નાડી હંસ અને કબુતરની પેઠે ધીમી ધીમી ચાલે છે તથા સન્નિપાતથી નાડી લાવશે અને તેતરની પેઠે ત્રાંસી ચાલે છે.
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(&)
દ્વિરાષ કાપમાં નાડીની ગતિ.
कदाचिन्मंदगमना कदाचिद्वेगवाहिनी । द्विदोषकोपतो ज्ञेया हन्ति च स्थानविच्युता ॥ २९ ॥
જે નાડી કાઇ વાર ધીમી ધીમી ચાલે અને કેઇ વાર ઉતાવળી ચાલે, તેને એ દ્વેષના કાપ બતાવનારી નાડી સમજવી. જ્યારે નાડી પેાતાના સ્થાનથી પડી જાય એટલે જે જગાએ નાડી ધડકવી જોઇએ તે સ્થાને ધડકે નહિ, ત્યારે તે નાડી પ્રાણઘાતક જાણવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાતપિત્તની નાડી.
मुहुः सर्पगतिर्नाडी मुहुर्भेकगतिस्तथा । वातपित्तद्वयोर्भूतां भाषते तद्विशारदाः ॥ ३० ॥
જે નાડી વાર'વાર સર્પની ગતિથી (વાંકી ) ચાલે અને વાર વાર દેડકાની ગતિથી ( કૂદતી ) ચાલે, તેને નાડી જ્ઞાનમાં પ્રવીણ વઘા વાતપિત્ત એ દોષથી ઉપજેલી કહેછે.
વાતકફની નાડી.
૨
भुजंगादिगतिर्नाडी राजहंसगतिः पुनः । वातश्लेष्मवतीमाहुर्वैद्यशास्त्रविशारदाः ॥ ३१ ॥
જે નાડી ઘડીમાં સર્પ વગેરેની ગતિવાળી (વ) હોય તેમ ઘડીમાં વળી હ‘સની ગતિવાળી ( ધીમી ) થઇ જતી હાય, તેને વૈદ્યશાસ્ત્રમાં પ્રવીણ વદ્યા વાતકફની નાડી કહે છે.
પિત્તકફની નાડી.
या च भेकगतिर्नाडी या च हंसगतिस्तथा । पित्तश्लेष्मवतीमा स्तांनाडीं भिषगुत्तमाः ॥ ३२ ॥
જે નાડી ક્ષણમાં દેડકાની પેઠે કૂદકારા મારીને વહેતી હોય
તથા ક્ષણમાં હંસની પેઠે ધીમી પડી જતી હેાય તે નાડીને ઉત્તમ
*
જેવા પિત્તશ્લેષ્મની નાડી કહે છે.
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
સન્નિપાતની નાડી. सोदिलावकादीनां हंसादीनां च बिभ्रति।
गमनं सन्निपातानां धमनी रोगसूचिका ॥ ३३ ॥
જે નાડી ક્ષણમાં સાપ વગેરેની પેઠે વાંકી, લાવર વગેરેની પેઠે ત્રાંસી, અને હંસ વગેરેની પેઠે ધીમી (તેમજ દેડકા વગેરેની પેઠે કૂદતી ) ચાલતી હોય, તે નાડી સન્નિપાતના રેગને સૂચવનારી જાણવી.
समा सूक्ष्मा स्थिरा मंदा नाडी सहजवातजा। स्थूलाच कठिना शीघ्रा स्पंदते तीवमातपे ॥ ३४ ॥
સહજ વાયુની નાડી સમાન, સૂક્ષમ, સ્થિર અને મંદ હોય છે પણ જે શરીરમાં તાપ હોય તે તે નાડી સ્કૂલ અને કઠણ હોય છે તથા ઘણા વેગથી ધડકે છે.
महावेगा यदा नाडी वहते तंतुसन्निभा। घाताधिक्यं च विज्ञेयमुष्णा पित्तसमीरणम् ॥ ३५ ॥
જે નાડી ઘણા વેગવાળી હેય તથાપિ તાંતણ સરખી બારીક વહેતી હોય તે તે રેગીને વાયુની અધિકતા જાણવી; પણ વેગવાબી અને બારીક છતાં પણ જે તે ગરમ હોય તો તે રેગીને વાતપિત્તની અધિકતા જાણવી.
घातनाडी प्रगल्मा च बहते कफ संयुता। कफभृत्तेन वातश्च वातश्लेष्मा तदुच्यते ॥ ३६ ॥
જ્યારે વાયુનાં લક્ષણવાળી નાડી કફથી યુક્ત હોય ત્યારે તે ભારે હોઈને વહે છે, તે વખતે કફને ધારણ કરનારે વાયુ નાડીમાં વહે છે, એમ જાણવું તથા તે રેગીને રેગ વાત કફનો છે એમ સમજવું.
अत्युग्रा वा महावेगा नाडी पित्तसमुद्भधा। पित्तश्लेष्मं विजानीयाद्यदा सा मृदुचारिणी ॥ ३५ ॥
જ્યારે નાડી અતિશય ઉગ્ર હોય (તેને ધડકારો જબરે હોય) અને વેગ પણ ઘણેજ હેય, ત્યારે તે નાડીને પિત્તની સમ
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) જવી; ને તેમ છતાં પણ તે નાડી ધીમે ધીમે ચાલતી હોય તે તેને પિત્તકફની સમજવી.
क्षणे शीता क्षणे उष्णा क्षणे रिक्ता क्षणे भृता। ईशा वहते नाडी सनिपातं विनिर्दिशेत् ॥ ३८ ॥
જે નાડી ક્ષણમાં ઠંડી પડી જતી હોય અને ક્ષણમાં ગરમ થઈને વહેતી હોય, તેમજ જે ક્ષણમાં ખાલી સરખી અને ક્ષણ માં ભરેલી સરખી વહેતી હોય એવી નાડીને સન્નિપાતની નાડી કહેવી.
વાતરકતની નાડી. या च सर्पगतिर्नाडी या च मूषकगामिनी । याति मंदा च सूक्ष्मा च वातरक्त विदुर्बुधाः ॥ ३९ ॥
જે નાડી સાપની પેઠે વાંકી ચાલતી હોય તથા જે ઉંદરની પેઠે ઉતાવળી ચાલતી હોય, તેમજ જે મંદ એટલે જેર વગરની હોય તથા ઝીણી હોય, તેને ડાહ્યા પુરૂષે વાતરકતની નાડી કહે છે. મતલબ કે એ રોગીના શરીરમાં વાયુ તથા લેહીના બિગાડથી ઉપદ્રવ થયે છે, એમ જાણવું
सोष्णातिवेगा गहना स्फुरणे वृश्चिकोपमा । मूत्रकृच्छ्रे प्रमेहं च विस्फोटादीनिदर्शिनी ॥ ४० ॥
જે નાડી અતિશય ઉષ્ણ, અતિ વેગવાળી, તથા અતિ ગહન હોય, તેમજ જેને ધક્કારે વીંછીના આંકડાની પેઠે તડ તડ તડ. થયા કરતે હેય, તે તે નાડી મૂત્રકૃછું, પ્રમેહ, અને વિસ્ફોટક, વગેરે રેગેને ઓળખાવનારી જાણવી.
कामज्वर भये शोके उपसर्गेप्यजीर्णके।
नाडी मूर्जागतिं कुर्यात् ज्ञातव्यं च चिकीत्सकैः ॥ ४१ ॥ કામ સંબંધી તાવમાં, ભયમાં, શેકમાં, ભૂત વગેરેના વળગાડમાં અને અજીર્ણમાં નાડી મૂછ પામતી પામતી ગતિ કરે છે, અર્થાત્ નાડી ક્ષણમાં છેક નાશ પામ્યા જેવી થઈ જાય અને વળી વેગથી ગતિ કરતી માલમ પડે છે, એમ વિદ્યાએ જાણવું.
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) मध्ये ज्वरं वहेन्नाडी यदि तप्ता भवेद्धृवम् । तदा तेषां मनुष्याणां रुधिरे प्रेरितोनिलः ॥ ४२ ॥
જ્યારે જવરવાળા રોગીને જવરના મધ્યમાં નાડી ઉષ્ણુ વહેતી હોય, ત્યારે તે રોગીને લેહમાં વાયુ મિશ્ર થયે છે એમ સમજવું.
शरीरं शीतलं यस्य नाडी उष्णा यदा भवेत् । चिकेत्सकेन ज्ञातव्यं शरीरेंतर्मलज्वरः ॥ ४३ ॥
જે માણસનું શરીર ઠંડું હોય અને તેની નાડી ગરમ હેય, તે તે માણસના શરીરમાં મળ જવર છે, એમ વિષે જાણવું.
चपला सरला दीर्घा शीघ्रा पित्तज्वरे वहेत् । स्पंदते शीघ्रमान्यात् मलाजीणे प्रकीर्तिता ॥ ४४ ॥
જે નાડી ચંચળ, સીધી, લાંબી, અને ઉતાવળી માલમ પડતી હોય, તે તે નાડી પિત્તજવરની જાણવી; પણ જે નાડી ધડકતી હોય અને એકાએક વચમાં અટકી જાય, વળી ધડકે અને અટકે, એમ ચાલતી હોય, ત્યારે તે રોગીના મળ પકવ થયા નથી, એમ જાણવું.
ज्वरप्रकोपे धमनी सोष्णा वेगवती वहेत् । मंदवेगा किंचिदूष्णा नाडी जीर्णज्वरे वहेत् ॥ ४५ ॥ ૪૫ તાવવાળાની નાડી ગરમ તથા વેગવાળી વહે છે તો જીર્ણ જવરવાળાની નાડીને વેગ મંદ હોય છે તથા તે થોડીક ગરમ હોય છે.
कामक्रोधाद्वेगवहा क्षीणा चिंताभयाप्लुता।
मंदाग्नेः क्षीणधातोश्च नाडी मंदतरा भवेत् ॥ ४६ ॥ કામ તથા ક્રોધના વિકારવાળા માણસની નાડી વેગથી વહે છે; ચિંતા અને ભયથી વ્યાપ્ત થયેલા માણસની નાડી ક્ષીણ થઈને ડૂબી ગયા જેવી હોય છે, તેમજ જેને જઠરાગ્નિ મંદ હાય તથા જેને ધાતુ ક્ષીણ થઈ ગયે હોય, તેની નાડી તેથી પણ વધારે ધીમી ચાલે છે.
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ ).
असृक्पूर्णा भवेत्कोष्णा गुर्वी सामा गरीयसी। लध्वी वहति दिप्ताग्नेस्तथा वेगवती भवेत् ॥ ४७ ॥
જે માણસના શરીરમાં લેહીને ભરા હેય, તેની નાડી લગાર લગાર ગરમ તથા ભારે હોય છે, આમવાળાની નાડી વધારે ભારે હોય છે, જઠરાગ્નિ પ્રદિપ્ત હોય તેવા માણસની નાડી હલકી, તથા વેગથી વહે છે.
सुखितस्य स्थिरा ज्ञेया तथा बलवती मता। .
चपला क्षुधितस्य स्यात्तृप्तस्य वहति स्थिरा ॥ ४८ ॥ જે માણસ સ્વસ્થ એટલે નીરોગી હોય તેની નાડી સ્થિર અને બળવાન હોય છે, ભૂખ્યા માણસની નાડી ચપળ હોય છે; તથા તૃપ્ત માણસની નાડી સ્થિર હોય છે.
અસાધ્ય નાડીનાં લક્ષણે. वातं पित्तं कर्फ चैव यस्यैकत्र समाश्रयेत्।
तस्य मृत्यु विजानीयादित्येवं नाडीलक्षणम् ॥ ४९ ॥
જે માણસની નાડીમાં વાત, પિત્ત અને કફનાં લક્ષણો એકઠાં જણાતાં હોય, તે માણસનું મૃત્યુ થવાનું છે એમ તેની નાડીની ગતિના લક્ષણ પરથી જાણવું.
स्कंधे च स्फुरते नित्यं पुनर्गच्छति चांगुलिम्।
असाध्या सा विनिर्दिष्टा नाडी दूरण वर्जयेत् ॥ ५० ॥
જે માણસની નાડી ઘણુ વખત સુધી ખભા ઉપર ધડકતી હિય અને વળી એકાએક આંગળી ઉપર જતી રહેતી હોય, તે તે નાડીને અસાધ્ય કહેલી છે, માટે તેવી નાડીવાળા રોગીની આશા છોડી દેવી.
मुखे नाडी वहेद्यस्य घ्राणे चैध न दृश्यते।
तस्य मृत्यु विजानीयात्स गच्छेद्यमसादनम् ॥ ५१ ॥
જે માણસની નાડી (શ્વાસ નાડી) મુખથી વહેતી હોય અને નાકમાંથી ન વેહેતી હોય, તે તેનું મૃત્યુ જાણવું; એ માણસ યમપુરીમાં જશે એમ સમજવું.
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
क्षीणा खंडा तथा व्यंगा कुटिला क्रूरवेगिनी । विस्पष्टा करपादेषु सा नाडी प्राणघातिनी ॥ ५२ ॥ જે નાડી અન્ને હાથ તથા અન્ને પગ ઉપર ક્ષીણ, તૂટેલી, અનિયમિત, વાંકી, અને ક્રૂર વેગવાળી માલમ પડે, તે તે નાડીને પ્રાણઘાત કરનારી સમજવી.
स्थित्वा स्थित्वा चलति या सा स्मृता प्राणनाशिनी । अतिक्षीणा च शीता च जीवितं हन्त्यसंशयम् ॥ ५३ ॥ જે નાડી અટકી અટકીને ચાલતી હાય, તેને પ્રાણના નાશ કરનારી જાણવી; જે નાડી અતિશય ક્ષીણુ થઇ ગયેલી તથા ઠંડી હાય તે પણ જરૂર જીવિતના નાશ કરેછે.
यादे विस्फुरते नित्यं पुनर्लघु गतांगुलौ ।
असाध्या सा विनिर्दिष्टा नाडीं धीरो विवर्जयेत् ॥ ५४ ॥ જો નાડી પેાતાના સ્થાનપર વૈદ્યની આંગળીની નીચે વારવાર ધડકતી હાય તથા વારંવાર ધીમી પડી જતી હાય, તેા તે નાડીને અસાધ્ય જાણીને ડાહ્યા પુરૂષે તજી દેવી.
या तुच्छका स्थिरात्यंतं यात्यंतं मांसवाहिनी ।
या च सूक्ष्मा च वक्रा च तामसाध्यां विनिर्दिशेत् ॥ ५५ ॥ જે નાડી અત્યત તુચ્છ હેાય, એટલે તેના ઉપર આંગળી મૂકતાં વાંત સહસા અદર્શ થઇ જતી હાય, વળી તે સ્થિર ગતિથી ગમન કરતી હોય, મંદ મંદ ચાલતી હોય, વળી માંસવાહિની હાય એટલે અત્યંત ઊંડાણુમાં વહેતી હૈાય, જે સૂક્ષ્મ તાંતણાની પેઠે મહેતી હોય, અને જે વાંકી ગતિથી ચાલતી હાય તે નાડીને વઘા અસાધ્ય કહે છે.
निष्पदान्नाडीका हीना शाखापल्लवशीतला । त्यजेत्तं रोगिणं वैद्यो यमदंडांकितात्मकम् ॥ ५६ ॥
જે રાગીની નાડીના ધડકારો અધ પડી ગયે હાય તથા જેના હાથ અને પગ અને આંગળી ટાઢી પડી ગઇ હોય તે રાગીને યમદ'ડથી અ'કિત થયેલા માનીને વૈધે તજી દેવા.
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
अंगुष्टमूलतो बाह्ये त्र्यंगुला यदि नाडिका । महराद्वहिमृत्युजयते नात्र संशयः ॥ ५७ ॥
જો નાડી અંગૂઠાના મૂળ આગળથી બહાર ત્રણ આંગળ ઉપર ધડકતી હાય તે તે રાગી અડધા પહાર પછી મરે એમાં સય નથી.
सार्द्धयंगुलतो बाह्यं यदि तिष्ठति नाडिका । प्रहरेकाद्वहिर्मृत्युविजानीयाद्विचक्षणः ॥ ५८ ॥
જો નાડી અંગૂઠાના મૂળ આગળથી અઢી આંગળ ઉપર હાય. તેા તે રાગી એક પહેાર પછી મરે એમ ચતુર વૈદ્ય જાણવું. siगुलाद्वाह्यतो नाडी मध्ये रेषावलिर्यदा ।
सार्द्ध प्रहरतो मृत्युरवश्यं जायते नृणाम् ॥ ५९ ॥
જે નાડી અગૂઠાના મૂળ આગળથી બે આંગળ ઉપર હાય અને તેની મધ્યે લીટી ( તંતુ) ની પ"કિત માફક નાડી ધડકતી હાય તા તેવાં માણસનું મૃત્યુ દોઢ પહેાર પછી જરૂર થાય છે. मध्ये रेषा समा नाडी यदि तिष्ठति निश्चितम् । तस्यैव मरणं सत्यं प्रहरत्रितयाद्वहिः ॥ ६० ॥
જે નાડી અંગૂઠાના મૂળ આગળથી (પાણા બે આંગળ ઉપ૨) મધ્યમાં લીટીની માફક નિશ્ચય ધડકતી હાય, તે તેનુ' મરણુ ત્રણ પહાર પછી થાય છે એ સાચી વાતછે.
सार्द्धांगुलगता नाडी वक्रतां यदि तिष्ठति । प्रहरैः पंचभिस्तस्य मरणं निर्दिशेद्बुधः ॥ ६१ ॥
જો નાડી અ'ગૂઠાના મૂળ આગળથી દોઢ આંગળ ઉપર વાંકી થઇને રહેલી હાય ( ધડકતી હાય ) તેા વિદ્વાન વૈદ્યે તે રાગીનું મરણ પાંચ પહેાર પછી થશે એમ કહેવું.
सपादांगुलतो नाडी समा तिष्ठति निश्चला । મિથ પ્રદર મૃત્યુશય તસ્ય વિક્ષળઃ ॥ ૬ ॥ અંગૂઠાના મૂળથી સવા આંગળ છેટે જો નાડી સ્થિર થઈને રહેલી હેાય તે વિચક્ષણ વૈદ્યે તે રાગીનું મરણુ છ પહેાર પછી થશે એમ જાણવું.
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) अंगुलाभ्यंतरे नाडी वक्रतां यदि तिष्ठति।
मरणं तस्य जानीयात्सप्तभिः प्रहरैर्बुधः ॥ ६३ ॥ અંગૂઠાના મૂળથી એક આંગળ દૂર જે નાડી વાંકી થઈને રહેલી હોય તે ડાહ્યા માણસે તે રેગીનું મરણ સાત વાર પછી જાણવું.
अंगुलाभ्यंतरे नाडी मंदस्पंदा समा यदि।
अष्टाभिः प्रहरैर्मृत्यु निर्दिष्टं मुनि पुंगवैः ॥ ६४ ॥ જે નાડી અંગૂઠાના મૂળથી એક આંગળ અંદર હોય અને તે સમાન રીતે ધીમે ધીમે ધડકતી હોય તે તે રેગીનું મરણ વિદ્યશાસ્ત્ર જાણનાર શ્રેષ્ઠ મુનિઓએ આઠ પ્રહર પછી થાય, એમ કહેલુ છે.
अंगुलाभ्यंतरे नाडी शीतला यदि तिष्ठति । प्रहरैर्नवाभिस्तस्य मरणं निश्चितं मतम् ॥ ६५ ॥
જે અંગૂઠાના મૂળથી એક આંગળની અંદર નાડી ઠંડી થઈ ને રહેલી હોય તે તે રેગીનું મરણ નવ પહર પછી નિશ્ચય થાય.
पादोनांगुलमध्ये चेन्नाडी तिष्ठति चंचला।
प्रहरैर्दशाभः प्रोक्ता मृत्युस्तस्य विचक्षणैः ॥ ६६ ॥
જે અંગૂઠાના મૂળથી પણ આગળની મધ્ય નાડી ચંચળ વહેતી હોય તે ડાહ્યા પુરુષે તે માણસનું મરણ દશ પહોર પછી થશે એમ કહેવું છે.
पादोनांगुलमध्ये चेन्नाडी चोष्णा च जायते । प्रहरै रुद्रसंख्यैश्च मृत्युस्तस्य विनिर्दिशेत् ॥ ६७ ।।
જે અંગૂઠાના મૂળથી પિણું આગળની મધ્યે નાડી ઉષ્ણ વહેતી હોય તો તે માણસનું મૃત્યુ અગિઆર પહોરે થશે, એમ કહેવું.
पादोनांगुलमध्ये चेन्नाडी शीतवती भवेत् ।
प्रहरैादशैमृत्युर्भवत्येव न संशयः ॥ ६८ ॥
જે પણ આંગળની મધ્ય નાડી શીતળ થાય તો તેનું મરણ બાર પહેરે થશે એમાં શક નથી.
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
भगुलगता नाडी शीतला यदि तिष्ठति । यामत्रयोदशैर्मृत्युर्भवत्येव न संशयः ॥ ६९ ॥
જો અ'ગૂઠાના મૂળથી અર્ધા આંગળ નાડી ખશી ગયેલી હાય તથા તે શીતળ હોય તે તેર પહેાર પછી મૃત્યુ થશે એમાં સ`શય ન જાણવા.
अर्द्धांगुलगता नाडी सोष्णा वेगवती भवेत् । यामैश्चतुर्दशैर्मृत्युर्भविष्यति न संशयः ॥ ७० ॥
જો અધા આંગળ ઉપર રહેલી નાડી ગરમ અને વેગવાળી હોય તે તેનુ મરણ ચૈાદ પ્રહરમાં થશે એ વાત નિઃસ શય છે.
अर्द्धांगुलगता नाडी चंचला यदि तिष्टति । यामैः पंचदशैर्मृत्युर्जायते नात्र संशयः ॥ ७१ ॥ પણ જો અધા આંગળ ઉપર ગયેલી નાડી ચ‘ચળ થઇને રહેલી હોય તેા તે રાગીનું મરણુ પંદર પહેારમાં થાય એમાં સદેહ નથી.
पादांगुलगता नाडी सहजा यदि तिष्टति । यामैः षोडशभिर्मृत्युर्जायते नात्र संशयः ॥ ७२ ॥
જો પા આંગળ આઘી ગયેલી નાડી સ્વાભાવિક વેગથી ધડકતી હાય તા તે રાગીનુ` મરણુ સાળ પહેારમાં થાય છે એમાં શક નથી.
पादांगुलगता नाडी चंचला यदि तिष्टति । त्रिभिश्च दिवसैर्मृत्युर्जायते नात्र संशयः ॥ ७३ ॥
જો પા આંગળ આઘી ગયેલી નાડી ચંચળ થઇને ધડકતી હાય તા તે રાગીનું મરણ ત્રણ દિવસે થાય છે એમાં સશય નથી.
पादांगुलगता नाडी सोष्णा वेगवती भवेत् । चतुर्भिर्दिवसैर्मृत्युं विजानीयाद्विचक्षणः ॥ ७४ ॥
જે પા આંગળ આઘી ગયેલી નાડી ગરમ અને વેગ
૩
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) વાળી હોય તે ચાર દિવસે રેગીનું મરણ થાય છે એમ ડાહ્યા માણસે જણવું.
पादांगुलगता नाडी मंदास्पंदा यदा भवेत्। - पंचभिर्दिवसैर्मृत्युर्जायते नात्र संशयः ॥ ७५ ॥
જે પા આંગળઉપર રહેલી નાડી ધીમે ધીમે ધડકતી હોય તે રોગીનું મરણ પાંચ દિવસે થશે એમાં કોઈ સંદેહ આણ
નહિ.
निरीक्ष्य दक्षिणे पादे नाडी यस्य न लभ्यते ।
मध्ये द्वादश मासानां मृत्युर्भवति निश्चितम् ॥ ६ ॥
જે માણસના જમણા પગ ઉપર નાડી જતાં તે મળી આવે નહિ, તે માણસનું મરણ બાર મહીનાની મધ્યે થશે એમ નિશ્ચય જાણવું.
लक्ष्यं लक्षणलक्षितेन मनसा भानुप्रभामंडलं हीनं दक्षिण पश्चिमोत्तरपरः षद्वित्रिमासः क्रमात् । मध्ये छिद्रगतं भवेहशदीनं धूमाकुलं तद्दीनं
सर्वक्षेन तु भाषितं शिवमते ह्यायुःप्रमाणं सदा ॥ ७७ ॥
જે વૈધે રોગીના જીવિત મરણનાં લક્ષણો જાણ્યાં હોય તેણે મન વડે આ વાતનો નિશ્ચય કરે. તે એ કે, રેગીને સૂર્યનું તેજસ્વી મંડળ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર તરફ ખંડિત દેખાય તે તે અનુક્રમે છે, બે, અને ત્રણ માસ જીવે. જે વચમાં છિદ્રવાળું દે. ખાય છે, તે રોગી દશ દિવસ જીવે, ધૂમાડા જેવું દેખાય તે એ. કજ દહાડે જીવે; તે પ્રમાણે શ્રીશંકરને મતે સર્વજ્ઞ મહાત્માએ આયુષ્યનું પ્રમાણ કહ્યું છે.
સાધ્ય રોગોની નાડી. स्पंदते चैकमानेन त्रिंशद्वारं यदा धरा।
स्वस्थाने च तदा नूनं रोगी जीवति नान्यथा ॥ ७८ ॥
જે રેગીની નાડી પિતાના સ્થાનમાં એક સરખી રીતે ત્રીશ વાર ધડકે તો તે રેગી નિશ્ચય જીવે, એમાં ફેર પડે નહિ,
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૯ )
भारप्रहारमूर्छा भयशोकप्रमुखकारिता नाडी । संमूर्छितापि गाढं पुनरपि संजीवनं लभते ॥ ७९ ॥ નાડીપર ભાર એટલે દબાણ પડવાથી, વાગવાથી, મૂર્છાથી, ભચથી, અને શાક વગેરેથી નાડી મૂછ પામી જાયછે-તેના પડકારા માલમ પડતા નથી——તથાપિ એવી નાડી ફરીને સજીવન થાયછે-ચાલુ થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एवं सूक्ष्मादि भेदेन नाडी ज्ञेया विचक्षणैः स्वर्गेपि दुर्लभा विद्या गोपनीया प्रयत्नतः ॥ ८० ॥
એ પ્રમાણે વિચક્ષણ વઘે સૂક્ષ્મ વગેરે નાડીના ભેદથી નાડી સંબંધી જ્ઞાન મેળવવુ. વળી આ વિદ્યા સ્વર્ગ લેાકમાં પણ દુર્લભ છે, માટે પ્રયત્ન કરીને તેનુ
રક્ષણ કરવું
इतिनाडी परीक्षा.
अथ मूत्र परीक्षा. રાત્રીએ મૃત્ર કરવાને વખત,
पश्चाश्च रजनीयामे घटिकानां चतुष्टये ।
उत्थाय रोगिणं वैद्यो मूत्रोत्सर्ग तु कारयेत् ॥ १ ॥
રાતના પાછલા પહારે ચાર ઘડી રાત રહે તે વેળાએ ઉઠીને વૈવે રાગીને પિશાબ કરાવવે.
મૂત્ર શામાં ઝીલવું,
आद्य धारां परित्यज्य मध्य धारासमुद्भवम् । श्वेतकाचमये पात्रे क्षिप्तं मूत्रं परीक्षयेत् ॥ २ ॥
મૂત્રની પ્રથમ ધાર જમીનપર જવા દેઇને વચમાંની ધારનું મૂત્ર પાત્રમાં જીલી લેવું અને તેને કાચના સફેદ વાસણમાં નાખીને પછી વૈધે તેની પરીક્ષા કરવી.
સૂત્રપરીક્ષાના વખત.
भास्करोदयवेलायां प्रकाशस्थानके धृतम् ।
लोडयित्वा पुनः सम्यक् ततो मूत्रं परीक्षयेत् ॥ ३ ॥ સૂર્યના ઉદય થાય તે સમયે પ્રકાશવાળા સ્થાનમાં તે
મૂત્રના
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) વાસણને મૂકીને મૂત્રને સારી રીતે કરીને હલાવવું અને પછી તેની પરીક્ષા કરવી.
વાતમૂત્રનાં લક્ષણ लाक्षाभारससंभवे यदि पुनर्जूमाभ्रकृष्णं तथा नीलं मूत्रमिदं नृणामिति तदा वातस्य तल्लक्षणम् । ज्ञात्वा चेतसि चावधार्य निखिलं शास्त्रोदितं बुद्धिमान
कुर्याद्वातचिकित्सितं बहुविधं वातोपशान्त्यै तदा ॥ ४ ॥ જે મૂત્રને રંગ લાખના અળતા જે હેય, અથવા ધૂમાડા જેવો કે વાદળ જે કાળો કે ન હોય, તે તે રોગીના મૂત્ર ઉપરથી તેને વાયુને રેગ થયે છે એમ જાણવું. અર્થાત્ વાયુવાળા મૂત્રનું એ લક્ષણે મનમાં સમજવું. અને પછી બુદ્ધીમાન વિવે વૈદ્યશાસ્ત્રમાં વાયુનાં જે જે લક્ષણ કહ્યાં હોય તે સઘળાને નિશ્ચય કરીને વાયુની શાંતિને માટે અનેક પ્રકારની જે વાતચિકિત્સા શાસ્ત્રમાં કહેલી છે તે કરવી.
પિત્તમૂત્રનાં લક્ષણ, मंजिष्टासदृशं भवेद्यदि जपापुष्पाभ सूत्रं नृणां सिंदूरारुणकं च कुंकुमनिभं हारिद्रकोसुंभवत् । . दृष्ट्वा पित्तविकारहेतुजनितं कार्या चिकित्सा तदा . स्वस्थो जीवति येन जंतुनिवहो दुःखातुरः सत्वरम् ॥ ५॥
જે રેગી માણસના મૂત્રને રંગ મજીઠ સરખે અથવા જપા પુષ્પ (ગુલતે?) ના જે રાતે હેય, અથવા સિંદૂર જે રાતે કે કંકું જે હોય, અથવા હળદર જે પીળે કે કસુંબા જે રાતે હોય, તો તે રોગીઓને પિત્તના વિકારથી ઉત્પન્ન થયેલી પીડા થયેલી છે, એમ જાણીને તેમની ચિકિત્સા કરવી કે જેથી દુઃખથી પીડાતા પ્રાણીઓ જલદીથી રેગ નિર્મુક્ત થઈને આયુષ્ય નિર્ગમન કરે.
કફમૂત્રનાં લક્ષણ, शुभ्रं फेननिभं धनं मलयजाकारं च पांडूपमं स्वच्छं चेक्षुरसोपमं घृतसमं तोयोपमं शीतलम् । .
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) घणैरेभिरलं पदन्ति भिषजो मूत्रं सदा श्लेष्मजं
ज्ञात्वा त्वं कुरु वैद्यराज सततं शास्त्राश्चिकित्सां पराम्॥६॥ જે મૂત્રફણના જેવું ધળું હોય, અથવા ચંદનના જેવું ઘાડું હોય અથવા સફેદ રંગનું હોય, અથવા સ્વચ્છ શેરડીના રસ જેવું હોય, અથવા ઘી જેવું હોય, અથવા પાણી જેવું શીતળ હોય, તે મૂત્રને ઉપર કહેલા રંગ વડે વૈદ્ય લોકે હમેશાં કફથી ઉત્પન્ન થયેલું કહે છે. હે વૈદ્યરાજ તમે એ રીતે નિરંતર જાણીને પછી શાસ્ત્રને આ ધારે રેગીની ઘટે તેવી ચિકિત્સા કરે.
વાતપિત્તમૂત્રનાં લક્ષણ रक्तं किंशुकपुष्पवर्णसदशं गोमूत्र वर्ण भवेत् पीतं यन्मधुतुल्यतां च कुरुते कृष्णत्व बाहुल्यताम्। एतल्लक्षण लक्षितो भवति भो पित्तानिलः प्राणिनां
शेयः शांतिविधिः सदौषधवशादात्रेयनामामुनेः ॥ ७ ॥ જે રેગીનું મૂત્ર ખાખરના ફૂલના રંગ સરખું રાતું હોય, અથવા જે ગાયના મૂત્રના રંગ જેવું પીળું હોય, અથવા જે મદ્યના રંગનું રાતું હોય, અથવા જેમાં કાળાપાણું વધારે હોય (મતલબ કે કાળાશ પડતું હોય); એ લક્ષણો વડે રેગી પ્રાણીઓને પિત્ત સહિત વાયુ કે છે એમ જાણવું. અને તે વાતપિત્તની શાંતિ આત્રેય મુનિના ગ્રંથમાં કહેલાં ઉત્તમ ઔષધવડે કરવી. મતલબ કે વિદ્ય શાસ્ત્રના માન્ય ગ્રંથમાં કહેલી ચિકિત્સા કરવી.
વાતકફમૂત્રનાં લક્ષણ. मंजिष्टवर्ण सितरक्तरूपं धात्रीफलानामपि वर्णतुल्यं । कफानिले मूत्रमिदं परीक्षेत्कार्या क्रिया वातकफामयनी ॥ ८ ॥
જે રેગીનું મૂત્ર મજીઠના જેવું રાતું, અથવા આમળાંના જેવું ધળું તથા રાતું હોય તો તે રેગીના શરીરમાં કફ તથા વાયુ પ્રબળ છે એમ જાણવું. અને તેને વાતકફનાશક ઉપચાર લાગુ કરવા.
પિત્તકફમૂત્રનાં લક્ષણ स्निग्धं घनं दाडिमपुष्पवर्ण मूत्रं कफे पित्तसमन्वितोप। ज्ञात्वा सदा वैद्यविदां वरेण कार्या चिकित्सा सततं हिताय ॥९॥ જે રેગીનું મૂત્ર પિત્ત તથા કફ યુક્ત હોય તે ચીકણું, ઘાડું,
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨ ) અને દાડિમને ફૂલના રંગ જેવા રંગનું હોય છે. એવી રીતે ઉત્તમ વેએ જાણીને નિરંતર રેગીના હિતને અર્થે ચિકિત્સા કરવી.
મૂત્રની તૈલબિંદુવડે પરીક્ષા पात्र मादाय तैलस्य बिदुं तत्र नियोजयेत् । जायन्ते बुद्दा यस्य विकारः सौस्ति पित्तजः ॥ १.. स्निग्धं तु श्यामलच्छायं वाते मूत्रं प्रजायते। तरिश्वोपरि बनाति तैलबिंदुयुते तथा ॥१॥ मूत्रं श्लेष्मणि जायेत समं पल्बलधारिणा । मूत्रेण साई निलयं तैलबिंदुः प्रजायते ॥११॥ सिद्धार्थतैलसदृशं मूत्रं वै पित्तमारुते। तैलबिंदुस्तथाक्षिप्तश्चतुर्दिक्षुविसर्पति ॥ १३॥ श्लेष्मवातोद्भवं मूत्रं सौवीरेण समं तथा। पांडुरं श्लेष्मपित्ते च पीतं चैव परीक्षयेत् ॥ १४ ॥ सन्निपातोद्भवं मूत्रं कृष्णं च लक्षयेद् बुधः।
तैलबिंदुस्तथा क्षिप्तो बुढ्दास्तु भवन्ति च ॥ १५ ॥ રોગીના મૂત્રનું પાણી લઈને તેમાં તેલને બિંદુ નાખ. જે તેમાં પરપોટા ઉત્પન્ન થાય તે તે મૂત્રવાળા રેગીને પિત્તને વિકાર છે એમ જાણવું. વાયુના રેગવાળાનું મૂત્ર ચીકણું અને શ્યામ વ
ન થાય છે. તેમાં જ્યારે તેલને બિંદુ નાખવામાં આવે છે, ત્યારે તેની ઉપર તર બાઝે છે. કફના રેગવાળાનું મૂત્ર તળાવના પાછું જેવું ભૂખરા રંગનું હોય છે તેમાં તેલને બિંદુ નાખવાથી મૂત્ર સાથે મળી જાય છે. વાતપિત્તના રેગીનું મૃત્ર સરસવના તેલ જેવું હોય છે, તેમાં તેલને બિંદુ નાખવાથી તે ચારે પાસે ફેલાય છે. વાતકફના રોગીનું મૂત્ર સાવર નામે મઘના રંગનું હોય છે. પિત્તકફના રેગીનું મૂત્ર છે (પાકું) તેમ પીળું પણ હોય છે. સન્નિપાતના રેગીનું મૂત્ર કાળું હોય છે, એમ ડાહ્યા વધે લક્ષમાં લેવું, અને તેમાં તેલને બિંદુ નાખવાથી પરપોટા થાય છે.
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩)
મૂત્રધારાની પરીક્ષા. श्वेत धारा शुभा क्षेया पीतधारा तथा ज्वरे।
रक्तधारा दीर्घरोगे कृष्णा च मरणांतिके ॥ १६ ॥ મૂત્રની ધારા જે શ્વેત રંગની હોય તે તે સારી સમજવી, જે પીળી હોય તો રેગી વરવાળે સમજ જે રાતી હોય તે લાંબા કાળને રેગી જાણ; અને જે કાળી હોય તે મરણ પાસે આવ્યું છે એમ જાણવું.
વિકાર રહિત મૂત્રનું લક્ષણ सौवीरेण समं शस्तं मातुलिंगसमप्रम् ।
पानीयसदृशं मूत्रं विकाररहितं भवेत् ।। १५ ।। જે મૂત્રનો રંગ સૈવીર નામે મઘના સરખા હોય અથવા બીજેરાના જે હોય, અથવા પાણીના જે હેય, તે મત્ર વિકાર રહિત હોય છે.
વાતાદિજવરમાં મૂત્રને વર્ણ. वातज्वरे समानं स्यादधो बडुल मेघच । तिलतैल समं मूत्रं सहजेन च पित्तलम् ॥ १८ ॥
कफात्पल्वल पानीयतुल्यं मूत्रं प्रजायते। વાયુના જવરમાં વાત મૂત્રને જે વર્ણ પાછળ કહે છે તેવા વર્ણનું એટલે લાખના અળતા જેવું રાતું, ધૂમાડા જેવું ભૂખરૂં, કે ગળીના જેવા નીલા વર્ષનું હોય છે; વળી એ મૂત્ર કાચના પાત્રમાં ભરીને જોતાં ઉપર રહેલે રંગ નીચેના ભાગમાં વધારે માલમ પડે છે. પિત્તજવરમાં રેગનું મૂત્ર સ્વભાવિક રીતે તલના તેલ જેવું હોય છે. કફ જવરમાં રોગીનું મૂત્ર તળાવના પાણી જેવું ભૂખરા વર્ણનું થાય છે.
વાતરક્તમાં મૂત્રનો વર્ણ. रक्तवातेन रक्तं स्यात्कौसुंभप्रतिम भवेत् ॥ १९ ॥ વાતરક્તના રેગીનું મૂત્ર રાતું હોય છે અથવા કસુંબાના રંગ જેવું હોય છે.
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) અતિસારમાં મૂવને વર્ણ. अधो बहुलमारक्तं मूत्रमालोक्यते यदा।
वदंति तदतीसारलिंगं तुल्यांगवेदनम् ॥ २० ॥ જ્યારે મૂત્ર નીચેના ભાગમાં ઘણું રાતું જોવામાં આવે ત્યારે તેને અતિસારના રોગનું ચિન્હ કહે છે તથા તે રોગીના અંગમાં અતિસારની વેદના હોય છે.
જલોદરમાં મૂત્રને વર્ણ, जलोदरसमुद्भतं मूत्रं घृतकणोपमम् ।
आमवात वशान्मूत्र तक्रतुल्यं प्रजायते ॥ २१ ॥ જદરના રોગમાં રેગીનું સૂત્ર ઘીના કણ સરખું હોય છે. તેમજ આમ વાતના રંગને લીધે રોગીનું સૂત્ર છાશના જેવું થાય છે.
પિત્તવાળાનું તથા ધાતુવાળાનું સૂત્ર, पीतं तैलोपरिच्छायं मूत्रं पित्तोदये सति । ___ समधातोः पुनः कूपजलतुल्यं प्रजायते ॥ २२ ॥
જે રોગીના શરીરમાં પિત્તને વધારો હેય તેના મૂત્ર ઉપર તેલની તરી બાઝી હોય એવું માલુમ પડે છે. જે માણસને શરીરમાં વાત, પિત્ત, અને કફ એ ત્રણે ધાતુઓ સમાન હોય તેનું મૂત્ર કુવાના જળ જેવું નિર્મળ દેખાય છે.
વાતવરવાળાનું મૂત્ર वातज्वरसमुद्भुतं मूत्रं कुंकुम पिंजरम् ।
मलेन पीतघर्ण च बहुलं संप्रजायते ॥ २३ ॥ વાત જ્વરથી ઉત્પન્ન થયેલું મૂત્ર કેસરના સરખું પીળાશ પડતું રાતું હોય છે, પણ જે મળની અધિક્તા હોય તો ઘણું પીળું થાય છે.
રકત તથા કફના રોગીનું મૂત્ર, रक्तश्लेष्मवशात् कृष्णमसाध्यं मूत्रमुच्यते।
उर्ध्वं नीलमधो रक्तं रुधिरेण प्रजायते ॥ २४ જે રક્ત અને કફને પ્રકેપ હેય તે તે રેગીનું મૂત્ર કાળું
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) થાય છે. તથા તેથી તેને રેગ અસાધ્ય જાણ. જે કેવળ રકતનેજ પ્રકેપ હેય તે મૂત્ર ઉપરના ભાગમાં નીલું તથા નીચેના ભાગમાં રાતું હોય છે.
- અસાધ્ય મૂત્ર पीतवर्ण यदा मूत्रं बुददैः संयुतं तथा।
तदासाध्यं समुद्दिष्टं मूत्रं वैद्यो विनिर्दिशेत् ॥ २५॥
જ્યારે મૂત્ર પીળા રંગનું હોય તથા તેમાં પરપોટા માલમ પહતા હોય ત્યારે તે મૂત્રને અસાધ્ય કહેલું છે એમ વિઘે કહેવું.
અજીર્ણમાં તથા અજીર્ણજ્વરમાં મૂત્ર अजीर्णे तु भवेन्मूत्र श्वेतं चापि तथारुणम् ।
अजामूत्रसमं मूत्रमजीर्णज्वरसंभवम् ॥ २६ ॥ અજીર્ણવાળાનું સૂત્ર ધળા રંગનું હોય અથવા રાતા રંગનું હોય; જે અજીર્ણથી જવર ઉત્પન્ન થયેલ હોય તે તેના મૂત્રને રંગ બકરીના મૂત્રના સરખો હોય છે.
વાયુવૃદ્ધિમાં મૂત્રનો રંગ, प्रवर्तते यदा मूत्रं स्निग्धं तैलसमप्रभम् ।
आहारेप्युदरस्थे तु वृद्धिं याति तदानिलः ॥ २७ ॥ જ્યારે માત્ર ચીકણું અને તેલના સરખા રંગનું થાય તથા તે વખતે ખાધેલે રાક પચી ન ગયે હોય તે તેને વાયુની વૃદ્ધિ થઈ છે, એમ તેવા મૂત્ર ઉપરથી જાણવું.
પિત્તપ્રધાન સન્નિપાતનું મૂત્ર ऊर्ध्व पीतमधोरक्तं मूत्रं चेद्रोगिणस्तथा।
पित्तप्रकृतिसंभूतं सनिपातस्य लक्षणम् ॥ २८ ॥ જે રોગીનું સૂત્ર ઉપરથી પીળું અને નીચેના ભાગમાં રાતું હેય તે તે રેગીને પિત્તની પ્રકૃતિમાંથી ઉપજેલ સન્નિપાત થયે છે એમ જાણવું.
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२६) રસવૃદ્ધિવાળાનું સૂત્ર, यस्येक्षुरससंकाशं मूत्रं कुंकुमपिंजरम् ।
रसाधिक्यं विजानीयानिर्दिष्टं तस्य लंघनम् ॥ २९ ॥ જે રેગીનું મૂત્ર શેરડીના રસ અથવા કેસરના જેવું પિંગટ વર્ણનું હેય, તે રેગીના શરીરમાં અન્નના કાચા રસની વૃધ્ધિ થઈ છે એમ જાણવું. એવા રોગીને ઉપવાસ કરવાની વિદ્યશાસ્ત્ર આજ્ઞા मापेछ.
આમ વાતવાળાનું તથા વરવાળાનું મૂત્ર, पीतं च वहुलं चैव ह्यामवाते प्रजायते ।
रक्तं स्वच्छं च यन्मूत्रं ज्वराधिक्यस्य लक्षणम् ॥ ३० ॥ આમ વાતવાળા રેગીનું મૂત્ર પીળું થાય છે તથા ઘણું થાય છે. જેને વર ઘણું હોય તેનું મૂત્ર રાતું તથા સ્વચ્છ હોય છે. મતલબ કે એવું મૂત્ર એ જવરની અધિકતાની નિશાની છે. મૂત્રમાં તેલને બિંદુ નાખીને પરીક્ષા કરવાનો પ્રકાર
पूर्वाशां बाध्यते रोगी बिंदुनैवायुषस्युटी। दक्षिणाशां भवेद्विंदुवरभावो भवेत्तदा ॥ ३१ ॥ उत्तरस्यां यदा बिंदुप्रसरश्च प्रजायते । आमरोगो तदा नूनं पुरुषस्य भवेद्यदि ॥ ३२ ॥ वारुणीदिशमाश्रित्य बिंदुविस्तरणं यदा । रोगिणां रोगहानिः स्यादायुर्वृद्धिमवाप्नुयात् ॥ ३३ ॥ ईशान्यां तैलप्रसरो जायते यदि रोगिणाम् । जीवेञ्च मासमेकं तु नूनं याति यमालयम् ॥ ३४ ॥ आग्नेया च यदा रेषा तैलबिंदुसमुत्थिता। तस्यौषधं न कर्त्तव्यं निश्चितं स विनश्यति ॥ ३५ ॥ प्रसरो यदि तैलस्य नैर्ऋतिं दिशमाश्रितः। सच्छिद्रश्च पुमान् मूत्रे मृत्युमामोत्यसंशयम् ॥ ३६ ॥ वायव्यां दिशमाश्रित्य तैलस्य प्रसरो यदि ।
सरोगी कालगेहान्ते चिरं क्रीडति निश्चितम् ॥ ३ ॥ જે રોગીના મૂત્રમાં તેલને બિંદુ નાખવાથી તે પૂર્વ દિશા
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ )
તરફ પસરે તેા રાગીના આયુષ્યના ક્ષને ખાધ કરે છે. અર્થાત્ તે રાગીનું જીવિત સ‘શયભર્યું જાણવું; જો તેલનુ બિંદુ દક્ષિણ દિશા તરફ પસરે તેા રાગીને વર છે અથવા જ્વરની ઉત્પત્તિ થાય એમ જાણવું. જો તેલનુ ખિજ્જુ ઉત્તર તરફ પ્રસરે તે તે પુરૂષને આમ રાગ થાય. જો મૃત્રમાં તેલનું બિંદુ પશ્ચિમ તરફ પ્રસરે તે રાગીએના રાગની હાનિ થાય અને તેમના આયુષ્યની વૃદ્ધિ થાય. જો રોગીના મૂત્રમાં નાખેલું તેલનું ખિ'દુ ઇશાન ખૂણા તરફ ફેલાય તે તે રેગી એક માસ જીવે, અને તે પછી નિશ્ચય મૃત્યુ પામે. જો, તેલના ખિંદુથી થયેલી રેષા અગ્નિ ખૂણામાં પ્રસરે તે વૈદ્ય તે રાગીનું ઔષધ કરવું નહિ; કેમકે તે રાગી નિશ્ચય નાશ પામે છે. જે મૂત્રમાં નાખેલુ તેલનું બિન્દુ નૈઋત્ય દિશા તરફ પ્રસરે અને તે પસરેલા તેલમાં છિદ્ર માલમ પડે તે તે પુરૂષ નિશ્ચય મૃત્યુ પામે છે. જો તેલનુ બિંદુ વાયવ્ય દિશામાં પ્રસરે તે તે રાગી કાળના ઘરની પાસે ઘણીવાર સુધી નિશ્ચય ક્રીડા કરે છે—અર્થાત્ તે મૃત્યુ પામે છે.
સૂત્રમાં ભસ્મ નાખીને પરીક્ષાના પ્રકાર
भस्म क्षिपेद्यदासूत्रे तैलबिंदु विसर्पति । तदासाध्यं विजानीयादस्याध्यं चान्यथा भवेत् ॥ ३८ ॥ રોગીના મૂત્રમાં તેલ નાખીને તેમાં ભસ્મ નાખવી. જો તેથી તે તેલ પસરવા માંડે તે તે રાગીના રોગ સાધ્ય જાણવા. અને જો ન પસરે તે રાગ અસાધ્ય જાણવા.
તેલની આકૃતિઓનુ જ્ઞાન. भद्रपीठपृथुदर्पण पद्मशंखचक्ररथचामरवीणा ।
कुंडलाकृति भवेद्यदि तैलं मूत्रपात्रपतितं स जीवति ॥ ३९ ॥ पक्षिकूर्मवृषसिंहशूकरसर्पवानरबिडालकुक्कुटैः ।
वृश्चिकेन सहिताकृतिर्यदा सोत्र जीवति न योगवित्तमैः ॥ ४० ॥
જો રોગીના મૂત્રમાં તેલ નાખ્યા પછી તેમાં સાથીયા જેવી, આજડ જેવી પહેાળી, દર્પણ જેવી, કમળ જેવી, શ'ખ જેવી, ચક્ર
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) જેવી, ચામર જેવી, વિણ જેવી કે કુંડળ જેવી આકૃતિ મૂત્રના વા સણમાં થાય છે તે રોગી જીવશે એમ જાણવું. મતલબ કે તે રોગ સાધ્ય છે એમ જાણીને વિદ્ય તેના ઉપાય કરવા.
પણ જે તે આકૃતિ પક્ષિ, કાચ, બળદ, સિંહ, ભૂંડ, સાપ, વાનર, બીલાડ, કૂકડે, કે વીંછી જેવી હોય તે મેટા વિદ્યાથી પણ તે જીવી શકશે નહિ. મતલબ કે તે રોગને અસાધ્ય સમજે.
नेत्र परीक्षा.
વાત રેગીનાં નેત્ર, रौद्रे रुक्षे च धूम्राभे नयने स्तब्धचंचले।
तथाभ्यंतरकृष्णाभे भवतो वातरोगिणः ॥ १॥ વાયુના રોગવાળનાં નેત્ર રદ્ર એટલે ફ્રધયુક્ત કે ભયંકર દેખાય છે, લૂખાં હોય છે, ધુમાડાના જેવાં ભૂખરાં, સ્થિર અથવા ચંચળ હોય છે, તેમજ અંદરને પાસેથી કાળાં હેય છે.
પિત્ત રોગીનાં નેત્ર, पित्तरोगे तु पीतामे नीले वा रक्तवर्णके।
सतप्ते भवतो दीपं सहेते नावलोकितम् ॥ २ ॥ પિત્તના રોગવાળાનાં નેત્ર પીળાં કે નીલા રંગનાં કે રાતાં હોય છે, તે ગરમ હોય છે તથા તેમાં અગન બળે છે, તે નેત્ર દવા સામે જઈને તેને સહન કરી શકતાં નથી.
કફ રેગીનાં નેત્ર, ज्योतिहीने च शुक्लामे जलपूर्ण स गौरवे ।
मंदावलोकने नेत्रे भवतः कफरोगतः ॥३॥ કફના રેગથી નેત્ર તેજ રહિત, ધળાં, પાણીથી ભરેલાં, ભારે અને મંદ દષ્ટિવાળાં થાય છે,
ત્રિદોષનાં નેત્ર, तंद्रामोहांकिते श्याम कृशे च सूक्ष्मरौद्रके। रक्तवर्णे च भवतो नेत्रे दोषत्रयोदये ॥४॥
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯ )
दोषत्रये भवेश्चिन्हं नेत्रयोस्त त्रिदोषजम् । दोषद्वय प्रकोपे तु भवेद्दोषद्वयोदितम् ॥ ५ ॥ दोषत्रयभवे नेत्रे स्वाधीने न च रोगिणः । उन्मीलिते च भवतः क्षणादेव निमीलिते ॥ ६ ॥ सततोन्मीलिते नेत्रे यद्वा नित्यं निमीलिते । ત્રિદોષના રોગીનાં નેત્રમાં ઘેન તથા મેહ માલમ પડે છે. તે કાળાં, સ’કાચાયલાં, ઝીણાં, ભયકર અને રાતાં હોય છે. ત્રણે દોષ કાપ્યા હાય તા પાછળ કહેલાં ત્રણે દોષનાં લક્ષણ માલમ પડે છે, અને એ દોષ કાપ્યા હાય તા અને દોષનાં લક્ષણ માલમ પડે છે. ત્રિદોષના રાગીનાં નેત્ર તેને સ્વાધીન હેાતાં નથી; તે ક્ષણમાં ઉધડે છે અને ક્ષણમાં મીંચાય છે; કાઇ વાર નિર'તર ઉઘાડાંજ રહે છે અને ફાઇવાર નિરંતર મીંચાયલાંજ રહે છે.
અસાધ્ય નેત્ર.
विलुप्तकृष्ण सारे च भ्रमद्धमोग्रतारके ॥ ७ ॥ बहुवर्णे च भवतो विकृतानेकचेष्टने । नेत्रे मृत्युं कथयतो रोगिणो नात्र संशयः ॥ ८ ॥ જે રાગીનાં નેત્રની કાળી કીકીના વચલા ગાળ ભાગ જણાત ન હેાય, તથા કાળી કીકી ધૂમાડાના જેવા રંગની તથા ભય કર હાઇને ઊંચે નીચે ભમતી હાય, નેત્રમાં અનેક પ્રકારના રંગ જણાતા હાય, અનેક પ્રકારની વિકૃત ચેષ્ટાએ માલમ પડતી હોય, તે તે રાગીનુ' ખસૂસ મૃત્યુ થવાનુ છે, એમ તે નેત્ર બતાવી આપે છે. રોગશાંતિવાળાનાં નેત્ર.
सौम्यदृष्टी प्रसन्नाभे प्रकृतिस्थे मनोरमे ।
नेत्रे कथयतः शीघ्रं रोगशांतिस्तुरोगिणः ॥ ९ ॥ જે રાગીનાં નેત્રની દૃષ્ટિ વિકાળ ન લાગતી હાય, જેની કાંતિ નિર્મળ હાય, જે નેત્ર સ્વાભાવિક હાવાં જોઇએ તેવાં અને આનદ જનક હાય, તે નેત્ર રોગીના રાગની શાંતિ જલદી થશે એમ બતાવી આપે છે.
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
मुख परीक्षा. वातकोपे मुख लक्षं स्तब्धं चक्रं गतप्रभम् । पित्तकोपे भबेद्रक्तं पीतं वा परितप्तकम् ॥ १॥ कफकोपे गुरुस्निग्धं भवेत्स्विन्नमिवाननम् ।
त्रिलक्षणं त्रिदोषे स्याद्विचिन्हं च द्विदोषके ॥ २ ॥ વાયુના દેષવાળાનું મુખ રૂક્ષ, સ્તબ્ધ, વાંકુ, અને કાંતિ રહિત હિય છે; પિત્તના દોષવાળાનું મુખ રાતું કે પીળું અને ગરમ હોય
છે, કફ દોષવાળાનું મુખ ભારે, ચીકણું તથા જાણે પરસેવાવાળું હિંથ, એવું હોય છે. એમાંથી બે દેશનાં ચિન્હ માલમ પડે તે દ્રિ દિષને કેપ અને ત્રણેનાં ચિન્હ માલમ પડે તે ત્રિદેષને કપ સમજ.
जिह्वा परीक्षा. वातकोपे प्रसुप्तेव स्फुटिता मधुराभवेत् । स्तब्धा वर्णेन हरिता जिह्वा लालां प्रमुचति ॥१॥ पित्तकोपे तु रक्तामा तिक्ता दग्धेव जायते। जिह्वा दाहान्विता विद्धा कंटकैरिव सर्वतः ॥ २ ॥ कफोदये भवेजिह्वा स्थूला गुर्वी विलेपिनी। सुस्थूलकंटकोपेता क्षारा बहुकफावहा ॥ ३ ॥ दोषद्वये द्विदोषोक्ता लवणा रसना भवेत्।
सवेचिन्हा त्रिदोषेस्याद्विकृतानेकलक्षणा ॥ ४॥ વાયુને કોપ થયેલ હોય તે જીભ જડ જેવી થાય છે, તેમાં ચીરા પડે છે, તથા તે મધુર માલમ પડે છે; વળી તે સ્તબ્ધ અને લીલા રંગની થઈને તેમાંથી લાળ ઘણી નીકળવા માંડે છે. પિત્તના કેપમાં જીભને રંગ રાતે જણાય છે તથા તેને સ્વાદ કડવે માલમ પડે છે. વળી તે દાઝી ગઈ હોય તેવી થઈને તેમાં બળતરા બળે છે, અને સઘળેથી કાંટા ભેંકાયા હોય તેવી લાગે છે. કફના કેપમાં જીભ જાડી, ભારે અને ચીકણું થઈ જાય છે; વળી તે ઉપર મેટા મેટા કાંટા થાય છે અને તેને સ્વાદ ખારો થઈને તેમાંથી કફ ઘણો નીકળે
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ )
છે. જે બે દેષ કેપ્યા હોય તે ઉપર કહેલાં બન્ને દેશનાં લક્ષણે ઉપરાંત તે ખારી હોય છે. જે ત્રણે દોષ કેપ્યા હોય તે બધા દેષનાં ચિન્હ ઉપરાંત તેમાં બીજાં પણ અનેક વિકારયુક્ત લક્ષણે જોવામાં આવે છે.
इति श्रीपरमजैनाचार्यश्रीकंठविरचिते वैद्यकसारसंग्रहे हितोपदेशनाम्नि नाडीनेत्रमुखजिव्हापरीक्षा प्रथमः समुद्देशः ॥ १ ॥
वातादिदोषनां लक्षण. परीक्ष्य हेत्वामयलक्षणानि चिकित्सितशेन चिकित्सकेन । निरामदेहस्य हि भेषजानि भवन्ति युक्तान्यमृतोपमानि ॥ १॥
વ્યાધિના હેતુ વગેરેની પરીક્ષા–પ્રથમ રોગની ચિકિત્સા જાણનાર વિદ્ય રોગના હેતુની તથા રોગનાં લક્ષણની પરીક્ષા કરવી જોઈએ; એવી પરીક્ષા કરવાથી રોગ આમ છે કે પકવ છેએટલે રોગને પકવવાની જરૂર છે કે પાકી ગયેલે રોગ ઔષધેપચારથી મટાડવાની જરૂર છે, તે માલમ પડી આવે છે, કેમકે જે દેહમાં રોગ પકવ થયો હોય, તે દેહને જેલાં ઐષધે અમૃતતુલ્ય ગુણકારી થાય છે. पारुष्यसंकोचनतोदशूलान् श्यामत्वमंगव्यथचेष्टभंगान् । सुप्तत्वशीतत्वखरत्वशोकः कर्माणि वायोः प्रवदन्ति तज्ज्ञाः॥२॥
વાત દોષનાં લક્ષણ જ્યારે શરીરમાં વાત દેષ પ્રબળ થાય છે, ત્યારે આ પ્રમાણે લક્ષણો થાય છે, શરીર ત્વચા વગેરે કઠણ લાગે છે, શિરાઓ વગેરેનું સંકોચન થાય છે, તોડ થાય છે, શળે ભેંકાતી હોય એવી વેદના થાય છે, કાળાશ માલમ પડે છે, શરીરે કળતર થાય છે, અવયની ચેષ્ટાઓને ભંગ થાય છે, શરીર અકડાઈ જાય છે, તે કરકરૂં થાય છે અને રેગીને શોચના થાય છે.
श्वेतत्वपीतत्वगुरुत्वकंडूः स्नेहोपदेहस्तिमितत्वलेपाः । उत्सेधसंघातचिरक्रियत्वं कफस्य कर्माणि वदन्ति तज्ज्ञाः॥३॥
કુદેષનાં લક્ષણ–વૈધશાસ્ત્રને જાણનારા પંડિતે ક. ફનાં કર્મ આ પ્રમાણે કહે છે –શરીર અથવા મળ વગેરે ધળા કે
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) પીળાશ પડતા થાય છે, તે ભારે લાગે છે, તેમાં ચળ આવે છે અને ચીકાશ માલમ પડે છે, કોઈ પદાર્થ ચોપડા હોય તેમ લાગે છે, અંશે સ્થિર કે જડ થઈ જાય છે, લેપ જે ચીકણે મળ નીકળે છે, શરીરનો ભાગ ઉપસી આવે છે, મળ એક જગાએ એકઠા થયેલા માલમ પડે છે, અને ક્રિયા ધીમી ચાલે છે. परिश्रमस्वेदविदाहरागो वैगंध्यसंक्लेदविपाककोपाः। प्रलापमू भ्रमपीतता च पित्तस्य कर्माणि वदन्ति तज्ज्ञाः ॥४॥
પિત્ત દેશનાં લક્ષણ––વૈદ્યશાસ્ત્રને જાણનારા પંડિતે પિન ત્તનાં કર્મ આ પ્રમાણે કહે છે –શરીરે થાક લાગે છે, પરસેવો થાય છે, દુર્ગધ ઉત્પન્ન થાય છે, રાતે, પીળો, વગેરે રંગ માલમ પડે છે, ભીનાશ ઉત્પન્ન થાય છે, પાક થવા માંડે છે, વેદના થાય છે, રોગી લવારો કરે છે, બેભાન થાય છે, તેને ચકરી આવે છે, અને શરીર વગેરે પીળું થાય છે.
ज्वरप्रतिकार. कल्पांत मारुतोद्भूतकालानलभयंकरं।
नमाम्यनेकदुःखौघवातज्वरहरं परम् ॥ ५ ॥ કલ્પાંત કાળના પવને વૃદ્ધિ પમાડેલા કાળાગ્નિ સરખા ભયંકર અને જેમાં અનેક દુઃખના સમૂહ રહેલા છે એવા વાત ત્વરને હરનાર પરમ દેવને હું પ્રણામ કરું છું.
दक्षापमानसंक्रुद्धरुद्रनिःश्वाससंभवः।
प्राणिनो धातुवैषम्याज्वरो ज्वरयते किल ॥ ६ ॥
જવરની ઉત્પત્તિ--દક્ષ પ્રજાપતિએ કરેલા અપમાનથી કેપેલા રૂદ્રના નિઃશ્વાસમાંથી પ્રગટ થયેલે જવર, જ્યારે પ્રાણીઓના શરીરમાં વાતાદિક ધાતુઓને વધારે ઘટાડે થાય છે ત્યારે તેમને તે વરને પરિતાપ ઉત્પન્ન કરે છે.
वातपित्तकफोद्भूतः सन्निपातोभिचारजः।
देवप्रहप्रकोपोत्थोमानसोष्टविधः ज्वरः ॥ ७ ॥ ઉજવરના પ્રકાર–એ જવરના આઠ પ્રકાર છે, (૧) વાતજવર
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) (૨) પિત્તજવર, (૩) કફજવર, (૪) સનિપાત જવર, (૫). અભિચાર (મંત્રાદિકથી ઉત્પન્ન કરેલે) જવર (૬) દેવ પ્રકપથી ઉપજેલ જવર (૭) ગ્રહના કોપથી ઉપજેલ જવર (૮) માનસ જવર.
शोकक्रोधात्तथा मोहात्संतापाद्वलहानितः। अंतकाले मनुष्याणां जायते दारुणा ज्वराः ॥ ८ ॥ अन्येपि विविधाकारा व्यायामाजीर्णसंभवाः ।।
धातोरसात्म्यवैषम्यैः कायजाता ह्यनेकधाः ॥ ९॥ mત્યાના બીજા હેતુઓ—વળી શોકથી કોધથી મેહથી, સંતાપથી, અને નિર્બળતાથી જવર ઉપજે છે. તેમજ મનુષ્યને અંતકાળે પણ મહા દારૂણ જવર ઉત્પન્ન થઈ આવે છે. વળી અતિશય મેહેનત કરવાથી, અજીર્ણથી, શરીરના ધાતુઓને માફક નહિ એવા આહારવિહાર વગેરે કરવાથી તથા તે ધાતુઓ વસ્તી ઓછી થઈ જવાથી બીજા પણ જુદી જુદી જાતના અનેક પ્રકારના તાવ શરીરમાં થાય છે.
स्तैमित्यं वर्चसस्तृष्णा विदाहः पर्वणां च रुक् । , सग्लानिमूत्रबाहुल्यं ज्वरस्यामस्य लक्षणम् ॥ १० ॥
આમવરનું લક્ષણ-જે તાવવાળાનો ઝાડા બંધાઈ ગયે હેય, તરસ ઘણી લાગતી હોય, સાંધાઓમાં કળતર થતું હોય, શરીરે ગ્લાનિ માલમ પડતી હેય, અને પિશાબ ઘણે થતો હેય, તેને આમજવર થયું છે એમ જાણવું.
शोषदाघप्रलापोंगभंगोभ्रमशिरोव्यथा ।
एतानि यस्य चिन्हानि सविशेयो मलज्वरः ॥ ११ ॥ મલ જવરનું લક્ષણ––જે તાવવાળાને કઠે પાણીને શેષ બહુ પડતો હોય, શરીરે બળતરા બળતી હાય, લવાર કરતો હોય, શરીર ભાગી ગયા જેવું લાગતું હોય, ફેર આવતા હોય, માથું દુખતું હોય–એટલાં ચિન્હ જેને હોય, તેને મલજવર થયે છે એમ જાણવું.
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ) ज्वरवेगोधिका तृष्णा प्रलापः श्वाससंभ्रमौ ।
मलप्रवृत्तिरुक्लेदः पच्यमानस्य लक्षणम् ॥ १२ ॥ પકવ થતા જવરનાં લક્ષણ–તાવ વધારે જોરમાં આવવા લાગે છે. તરસ ઘણું લાગે છે, રોગી લવારો કરે છે, તેને શ્વાસ થાય છે, ફેર આવે છે, ઝાડે ઉતરવા માંડે છે અને શરીરમાં ભિનાશ ઉપજે છે. આ લક્ષણે પથ્યમાન જ્વરનાં છે.
अन्नाकांक्षा शिरः कंडूः क्षवथुर्गात्रलाघवम् ।
प्रस्वेदो मुखपाकश्च ज्वरमुक्तस्य लक्षणम् ॥ १३ ॥ જવર મુકિતનાં લક્ષણ–રોગીને ખોરાક ખાવાની ઈચ્છા થાય છે, માથે ચેળ આવે છે, છીંક આવે છે, શરીર હલકું લાગે છે, પરસેવો થાય છે, અને મેટું પાકે છે. આ લક્ષણવાળાને તાવ ગ છે એમ જાણવું.
निर्वातसेवनात्स्वेदालंघनादुष्णवारिणः।।
पानादिभिर्ध्वरे क्षिप्ते पश्चायुषः प्रयुज्यते ॥ १४ ॥ જવરના પ્રથમ ઉપચાર–જવરવાળા રોગીને પવન વગરની જગામાં રાખો, તેને પરસેવો આવવાના ઉપચાર કરવા, ઉપવાસ કરાવવો, અને પીવા વગેરે માટે ગરમ પાણી આપવું. આ વગેરે ઉપચારથી તેને તાવ હલકો કરીને પછી તેને મગ વગેરેના પાણીનું ઓસામણ પીવા માટે આપવું.
शीतकंपो भ्रमालापो रोमांचः शीर्षवेदना।
अंगमदर्दीतिमंदाग्नि र्जुभा वातज्वरेङ्गितम् ॥ १५ ॥ વાતજવરનું લક્ષણ–વાત જવરવાળા રોગીને પ્રથમ ટાઢ ચઢે છે, તેનું શરીર કંપવા લાગે છે, ફેર આવે છે, રોગી લવરી કરે છે, તેનાં રૂંવાં ઉભા થાય છે, માથું ઘણું દુખે છે, શરીરે કળતર થાય છે, જઠરાગ્નિ છેકજ મંદ પડી જાય છે, અને તેને બગાસાં ઉપરાઉપરી આવે છે, આ ચિન્હ વાત જ્વરનાં છે.
વાતજવરના ઉપચાર, याति वातज्वरो विश्वागडूचीकाथपानतः । दुरालभामृताकाथो हन्ति वातं समांशतः ॥ १६ ॥
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) सद्योवातज्वरं हन्ति शतावर्यामृतारसः । समांशः सगुडः पीतो बलहीनस्य देहिनः ॥ १७ ॥ द्राक्षादुरालभापथ्यागडूची समभागतः ।
एता गुडान्विता पीता नाशयत्यनिलज्वरम् ॥ १८ ॥ ૧. સુંઠ અને ગળોને કવાથ પીવાથી વાત જવર નાશ પામે છે.
૨. ધમાસો અને ગળો સમાન ભાગે લઈને તેને કવાથ પી. વાથી વાત જવર મટે છે.
૩. શતાવરી અને ગળે ને રસ સરખે ભાગે લઈને તેમાં ગોળ નાખીને પીવાથી નિર્બળ શરીરવાળાને પણ વાતજવર તરતજ મટી જાય છે.
૪. કાળીદ્રાક્ષ, ધમાસ, હરડે, તથા ગળાને સમ ભાગે લઈને તેને કવાથ કરી તેમાં ગોળ નાખી પીવાથી વાતજવરનાશ પામે છે.
अतीसारो भ्रमोदाहः प्रलापस्तृण्मुखं कटु। नासाधरनखाः कृष्णा मूर्छा पित्तज्वरेंगितम् ॥ १९ ॥ (પત્તજવરનાં લક્ષણ–પિત્તજવરવાળાને ઝાડે પાતળે થાય છે તથા ઘણીવાર થાય છે, ફેર આવે છે, તે લવારી કરે છે, તેને તરસ ઘણું લાગે છે, તેનું મોઢું કડવું થાય છે, તેનાં નાક એઠ તથા નખ કાળા થઈ જાય છે, અને મૂચ્છો આવે છે. પિત્તજ્વરનાં એવાં લક્ષણો છે.
પિત્તજવરના ઉપચાર भद्रमुस्तामृता द्राक्षा पर्यटः कटुरोहिणी ।
अष्टावशेषितः क्वाथ एतेषां सम भागतः ॥ २० ॥ ૧. ભદ્રથ, ગળો, દ્રાક્ષ, પિત્તપાપડે, કડુ, એ એષને
1 કવાથ કરવાની ઔષધીઓમાંથી ચાર તેના જેટલો ભાગ લઈને તેને સિળ ઘણા પાણીમાં નાખીને આઠમે ભાગે શેષ રહેતાં લગી ઉકાળવું. શેષ રહેલું પાણી ગાળીને પીવું. કવાથ માટીના વાસણમાં ઉકાળ અને ઉફાળતી વખતે તે ઉપર કાંઈ ઢાંકવું નહિ.
૨ ફવામાં ગાળ એક તોલે નાખ.
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(36) સમભાગે લઈ તેમને કવાથ કરીને આઠમે ભાગે શેષ રહે ત્યારે તે પીવાથી પિત્તવર મટે છે.
घृतभृष्टं शिवाचूर्ण पिष्टमम्लतु भसा। प्रलेपाहायनुत्फेनं बदर्या वा दलोद्भवम् ॥ २१॥ वृषो दुरालभा श्यामा पर्पटः करोहिणी । किरातमथतेषां काथः पीतः सितान्धितः ॥ २२ ॥ रक्तोद्भवं महादाचं तृष्णां मूछी मतिघ्रमम् ।
पित्तज्वरं हरत्याशु पापं वीरो यथा स्मृतः ॥ २३ ॥ किरात मुस्ता कटुकी समांशं छिन्नोद्भवा रिंगिणिका च रेणुः । काथो निपीतो हरति प्रलापं पित्तज्वरं दाघतृषे भ्रमं च ॥ २४ ॥
पर्पदश्चदनं मुस्ता विश्वोशीरद्वयं समम् । काथ एषां तृषां छर्हि हन्ति पित्तज्वरं भ्रमम् ॥ २५ ॥ पत्रकं काशुली शुंठी धान्यकोशीर युग्मकम् । पर्पटश्च समः काथः पीतः पीत्तज्वरापहः ॥ २६ ॥ श्रीपर्णी काशुली द्राक्षा चंदनं वालकद्वयम् । मुस्ता पर्पटको यष्टिरमीषां समभागतः ॥ २७ ॥ अष्टावशेषितः काथः पीतः शर्करया सह ।।
पित्तज्वरं भ्रमं दाचं हन्ति छर्दिमसंशयम् ॥ २९ ॥ ૨ હરડેનું ચૂર્ણ કરીને તેને ઘીમાં શેકીને તુષાર્લીના પાણીમાં વાટવું, તેને લેપ કરવાથી પિત્તવરને દાહ મટે છે.
૩ બેરડીનાં પાનને પાણીમાં ચોળી ફીણ કાઢી તે ફીણને શરીરે લેપ કરવાથી દાહ મટે છે.
४ असो, भा, पी५२, पित्त५५31 ४५, रियातु, से સર્વને કવાથ કરીને સાકર સાથે પીવાથી રક્ત બગડવાથી ઉપજેલો
૧ છોડાં સહિત જવને આખાધાખા કચરીને તેને પાણીમાં નાખીને બંધ વાસણમાં રહેવા દેવા. કેટલેક દહાડે એ ખાટું પાણી ગાળી લેવું. એને તુષાન્સ
૨ વાતરોગમાં સાકર ૧ તેલ, પિત્ત રોગમાં બે તોલો અને કફ શિગમાં તોલે નાખવી.
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ ) માટે દાહ, તરસ, મૂછ અને બુદ્ધિને ભ્રમ, એ સર્વ સહિત પિનવરને તત્કાળ હરે છે. જેમ સ્મરણ કરવાથી શ્રી મહાવીર જિનેન્દ્ર પાપને હંફ છે તેમ.
૫. કરિયાતુ, મેથ, કડૂ, ગળે રીંગણીનાં મૂળ, પિત્તપાપડે, એ સર્વે સમાન ભાગે લઈને તેને કવાથ પીવાથી લવરી, દાહ, તૃષા અને ભ્રમ સહિત પિત્તજવર મટે છે.
૬. પિત્તપાપડ, રકતચંદન, મેથ, શુંઠ, પીળે વરણવાળે, કાળે વાળે, એ સર્વે સમાન લઈને તેને કવાથ પીવાથી તરસ, ઉલટી, અને ભ્રમ સહિત પિત્તજવરને નાશ કરે છે.
9. પકા, કાજુલી (કાસની?), શુંઠ, ધાણા, પીળે તથા. કાળેબને વાળા, અને પિત્તપાપડે, એ સર્વે ઔષધો સમાન લઈ. ને તેને કવાથ કરીને પીવાથી પિત્તવર નાશ પામે છે.
૮. શ્રીપણી (), કાશુલી(કાસની?), દ્રાક્ષ, ચંદન, અને પ્રકારના વાળા, મેથ, પિત્તપાપડે, જેઠીમધ, એ ઔષધોને કવાથી સમ ભાગે કરીને આઠમે ભાગે શેષ રહે ત્યારે તે સાકર નાખીને પીવાથી બ્રમ, દાહ, અને ઉલટી સહિત પિત્તવરને હરે છે.
शुष्कछदिर्जडत्वं च रोमांचं मधुरं मुखम् ।
उष्णेच्छा स्वल्पसंतापः श्लेष्मज्वरविचेष्टितम् ३० કવરનું લક્ષણ-કફ જવરવાળાને ખાલી ઉબકા આવે છે, શરીર જડ થઈ જાય છે, રૂંવાં ઉભાં થાય છે, મીઠું થઈ જાય છે, ગરમ વસ્તુની ઇચ્છા થાય છે, અને શરીર પર તાવની રમી થોડી માલમ પડે છે.
કફવરના ઉપાય. कंटकार्यमृतादारु वृषा विश्वा समांशतः । ઉથ થs:પત મવિનાશન . ૩૧ | कणाविश्वामृतादारुकिरातैरंडमूलिका। निंब एषां समः क्वाथः पीतः श्लेष्मज्वरापहः ॥ ३२ ॥ दारु विश्वामृता कृष्णा पुष्करैरंडमूलिका।
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
किरातंच सम क्वाथः पीत श्लेष्मज्वरापहः ॥ ३३ ॥ निंब झूठी कणामूलं पथ्या कटुकरोहिणी। व्याधिघातः समः क्वाथः पीतः श्लेष्मज्वरापहः ॥ ३४ ॥ हिवजश्वविकादारुहरिद्रा कटुका समः । श्लेष्मज्वरापहः क्वाथो निपीतोष्टावशेषितः ॥ ३५ ॥ पासवोतिविषा कुष्टं देवदारु महौषधम् । मुस्ता समांशतः क्वाथोः पीतः श्लेष्मज्वरापहः ।। ३६ ।। मुस्ता दुरालभा शुंठी क्वाथ एषां समांशतः ।
हन्ति श्लेष्मज्वरं तीव्र नीपितः पथ्यभोजनात् ॥ ३७॥ ૧. રીંગણી, ગળે, દેવદાર, અરડૂસી, શુંઠ, એ સર્વને સમાન ભાગે લઈને તેને ક્વાથ કરીને તેમાં પાવલીભાર પીપરનું ચૂર્ણ નાખીને પીવાથી કફ જવર નાશ પામે છે.
૨. પીપર, શુંઠ, ગળો, દેવદાર કરિયાતુ, એરંડાનું મૂળ, લીમડાની છાલ, એ સર્વને સમાન ભાગે લઈને તેને કવાથ કરીને પીવાથી કફજ્વર દૂર થાય છે. ( ૩. દેવદાર, શુંઠ, પીપર, પુષ્કર મૂળ, દિવેલાનું મૂળ, કરિ. યાત, એ સર્વે સમ ભાગે લઈને કવાથ કરીને પીવાથી કફવર દર થાય છે.
૪. લીમડાની છાલ, શુંઠ, પીપરી મૂળ, હરડે, કડુ, ઉપલેટ એ સર્વે સમાન લેઈ તેને કવાથ પીવાથી કફ જવર દૂર થાય છે.
પ. હીમજ (?), ચવક, દેવદાર, હળદર, કડાછાલ, એ સર્વ સમાન ભાગે લઈને તેને અષ્ટમાંશશેષ કવાથ પીવાથી કફ જવર દૂર થાય છે. - ૬, ઈદ્રજવ, અતિવિખ, ઉપલેટ, દેવદાર, સુંઠ, મોથ, એ સર્વ સમાન ભાગે લઈને તેને કવાથ કરીને પીવાથી કફવર મટે છે. - ૭, મોથ, ધમાસે, શુંઠ, એ ત્રણને સમ ભાગે લઈને તેને કવાથ કરીને પીવાથી તથા પથ્ય ભેજન કરવાથી તીવ્ર એ કફ જવર નાશ પામે છે.
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯) વાતપિત્તજ્વરનાં લક્ષણ श्वासः कफस्तथाच्छर्दिर्जडत्वं मधुरं मुखम् । प्रतिश्यायो जलं चास्ये निद्रा शीर्षकटिव्यथा ॥ ३८ ॥ रोमोद्गमो ज्वरोचिन्हं वातपित्तसमुद्भवं ।
अमुं द्वंद्वजमित्याहुवैद्यशास्त्रविशारदाः ॥ २९ ॥ વાતપિત્ત જવરનાં લક્ષણ--જ્યારે વરવાળાને શ્વાસ થાય છે, કફ માલમ પડે છે, ઉલટી થાય છે, શરીર જડ થઈ જાય છે, મેટું મધુર થઈ જાય છે, સળેખમ થાય છે, મોંમાં પાણી છૂટે છે; તાવ ઉત્પન્ન થાય છે, ઉંઘ આવે છે, માથું તથા કેહેડે દુખે છે, રૂવાટાં ઉભા થાય છે, ત્યારે તે ચિન્હ વાતપિત્ત જવરનાં સમજવાં. આ રીતે બે દોષનાં ચિન્હ એકઠાં મળેલાં જે જવરમાં જણાય છે તેને વૈદ્યશાસ્ત્ર જાણનારા પંડિતે ઠંદ્વજ એટલે બે દેષને વર
વાતપિત્તજ્વરનાં ઉપાય. वालकं काशुली मुस्ता यष्टिर्दाक्षाटरूषकः । क्वाथ एषां सितापीतो वातपित्तज्वरापहः ॥ ४० ।। द्राक्षाकिरायतं भार्गी कचुरोमृतवल्लरी। एषां क्वाथो गुडोपेतः पीतो द्वंद्वजरोगहृत् ।। ४१ ।। मधुयष्टिर्निशायुग्मं पटोलीव्याधिघातकः । मुस्तानिंबावयं क्वाथो वातपित्तज्वरापहः ।। ४२ ।। चिक्कणी मधुकं द्राक्षा मधुपुष्पं वृषोत्पलम् । पद्मकं वालकद्वंद्व क्वाथ एषां सुशीतलः ॥
पीतः पथ्याशिनो हन्ति प्रलापं मोहमुत्कटम् ॥ ४३ ॥ ૧. વીરણવાળે, કાજુલી (કાસની?) મોથ, જેઠીમધ, દ્રાક્ષ, અરડૂસી, એ ઔષધોને કવાથ સાકર સાથે પીવાથી વાતપિત્ત જવર દૂર થાય છે.
૨. દ્રાક્ષ, કરિયાતું, ભારંગ, ષડકચુ, ગળે, એ ઔષધેનો કવાથ એક તોલો ગોળ નાખીને પીવાથી વાતપિત્ત જવરને મટાડે છે.
૩. જેઠીમધ, હળધર, દારૂ હળધર, પટેલ, ઉપલેટ, મોથ,
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) લીમડાની અંતરછાલ, એ ઔષધેનો કવાથ વાતપિત્ત જવરને દૂર કરે છે.
૪. ચિકણી(?), જેઠીમધ, દ્રાક્ષ, મહુડો, અરડૂસી, કમળ, પઘકાષ્ટ, વરણવાળો, કાળો વાળા, એ ઔષધોને કવાથ કરીને સા. રી પેઠે ઠંડા થવા દીધા પછી પીએ, અને ખાવા પીવામાં પથ્ય પાળે તે લવરી તથા ભારે મૂછને મટાડે છે.
વાતકફવરનાં લક્ષણ तंद्रा स्तमित्यंसंतापपर्वरुक् खांगगौरवम् ।।
शीतकासारुचिश्वासी विद्याद्वातकफज्वरे ॥ ४४ ।। વાતકફ જવરવાળાને આંખમાં ઘેન હોય છે, શરીરમાં જડતા હોય છે, અંગમાં દાહ થાય છે, સાંધાઓમાં કળતર થાય છે, શરીર ભારે લાગે છે, ટાઢ વાય છે, ખાંસી થાય છે, અન્ન ઉપર રૂચિ રહેતી નથી અને શ્વાસ થાય છે.
વાતકફજ્વરના ઉપાય, क्षद्रामतानागरपुष्कराह्वयैः कतःकषायः कफमारुतोत्तरे। सश्वासकासारुचिपार्श्वशूले ज्वरे त्रिदोषप्रभवेपि शस्यते ॥४५॥ आरग्वधग्रंथिकमुस्ततिक्ता हरीतकीभिःक्वथितः कषायः । सामे सशुले कफवातयुक्ते ज्वरे हितो दीपनपाचनश्च ॥ ४६॥
૧. રીંગણી, ગળે, શુંઠ, પુષ્કર મૂળ, એ ઔષધેને કવાથ કરીને વાતકફ જવરમાં, તથા શ્વાસ, ખાંસી અરૂચિ અને પાસામાં શૂળ એ સર્વ ઉપદ્રવ સહિત ત્રિદેષને જવર હોય તે તેમાં પણ શ્રેષ્ઠ છે.
૨. ગરમાળા, પીપરીમૂળ, મથ, ક, હરડે એ ઐષધોથી કરેલો કવાથ આમ સહિત તથા શૂળ સહિત કફવાત જવરમાં હિતકારક છે વળી એ કવાથ જઠરાગ્નિનું દીપન કરનાર તથા મળને પકવ કરનાર છે.
પિત્તકફવરનાં લક્ષણ. शीतं दाघो रुचिः कासस्तृष्णा मोहो मुखं कटु । आलस्यमिति चिन्हानि ज्वरे पित्तकफात्मके ॥ ४७ ॥ પિત્ત કફ જવરવાળાને ટાઢ વાય છે, દાહ થાય છે, અન્ન ભા
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ ) વતું નથી ખાંસી થાય છે, તરસ લાગે છે, મૂછો થાય છે, મેટું કડવું થઈ જાય છે, અને આળસ ઉપજે છે એવાં ચિન્હ થાય છે.
પિત્તકફજ્વરના ઉપાય. किरमालो वचा हिंगुलकं धान्यकं निशा । सुस्ता यष्टी तथा भार्गी पर्पटः समभागतः ॥ ४८ ॥ अष्टावशेषितः क्वाथो मधुना प्रतिवासितः : पितश्लेष्मज्वरं हन्ति क्वाथ एषां निषेवितः ॥ ४९ ॥ पटोली निवपत्राणि पथ्या कटुकरोहिणी। पित्तश्लेष्मज्वरं हन्ति क्वाथ एषान्निषेवितः ॥ ५० ॥ त्रिफला वालकं यष्टिराटरूषः पटोलिका। क्वाथोमधुयुतः पीतः श्लेष्मपित्तज्वरापहः ॥ ५१ ॥ पटोली रिंगिणी शुंठी किरातं कटुरोहिणी। गुडूचींद्रयवा घासा मुस्ता भार्गी च चंदनम ॥ ५२ ॥ क्वाथः पीतोऽरुचि दाघं तृष्णां छर्दिमसंवरम् ।
श्लेष्मपित्तज्वरं हन्ति कासं शूलं च दारुणम् ॥ ५३ ।। ૧. કિરમાલ (?) વજ, હીંગ, વાળ, ધાણા, હળધર, મોથ, જેઠીમધ, ભારંગ, પિતપાપડે, એ ઔષધો સમ ભાગે લઈને તેમાંથી ચાર તોલા ઔષધને સોળ ગણું પાણીમાં ઉકાળી આઠમે ભાગે શેષ રહે ત્યારે ગાળી લઈ ઠંડું પડવા દેઈ તેમાં મધ નાખીને પાવે. આ કવાથ પીવાથી કફપિત્ત જવર નાશ થાય છે.
૨. પટોલ, લીમડાનાં પાંદડાં, હરડે, કડાછાલ, એ ઔષધોને કવાથ કરીને પીવાથી પિત્તકફ જવર નાશ પામે છે.
૩. ત્રિફળાં (હરડે, બેઠાં, આમળાં), વાળ, જેઠીમધ, અર પટેલ, એ ઔષધને કવાથ ઠડે થયા પછી મધ સાથે પીવાથી કફપિત્ત જવરને દૂર કરે છે.
૪. પટેલ, રીંગણ, શુંઠ, કરિયાતુ, કડાછાલ, ગળો, ઈદ્રજવ, અરડુશી, મોથ, ભારંગ, તાંજલી, એ ઔષધોનો કવાથ પીવાથી અરુચિ, દાહ, તરસ, ઉલટી, મનનું પરાધીનપણું એ સર્વ સહિત કફપિત્તજ્વર તથા ભયંકર ખાંસી અને શળ પણ મટે છે.
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ४२ )
સન્નિપાતવરનાં લક્ષણ आलस्यमरुचिः कर्णसंध्यस्थिशीर्षवेदना। मूर्छा दाघस्तृषा निद्रा नैव जिह्वातिपांडुरा ॥ ५४ ॥ पीते वा लोहिते नीले लोचने शीतलं वपुः ।
भ्रमः कासो मुखं तप्तं सन्निपातज्वरेंगितम् ॥ ५५ ॥ સન્નિપાત વરવાળા રોગીને આળસ ઉપજે છે, અન્નાદિકપર રૂચિ રહેતી નથી, કાન, સાંધા, હાડકાં, અને માથામાં વેદના થાય છે, રોગી બેભાન થાય છે, તેને શરીરે દાહ થાય છે; તરસ લાગે છે તથા ઉઘ આવતી નથી, તેની જીભ ઘણી ધળી થઈ જાય છે; તેની આંખો પીળી, રાતી, કે નીલવર્ણની થઈ જાય છે, તેનું શરીર ઠંડુ લાગે છે, તેને ભ્રમ થાય છે, ખાંસી થાય છે, અને તેનું મુખ ગરમ રહે છે, આ લક્ષણો સન્નિપાત જવરનાં છે.
सन्निपातन उपाय. शुंठी दारु वचा मुस्ता किरातं कासुली तथा। कंटकार्यमृताक्वाथः सन्निपातज्वरापहः ॥ ५६ ॥ मधूकसारसिंधूत्थवचोषणकणाः समाः । बोधयत्यंजसा चूर्ण नस्यतो ज्वरमूर्छितम् ॥ ५० ॥ यवासेंद्रयवा भार्गी कर्चुरः कटुरोहिणी। पटोली च सितैरंडमूलं कर्कटशृंगिका ॥ ५८ ॥ एषां समांशतः क्वाथः श्वासं कासं तथा भ्रमम् । सन्निपातज्वरं हन्ति रोगिणः पथ्यभोजिनः ॥ ५९ ॥ निंबो दारुनिशा मुस्ता त्रिफला कटुरोहिणी । पटोलीक्वाथपानेन याति त्रैदोषजोज्वरः ॥ १० ॥ पर्पटश्चंदनश्छिन्नसंभवा समभागतः ।। सन्निपातज्वरं हन्ति क्वाथ एषां निषेवितः ॥६॥ किरातेद्रयवा मुस्ता कटुकीविश्वभेषजम् । चूर्णमेषां सितायुक्तं सन्निपातज्वरापहम् ॥ २ ॥ हिंगु शुंठी कणापथ्या मातुलुंगरसान्वितम् । भक्षितं चूर्णमेतेषां सन्निपातज्वरापहम् ॥ ६३ ॥ शिरीषबीजगोमूत्रकृष्णामरिचसैंधवैः । बोधयत्यंजनं सुमं सन्निपातेन मानवम् ॥ ६४ ॥
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩ )
कृते संज्ञाविधानेऽपिसंज्ञायस्य न जायते । पादयोस्तं ललाटे वा दहेत्तप्तशलाकया ॥ ६५ ॥ त्रिवृच्छ्यामासिताकृष्णात्रिफलामधुमोदकः । सन्तिपातज्वरं शोफं रक्तपित्तं निरस्यति ॥ ६६ ॥ देवदारु निशा निंबो रोहीणी त्रिफला घनः । पटोली शस्यते क्वाथः सन्निपातेतिदारुणे ॥ ६७ ॥ किरमालकणामूलं मुस्ता कटुकरोहिणी । पथ्या तत्संभवः क्वाथः सन्निपातेतिदारुणे ॥ ६८ ॥ सठी पुष्करमूलं च व्याघ्री सिंही दुरालभा । गडूची नागरं पाठा किरातं कटुरोहिणी ॥ ६९ ॥ एष शय्यादिकोवर्गः सन्निपातज्वरापहः । आमदोषं तथा शूलं कासं च श्लेष्ममारुतम् ॥ ७० ॥ रौद्रान् सर्वज्वरान् हन्ति रोगिणः पथ्यभोजिनः ॥ ७१ ॥ ૧. શુઠ, દેવદાર, વજ, મેાથ, કરિયાતુ, કાચુલી (?) રીંગણી, ગળા, એ ઐષધાને કવાથ સન્નિપાત જવરને દૂર કરે છે.
૨. ચેતના આણનારૂ નસ્ય--જેઠીમધના શીશ, સિધવ વજ, મરી, પીપર, એ સર્વે સમાન ભાગે લેઇને તેનું ચૂર્ણ કરીને તે સુ'ઘાડવાથી તાવથી મૂર્છિત થયેલે માણસ તરત સાવધ થાય છે.
૩. ધમાસે, ઇંદ્રજવ, ભાર'ગ, કચુરા કડાછાલ, પટાલ ધેાળા એર‘ડાતુ મૂળ, કાકડા સીંગ, એ સર્વે ઔષધ સમાન ભાગે લેઇને તેને કવાથ કરીને પીવાથી પથ્ય ભાજન કરનારના શ્વાસ, ભ્રમ, અને સન્નિપાત જવર નાશ પામે છે.
ખાંસી,
૪. લીમડા, દેવદાર, હળધર, મેાથ, ત્રિફળા, કડાછાલ, પટોલ એ આષધાના કવાથ પીવાથી ત્રિદ્વેષને તાવ નાશ પામે છે.
૫. પિત્તપાપડા, તાંજળી, ગળા, એ ત્રણેને સમાન ભાગે લઇને તેને કવાથ પીવાથી સન્નિપાત જવર નાશ પામે છે.
૬. કરિયાતુ, ઈંદ્રજવ, મેાથ, કડાછાલ, શુઠ, એ ઐષધાનુ ચૂર્ણ સાકર સાથે એક તાલે ફકાવવાથી સન્નિપાત જવર દૂર
થાય છે.
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) ૭. હિંગ, શુંઠ, પીપર, હરડે, એ એષધેનું ચૂર્ણ બજેરાના રસ સાથે ખાવાથી સન્નિપાત જવર દૂર થાય છે.
૮. સન્નિપાતમાં અંજન--સરસનાં બીજ, ગાયનું મૂત્ર પીપર, મરી, સિંધવ, એ ઔષધોનું બારીક અંજન બનાવીને સન્નિપાતથી ઘેનમાં બેભાન જેવા પડી રહેલાને આંજવાથી તે રોગી જાગ્રત થાય છે.
૯. દાહકર્મ–જે સન્નિપાતના રોગીને સાવધ કરવાના બીજા ઉપચાર કર્યા છતાં પણ તે જાગે નહિ, તે તેને બન્ને પગે અથવા કપાળમાં તપાવેલી સળીવડે ડામ દે.
૧૦. કાળું નોતર, પીપર, અને ત્રિફળા, એ ઔષધીઓનું ચૂર્ણ કરીને તેમાં મધ તથા સાકર નાખીને મોદક (લગભગ રહ્યા તોલાની ગોળી) કરીને ખવરાવાથી સન્નિપાતને તાવ, સોજો, અને રકતપિત્ત મટી જાય છે.
૧૧. મહાભયંકર સજિયાત હોય તે દેવદાર, હળદર, લીમડાની છાલ, ગળે, ત્રિફળા, મેથ, પટેળ, એ ઔષધને કવા થ આપ સારો છે.
૧૨. કિરમાળ (?), પીપરીમૂળ, મોથ, કડાછાલ, હરડે, એ ઔષધોને કવાથ મહાભયાનક સન્નિપાતમાં આપે.
૧૩. યાદવર્ગ--ષડકચેર, પુષ્કરમૂળ, રીંગણી, ભયરીં. ગણી, ધમાસે, ગળો, શુંઠ પહાડમૂળ, કરિયાતુ, કડાછાલ, એ ઔષધોને શડ્યાદિક વર્ગ કહે છે. એ શક્યાદિક વર્ગ સન્નિપાત જવરને મટાડનાર છે. વળી તે આમ દોષને, શૂળને, ખાંસી, કફવાયુને તથા સઘળા પ્રકારના ઉગ્ર તાવને નાશ કરે છે માત્ર રોગી પથ્ય ભેજગ્ન કરનારો જોઈએ.
સામાન્ય વપ્રતીકાર. त्रिफला वंध्यकर्कोटी वचा मुस्ता निशाद्वयम् । कुष्टं किरायतं क्वाथः पीतः सर्वज्वरापहः ॥ ७२ ॥ गडूची रिंगिणी शुंठी क्वाथ आसां कणान्वितः । पीतः सर्वज्वरान् हन्ति श्वासं शूलं तथाऽरुचिम् ॥ ७३ ॥
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ४५ )
१. त्रिश्णा, वांगणी उटोलीना ४६, १०४, भोथ, जहर, हाइહળદર, ઉપલેટ, કરતું, એ ઐષધોના કવાથ બધા પ્રકારના તાવને મટાડે છે.
२. गणो, रींगाशी, शुड, ये औषधाने वाथ री तेमां पीचરનું ચૂર્ણ પા તાલા નાખી સઘળા પ્રકારના તાવ તથા તે સાથે શ્વાસ, શૂળ અને અરુચિ હાય તા તેપણ મટે છે.
વિષમજ્વરના પ્રતિકાર.
बिभीतो व्याधि घातश्च कटुकीतृवृतातथा । काथोहन्ति तृषां दाघं विषमज्वरमंजसा ॥ ७४ ॥ मधूकवल्कलं कुष्टमुत्पलं चंदनं वचा । त्रिफला दुल्लरी वासा द्राक्षा शिरीषपद्मकम् ॥ ७५ ॥ मूर्वायष्टिरयं क्वाथो दाघं मूर्छा तृषां भ्रमम् । रक्तपित्तज्वरंहन्ति निपीतो मधुना सह ॥ ७६ ॥ यष्टिर्दुरालभा पाठा त्रिफला तालकामृता । मुस्ताक्काथः सितापीतो विषमज्वर नाशनः ॥ ७७ ॥ कणाचूर्ण मधुक्षीरसर्पिः पक्कं निहन्ति तत् । पीतं शर्करया श्वासं हृद्रोगं विषमज्वरं ॥ ७८ ॥ पटोलीद्रयवा पाठा गडूची निंबपल्लवाः । हन्ति क्वाथो निपीतोयं सततं विभ्रमज्वरम् ॥ ७९ ॥ ज्वरंजनशिलातैलकृष्णामरिवसैंधवैः ।
चाहरीतकी सर्पिर्धूपः स्याद्विषमज्वरे ॥ ८० ॥ चंदनं धान्यकं मुस्ता गडूची विश्वभेषजम् । पंचाहः संभवं हन्ति ज्वरं क्वाथो निषेवितः ॥ ८१ ॥ मुस्तापाठाशिवा क्वाथश्चातुर्थिकज्वरापहः । दुग्धेन त्रिफला पीता हन्ति चातुर्थिकं ज्वरम् ॥ ८२ ॥ यवासो हैवजादारु शुंठी वासा समं ततः । क्वाथ निषेवितो हन्ति ज्वरं षष्ठदिनोद्भवम् ॥ ८३ ॥ मुस्ता विश्वामृता धान्यं वालकं चंदनं समः । क्वाथो मधुसितापीतो त्र्याहिकज्वरनाशनः ॥ ८४ ॥ सितामधुकणासर्पिस्तप्तदुग्धस्य पानतः ।
शाम्यंते श्वासहृद्रोगप्रलापविषमज्वराः ॥ ८५ ॥
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) शिरीषो लांगली कुष्टं निंबो दंती हरीतकी। मध्वाज्यभक्षितं चूर्ण विषमज्वरनाशनम् ॥ ८६ ॥ शिरीषो निवपत्राणि हिंगुः सर्पस्य कंचुकः । समांशं चूर्णमेतेषां पारिपिष्टं च नस्यतः ॥ ८७ ॥ ग्रहभूतपिशाचानां शाकिनीरक्षसामपि । दोषं हन्ति ज्वरं तीक्ष्णं तरणिस्तिमिरं यथा ॥ ८८ ॥ शिरीषं बिल्वजं चाम्रकपित्थार्जुनपल्लवैः। सपुरः शल्लकैधूपः सर्व ग्रहज्वरापहः ॥ ८९ ॥ लशुनं पिप्पली राजी वचा पथ्या समांशतः ।
पतचूर्ण जलापिष्टं चक्षुस्थं ज्वरनाशनम् ॥ ९० ॥ ૧. બેટું, ઉપલેટ, કડાછાલ અને નસેતરને કવાથ પીવાથી તરસ અને દાહ સહિત વિષમજવરને ત્વરાથી મટાડે છે.
૨. મહુડાની છાલ, ઉપલેટ, કમળ, રકતચંદન, વજ, ત્રિફળા, દુલ્લરી (?), અરડૂસી, દ્રાક્ષ, સરસવૃક્ષની છાલ, પદ્મકાઇ, મારવેલ, જેઠીમધ, એ ઔષધને કવાથ મધસાથે પીવાથી દાહ, મૂછ તરસ અને મસહિત રકતપિત્તથી ઉત્પન્ન થયેલે જવર નાશ થાય છે.
૩. જેઠીમધ, પહાડમૂળ, ત્રિફલા, તાલક (તાલીસપત્ર?), ગળો, મેથ, એ ઐષધને કવાથ સાકર સાથે પીવાથી વિષમજવર નાશ પામે છે.
૪. મધ, દૂધ, અને ઘી સાથે પકવ કરેલું પીપરનું ચૂર્ણ સાકર સાથે પીવાથી શ્વાસ, ઉદ્વેગ (છાતીની અમૂઝણ), અને વિષમજ્વર મટે છે.
૫. પટેળ, ઈદ્રજવ, પહાડમૂળ, ગળો, લીમડાનાં પાંદડાં, એ ઔષધોને કવાથ પીવાથી બ્રમ સહિત સતત વર (હમેશાં સરખે આવનારે તાવ) નાશ પામે છે.
૬. અંજન–મનશીલ, તેલ, પીપર, મરી, અને સિંધવ, એ ઔષધેને બારીક વાટીને તેનું અંજન કરવાથી વિષમજવર દૂર થાય છે.
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(80)
૭. ધૂપ—વજ, હરડે અને ઘીના ગ્રૂપ આપવાથી વિષમજ્વર
દૂર થાય છે.
૮. ચંદન, ધાણા, મેાથ, ગળા, શુ, એ ઐષધાને કવાથ પીવાથી દર પાંચમે દિવસે આવનારા તાવ નાશ પામે છે.
૯. માથ, પાહાડમૂળ, અને હરડેના કવાથ ચેાથિયા તાવનેદૂર કરે છે.
૧૦. દૂધ સાથે ત્રિફળાનું ચૂણું પીવાથી ચાથિયા તાવ નાશ
પામે છે.
૧૧. ધમાસા, હૅવજ ( હીમજ ?), દેવદાર, શુ‘ઠ, અરડૂશી, એ ઐષધા સમ ભાગે લેઇને તેના કવાથ પીવાથી અે દિવસે ક્રીને આવેલેા તાવ મટી જાય છે.
૧૨. મેચ, સુંઠ, ગળા, ધાણા, વાળા, ચંદન, એ ઐષધા સમાન ભાગે લેઇને તેના કવાથ મધ તથા સાકર નાખીને પીવાથી ત્રીજે દિવસે સ્ક્રીને આવનારા તાવ મટી જાય છે.
૧૩. સાકર, મધ, પીપર, ઘી, અને ગરમ કરેલું દૂધ એ ઔષધેા પીવાથી શ્વાસ, ઉદ્વેગ, લવરી, અને વિષમજવર મટેછે.
૧૪. સરસ, લાંગલી (વઢવાડિયેા ?), ઉપલેટ, લીમડાની છાલ, દંતીમૂળ, હરડે, એ ઔષધાનુ ચુર્ણ મધ તથા ઘી સાથે ખાવાથી વિષમજ્વર નાશ પામે છે.
૧૫. નસ્ય-સરસ, લીમડાનાં પાંદડાં, હીંગ, સાપની કાંચળી, એ સર્વે સમ ભાગે લેઇને તેનુ ચૂર્ણ પાણી સાથે વાટવુ'. પછી તેને નાકમાં સુંધવાથી ગ્રહ, ભૂત, પિશાચ, શાકિની, અને રાક્ષસ, એ સૈાના દોષને તથા તેમનાથી થયેલા તીવ્ર જવરને સૂર્ય જેમ અધકારને નાશ કરે છે તેમ નાશ કરે છે.
૧૬. ધૂપ-સરસવ, ખીલીનાં, મખાનાં, કેાઢીનાં, તથા સાઇડનાં પાંદડાં, ગુગળ, શાહુડીનાં સીસેાળિયાં, એ સર્વેના ધૂપ કરવાથી સઘળા ગ્રહેાથી ઉત્પન્ન થયેલે વર નાશ પામે છે.
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮ ) ૧૭. અંજન-લસણ, પીપર, રાઈ, વજ, હરડે, સમાન ભાગે લઈને પાણીમાં બારીક વાટીને આંખે આંજવાથી જવર નાશ પામે છે.
વરાતીસારના ઉપાય. गडूचींद्रयवाः शुंठी किरातातिविषा घनः । एतत्क्वाथः कृतः पीतः सर्वज्वरातिसारजित् ॥ ९१ ॥ चंदन कटुकी पाठा किरातोशीरपर्पटाः। ज्वरातीसार हृत्क्वाथो निपीतो मधुना सह ।। ९२॥ पर्पटश्चंदनंयष्टिः कुटजोतिविषामृता।। मुस्तैषां समधुः क्वाथः पीतो ज्वरातिसारहत् ॥ ९३ ।। गोक्षुरश्चंदनं यष्टि कुटजोतिविषामृता। मुस्तावालककुष्टानि लजरी समभागतः ॥ ९४ ।। अष्टावशेषितः क्वाथो मधुना पीतमुल्वणं ।।
ज्वरातिसारकं हन्ति कुक्षिशूलं च दारुणम् ॥ ९५ ॥ ૧. ગળો, ઈદ્રજવ, શુંઠ, કરિયાતું, અતિવિખ, મેથ, એ ઐષને કવાથ કરીને પીવાથી સઘળા પ્રકારને જવર સહિત અતિસાર (ઝાડે) મટે છે.
૨. રતાં જળી, કડાછાલ, પહાડમૂળ, કરિયાતુ, વીરણવાળો, પિત્તપાપડે, એ ઔષધને કવાથ મધ સાથે પીવાથી સર્વ પ્રકારને તાવ અને અતિસાર (ઝાડે) મટે છે.
૩. પિત્તપાપડે, રતાં જળી, જેઠીમધ, ઈદ્રજવ, અતિવિખ, ગળ, મોથ, એ ઔષધને કવાથ મધ સાથે પીવાથી અતિસાર સહિત તાવ મટે છે.
૪. ગોખરૂં, રતાં જળી, જેઠીમધ, ઈદ્રજવ, ગળે, માથ, વાછે, ઉપલેટ, લજજરી (લજાળું?), એ ઔષધે સમાન ભાગે લઈને તેને કવાથ કરીને આઠમે ભાગે બાકી રહે ત્યારે તે કવાથ મધ સાથે પીવાથી અતિશય ભયાનક વરાતીસાર અને કૂખમાંનું મહાકઠણ શળ નાશ પામે છે.
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯ )
જ્વરાદિ રાગમાં કુચ્છ ( વર્જ્ય ),
वर्जयेद्विदलं शूली कुष्टी मांसं ज्वरी घृतम् । मद्यपानमपस्मारी नेत्ररोगी च मैथुनम् ॥ ९६ ॥
જે માણસને પેટમાં દૂખતું હાય-ચુક આવતી હેાય, તેણે કઠળ ખાવું નહિ; કાઢ વાળાએ માંસ ખાવું નહિ; તાવવાળાએ ઘી ખાવુ' નહિ; ફેરૂના રોગવાળાએ દારૂ પીવેા નહિ; અને આંખના રોગવાળાએ સ્ત્રીસંગ કરવા નિહ.
વમાં પથ્ય.
शालयो रक्तशाल्याद्याः शस्यते षष्ठिकास्तथा । पटोलपत्रवार्ताकः कर्कोटादीनि च ज्वरे ॥ ९७ ॥
રાતી સાળ, તથા સાઠી ચેાખા, વગેરે ચેાખા તથા પરવળની ભાજી, વંતાક અને કટાલાં, વગેરે શાક તાવવાળાને હિતકર છે.
વરમાં ભેાજન ( યાગૂ ).
पिप्पलीपिप्पलीमूलचव्यचित्रकनागरैः ।
यवागूः सेविता सिद्धा दीपनी पाचनी हिता ॥ ९८ ॥ कषायो भ्रष्टमुद्गानां लाजाः क्षौद्रयुताः सिताः । छर्धतीसारवृड्दाघं पित्तज्वरनिवारणम् ॥ ९९ ॥ भृष्टदालीकृतामुदगा शाली लाजाश्च धान्यकम् । जीरकं सैंधवं तोयमेभिः पेयं प्रशस्यते ॥ १०० ॥ पटोली वास्तुवा मेथी तुंडीरी शतपुष्पिका । शाली तंदुलजः शाकः ज्वरिणामुपकारकः ॥ १०१ ॥
૧. પીપર, પીપરીમૂળ, ચવક, ચિત્રા, શુંઠ, એ આષધનું ચૂર્ણ કરી તે નાખીને રાંધેલી ચવાગૂ ( નરમ ખીચડી ) તાવવાળાના જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારી, મળનું પાચન કરનારી તથા હિતકારકછે.
૨. શેકેલા મગના ઉકાળા, મધ અને સાકર સહિત ડાંગરની ધાણી એ બન્ને ઔષધે. ઉલટી, ઝાડા, તરસ, અને દાહ સહિત પિત્તવરનુ નિવારણ કરે છે.
19
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) ૩. મગને શેકીને તેની કરેલી દાળ, ચોખા, ડાંગરની ધાણી, ધાણા, જીરું, સિંધવ, એ ઔષધોથી તૈયાર કરેલું પીવાનું તાવવાળાને આપવું ફાયદાકારક છે.
૪. પરવળ, વધુએ, મેથી, ટીંડોરાં, સવાની ભાજી, શાલી (?) તાંદળજો, એ શાક તાવવાળાને ફાયદાકારક છે.
અભિચાર વગેરે વરની ઉત્પત્તિ અને પ્રતીકાર. मंत्रौषधक्रियायंत्रैरभिचारज्वरो भवेत् । वृक्षारामतडागेषु देवतायतनेषु च ॥ १०२ ॥ गोब्राह्मण यतीनां च पीडां कुर्वन्ति ये नराः । तेषामेव प्रकोपेन विशेयो दैविको ज्वरः ॥ १०३ ॥ वातजाद्या ज्वराः साध्याश्चत्वारो भेषजैर्बुधैः ।
भपरेऽभीष्ट देवस्य सेवयति प्रतिक्रिया ॥ १०४ ।। મંત્રસાધનથી, ઔષધીપ્રગથી, અથવા કઈ પ્રકારના ક્રિયામંત્રથી અભિચાર જવર ઉત્પન્ન થાય છે. વિશેષકરીને વૃક્ષ, વાડી, અને દેવાલય આદિક જગાએ ભૂતાદિ જવર ઉત્પન્ન થાય છે. જે માણસો ગાય, બ્રાહ્મણ અને યતિને પીડા કરે છે તેમને તે ગાય વગેરેના કોપથી જે જવર ઉત્પન્ન થાય છે તેને દૈવિક જવર જાણ. પાછળ કહેલા વાતાદિક ચાર પ્રકારના તાવ જે જે તેમનાં ઔષધે બતાવ્યાં છે તે વડે ડાહ્યા વધે મટાડવા અને અભિચાર વગેરે તાવ અભીષ્ટ દેવની સેવા વડે મટાડવા એજ તેમનો ઉ. પાય છે.
જ્વરાદિ રોગમાં ઔષધની માત્રા (માપ). श्रेष्ठामध्याधमा मात्रा पलमर्धतर्द्धतः। स्नेहे क्वाथौषधे सा तु द्विगुणाध विधीयते ॥ १०५।। औषधे कठिने मध्ये कोमले विहितं क्रमात् ।
क्वाथाय निर्मलंतोयं षोडशाष्ट चतुर्गुणम् ॥ १०६ ॥ ૧. પાછળ જે કવાથ ચુર્ણ વગેરે ખાવાનાં કહ્યાં છે તેનું માપ ત્રણ પ્રકારનું છે. શ્રેષ્ટ, મધ્યમ, અને અધમ. નેહ (ઘી, તેલ, વ. ગેરે) ઔષધ હોય તો એક માત્રા ચાર તોલાની, મધ્યમ માત્ર બે
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧ ) તોલાની, અને અધમ માત્રા એક તોલાની જાણવી. જે કવાથ રૂપ ઔષધ હોય તે શ્રેષ્ઠ માત્રા આઠ લૈલાની, મધ્યમ ચાર તેલાની અને અધમ માત્રા બે તેલાની જાણવી.
૨. કવાથ કરવામાં મા૫–ષધ કઠણ હોય તે કવાથમાં નિર્મળ પાણું સોળ ઘણું મૂકવું; મધ્યમ હોય તે આઠ ગણું; અને કમળ હોય તે ચાર ગણું મૂકવું. કવાથ કરવામાં ઔષધ ચાર તોલા કે (બાળક વગેરેને માટે) બે તોલા લેવું.)
॥ इति परमजैनाचार्यश्रीकंठविरचिते वैद्यकसारसंग्रहे हितोपदेश नाम्नि ज्वर प्रतीकारनामा द्वितियः समुद्देशः ॥ २ ॥
शिरोरोगाः
માથાના રોગનું નિદાન, अकालपलितं पीडा सूर्यावर्तार्द्धभेदकाः । इत्यादयः शिरोरोगास्तान्यथा दोषमाहरेत् ॥ १॥ पृथक्समस्तदोषासृक्कृमिभिश्च भवन्ति ते। तत्र वात प्रकोपेन निनिमित्तं शिरोव्यथा ॥२॥ निशि तीवा तु पित्तेन वष्मौष्ण्यं मूर्धधूमनम् । कफजात् कफपूर्णागं सशूनाक्षिहि मंगुरु ॥ ३ ॥ सर्वजे सर्वरूपाणि रक्तोत्थः पित्तलक्षणः। .
स्पर्शासहत्वं शिरसोरुजस्तीव्र तरातथा ॥ ४ ॥ વૃદ્ધાવસ્થા થયા પહેલાં માથે પળિયાં આવવા, માથામાં દરદ થવું, આદાસીસી ચઢવી, અરધું માથું દુખવું, ઇત્યાદિક માથાના રોગ છે. તેમને વાતપિત્ત અને કફનાં લક્ષણો પરથી યે દોષ પ્રબળ છે તે નકકી કરીને પછી તેના ઉપચાર કરવા. જે માથાના રોગમાં વાયુ પ્રકોપ હોય તે વગર કારણે માથામાં પીડા થાય છે. જે પિત્ત પ્રકોપ હોય તે રાત્રે તીવ્ર પીડા થાય છે, શરીર ગરમ થાય છે, અને માથામાં ખાંડકૂટ થાય છે. કફ પ્રબળ હોય તો માથું કફથી ભરેલું રહે છે, આની ભમરે સૂજી જાય છે, માથું
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(५२) ઠંડું અને ભારે લાગે છે. બધા દેષથી માથાને રેગ થયેલ હોય તે બધા દેષનાં લક્ષણો દેખાય છે. જે લેહીથી માથાને રેગ થયે હોય તે પિત્તના જેવાં ચિન્હ થાય છે તથા માથે કઈ સ્પર્શ કરે તે સહન થઈ શકતો નથી, અને અત્યંત તીવ્ર વેદના થાય છે.
માથાના રોગના ઉપાય. मांसी महौषधं कुष्टं वचा गंधर्वहस्तकः । पिष्ट्वा तुषोदकैर्लेपः सतैलो मस्तकार्तिहा ॥ ५॥ एरंडशिग्रुनिर्गुडीविशाखानां दलानि च । उष्णानि मस्तके बध्वा शिरसोर्ति विनाशयेत् ॥६॥ गिरिकर्णी फलं मूलं सजलं नम्यमाचरेत् मूलं वा बंधयेत्कर्णे निहन्त्यद्धशिरो व्यथाम् ॥ ७॥ गुडः करंज बीजं च नस्यमुष्णजलैहितम् मरिचै गजैर्द्रावैर्लेपो वा हन्तितां व्यथाम् ॥ ८ ॥ कुंकुमं मधुयष्टी च सिताघृत गुणोत्तरम् । सप्ताहेन कृते नस्ये दाहं हन्ति शिरोरुजम् ।। ९ ॥ शिग्रुपत्र रसैमर्थ मरिचं मूनि शूलजित् । मर्थ वातारि तैलं वा हन्ति सद्यः शिरोव्यथाम् ॥ १० ॥ स्वेदनं घृत गोधूमैनिगुंड्याः क्वथितेनवा। सन्निपातोद्भवांहन्ति पुराण घृतपानकैः ।। ११ ॥ शुंठ्यानस्यमजाक्षीरं शिरोति नाशयेत्क्षणात् । कुंकुमंघृतसंयुक्तं नस्याद्धान्ति शिरोव्यथाम् ॥ १२ ॥ पारदं मर्दयेन्निष्कं कृष्णधत्तूर कैवैः । नागवल्लीद्रवैर्वाथ वस्त्रखंडं प्रलेपयेत् ॥ १३ ॥ तद्वस्त्रं मस्तके वेष्ट्यं धार्य यामत्रयं ततः । यूकापतंति निःशेषा सलिक्षा नात्र संशयः ॥ १४ ॥ जातीपुष्पदलंमूलं कृष्णागोमूत्रपेषितम् । लेपोयं सप्तरात्रेण दृढकेशकरः परः ॥ १५ ॥ शंगाटं त्रिफला,गी नीलोत्पलमयोरजः । सूक्ष्मचूर्ण समं कृत्वा पचेत्तैलं चतुर्गुणम् ॥ १६ ॥ तल्लेपाच दृढाकेशा कुटिला सरला आप।
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) भल्लातकं च बृहती गुंजामूलं फलं तथा ॥ १७ ॥ मधुना सह लेपेन खालित्यं याति दुःसहम् । गुंजामूलफल-चूर्ण कंटकारिफलद्रवैः।
तेन लेपेन हन्त्याशुं इद्रलुप्तं सुदुःसहम् ॥ १८ ॥ ૧. જટામાંસી, શુંઠ, ઉપલેટ, દિવેલાનું મૂળ, એ સર્વને (પાછળ કહેલા) તુષદકમાં વાટીને તેને લેપ તેલ સહિત કરવાથી માથાની પીડા મટે છે.
૨. દિવેલ, સરગવે, નગોડ અને વિશાખ? એ ઓષધીઓનાં પાંદડાં ગરમ કરી માથે બાંધવાથી માથાની પીડા નાશ પામે છે.
૩. આદાસીસી. ગરણનાં ફળ અને મૂળને પાણી સાથે વાટીને તે પાણીને સુંઘવાથી આદાસીસી મટી જાય છે. અથવા તેનું મૂળ લાવીને કાને બાંધી રાખે તે પણ આદાસીસી મટી જાય છે.
૪. ગોળ અને કરંજનાં બીજને ગરમ પાણીમાં વાટીને તેને સુંઘવાથી આદાસીસી મટે છે.
૫. ભાંગરાના રસમાં મરિયાં વાટીને તેનો લેપ કરવાથી આ દાસીસી મટે છે.
૬. કેસર તે. ૧, જેઠીમધ તે. ૨, સાકર તે. ૪, ઘી તે. ૮, એ પ્રમાણે લઈને વાટીને તેને સાત દિવસ લગી સુંઘવાથી માથામાં દાહ થતો હોય તે માટે તથા માથાની પીડા મટે છે.
૭. સરગવાનાં પાંદડાંના રસમાં મરિયાં વાટીને તે માથે મર્દન કરવાથી મસ્તક શુલ મટે છે. અથવા માથે દીવેલનું મર્દન કરવાથી પણ માથું દુખતું મટે છે.
૮. ઘી, ઘઉં, અથવા નગોડના કવાથથી માથાને સ્વેદન આપવાથી અથવા જૂનું ઘી પીવાથી સન્નિપાતથી થયેલી માથાની પીડા મટે છે.
૯. શુંઠની સાથે બકરીનું દૂધ મેળવીને તેને સુંઘવાથી તરતજ માથાની પીડા નાશ પામે છે.
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪) ૧૦. કેસર અને ઘી એકત્રકરી સુંઘવાથી માથાની પીડા નાશ પામે છે.
૧૧. લીખે અને જાઓ—એક પસાભાર પાર લઈને તેને કાળાધંતૂરાના રસમાં અથવા નાગરવેલના પાનના રસમાં મર્દન કરો. પછી તે પારાવાળા રસને એક લૂગડાના કકડા ઉપર ચોપડ, તે લૂગડું માથે વીંટવું અને ત્રણ પહોર સુધી રહેવા દેવું. એમ કરવાથી લીઓ સહિત તમામ જૂઓ માથામાંથી ખરી પડે છે, એમાં સંશય નથી.
૧૨. જાઈનાં ફૂલ, પાંદડાં, મૂળ, તથા પીપર, એ સર્વને પીપ૨ તથા ગાયના મૂત્ર સાથે વાટવાં, અને તેને લેપ કરે. આ લેપ સાત દિવસમાં માથાના કેશને મજબુત કરે છે.
૧૩. શીંગડાં (?), ત્રિફળા, ભાંગરે, કાળું કમળ, લેઢાનું ચૂર્ણ, એ સર્વને સમાન ભાગે લઈને તેનું બારીક ચૂર્ણ કરીને તેમાં ચોગણું તેલ નાખીને પકવ કરવું. એ તેલ ચોપડવાથી કે સીધા હશે તથાપિ વાંકા અને મજબૂત થશે.
૧૪. ભીલામાં, રીંગણ, ચણોઠીનું મૂળ, ચણોઠીનું ફળ, એ સર્વનું ચૂર્ણ કરી તેને મધ સાથે લેપ કરવાથી માથે અસદા તાલ પડી હોય તો તે મટી જાય છે.
૧૫. ચણોઠીનું મૂળ અને ફળ, એ બન્નેનું ચૂર્ણ કરીને જોયરીંગણીના ફળના રસમાં મેળવીને લેપ કરવાથી અત્યંત દુઃસહ એવી તાલ પડી ગઈ હોય તે તાત્કાળ મટી જાય છે.
कर्णरोगाः
કાનના રોગનું નિદાન, करोति विगुणो वायुमलं संगृह्य कर्णयोः ।
सकफः पाकबाधीर्यशूलस्रावादिकान् गदान् ॥ १९ ॥ ૧. જોઈએ તે કરતાં વત્તો કે એ થયેલે કફસહિત વાયુ કાનના મેલને એકઠો કરીને કાનમાં પાક, બહેરાપણું, શૂળ, પરૂં વેહેવું, વગેરે રેગેને ઉત્પન્ન કરે છે.
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(५५)
કાનના રોગના ઉપાય. कर्णशूलहरः क्षिप्तो लवणार्द्रकयो रसः । दंतैस्तुचर्वयेन्मूलं नंद्यावर्तपलाशयोः ॥ २० ॥ तल्लालापूरिते कर्णे ध्रुवं गोमक्षिकाव्रजेत् । । अर्कपत्रद्वैस्तैलपूरणात् कर्णशूलजित् ॥ २१ ॥ लशुनस्य रसं कोष्णं पूरयेच्छन्दशांतये । मेघनादरसैः पूर्णे कर्णे पूयं प्रणश्यति ॥ १२ ॥ मुशली वाकुची चूर्णखादेद्वाधीर्यशांतये। कतकं शिशुलवणमारनालेन पेषयेत् ॥ २३ ॥ कर्णमूलस्थितं स्फोटं सोष्णं लेपाद्विनाशयेत् । मुशलीकंदचूर्ण च महिषी नवनीततः ॥ २४ ।। लोलयेद्रोधयेद्भांडे धान्यराशी निवेशयेत् । सप्ताहादुधृतं लेपात्कर्णपाली विवर्द्धयेत् ॥ २५ ॥ अश्वगंधावचाकुष्टं गजपिप्पलिका समम् । महिषीनवनीतेन लेपाको विवर्द्धते ॥ २६ ॥ गुंजामूलफलं चूर्ण महिषीक्षीरसंयुतम् । सृतं दधि ततः कुर्यात्रवनीतं तदुत्थितम् ॥ २७ ॥ कर्णस्य लेपनान्नित्यं वर्द्धते नात्र संशयः । अश्वगंधा समं लोभ्रं तत्समागजपिप्पली ॥ २८ ॥ चतुर्भागमितं तोयं तिलतैलं च भागिकं। तैलशेषं पचेत्सर्व तेन लेपे कृते सति ॥ २९ ॥ स्तनयोः कर्णपाल्योश्च स्थूलता विस्तृता भवेत् । भल्लातं दाडिमीछल्लं रिंगिणीमूलिका त्रयम् ॥ ३० ॥
पक्कं शिरीषतैलेन लेपनाकर्ण वृध्धिकृत्। कुष्टाश्वगंधागजपिप्पलीनां चूर्ण महिष्यानवनीतपक्कम् ॥३१॥ कर्णप्रवृध्धि स्तनतुंगतां च काठिन्यमुच्चैर्विदधाति लेपात् ।
रिंगणी दुल्लरी पिष्टा वारिणा वाजिगंधया ॥३२॥ कर्णयो स्तनयो वृधि कुर्वन्त्येते प्रलेपतः।। सतैलककपित्थेन सव्रणा कर्णपालिका ॥ ३३ ॥ लिप्ता पश्चाध्यवाचूर्णयुक्तासौ निर्बणा भवेत् ॥३४॥
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) शुंठीराजिकयोश्चूर्ण गृहधूमोर्कभाजने।
घृतं तक्रान्वितं लेपानिर्बणां कुरुते श्रुतिम् ॥ ३५ ॥ ૧. આદાનો રસ અને સિંધવ કાનમાં મૂકવાથી કાનનું શૂળ મટે છે.
૨. નંદ્યાવર્ત (?) તથા ખાખરના મૂળને દાંતથી ચાવીને તેની લાળ કાનમાં મૂકવાથી કાનમાં બગવા પડ્યા હોય તે નાશ પામે છે.
૩. આકડાના પાનના રસમાં તેલ પકવ કરીને કાનમાં મૂકવાથી કાનના ચસકા મટી જાય છે.
૪. કાનમાં અવાજ થતું હોય તે તે મટવા માટે લસણનો રસ કાઢીને તેને સહેવાય તેટલે ગરમ કરીને કાનમાં મૂક.
૫. તાંદળજાનો રસ કાનમાં પૂરવાથી કાનમાંનું પરૂ નાશ પામે છે.
૬. મુશલી તથા બાવચી સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ એક તેલ ખાવાથી બહેરાપણું મટી જાય છે.
નિર્મનીનાં ફળ, સરગવાનું છડું, તથા સિંધવ, એ સહનું ચૂર્ણ કરીને તેને કાંજીમાં વાટવું પછી તેને લગાર ગરમ કરીને કાનના મૂળ આગળ થયેલા ફેલ્લા ઉપર ચોપડવું, તેથી તે મટી જાય છે.
૮. મુશલીકદનું ચૂર્ણ કરીને તેને ભેંશના માખણમાં મિશ્ર કરવું. પછી તેને એક માટીના વાસણમાં નાખી મુખ બંધ કરીને અનાજના ઢગલામાં મૂકી છાંડવું. સાત દિવસ વીત્યા પછી તે વાસણ કાઢીને તેમાંના ઔષધને લેપ કરવાથી કાનની પાળો વધે છે.
૯ આસંધ, વજ, ઉપલેટ, ગજપીપળી, એ સર્વે સમભાગે લઈ તેનું ચૂર્ણ કરી ભેંશના માખણમાં મેળવી તેને લેપ કરવાથી કાનની બૂટ વધે છે.
૧૦. ચણોઠીનું મૂળ તથા ફળ લેઇને તેનું ચૂર્ણ કરી ભેંશના દૂધમાં નાખવું અને પછી તે દૂધને આધરકવું પછી તેનું દહીં
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) થાય તેને લેવીને તેમાંથી માખણ કાઢવું. એ માખણને નિત્ય કાને લેપ કરવાથી કાને વધે છે એમાં શક નથી.
૧૧. આસંધ, લેધર, અને ગજપીપર, એ ત્રણે સમાને ભાગે લેવાં. પછી તે ચણથી ગણુ પાણી લઈને તેમાં એક ભાગ જેટલું તલનું તેલ નાખવું. પછી તેલ શેષ રહે ત્યાં સુધી દેવતા ઉપર મૂકી તેને પાક કર. તે તેલ ગાળી લઈને તેને લેપ કરવાથી સ્તનની વૃદ્ધિ થઈ તે સ્થલ થાય છે, તથા કાનની બૂટો પણ મોટી થાય છે.
૧૨. ભીલામાં, દાડમની છાલ, તથા રીંગણીનાં મૂળ, એ ત્રણને સરસિયા તેલમાં પકવ કરીને તે તેલને લેપ કરવાથી કાનની બૂટો વધે છે.
૧૩. ઉપલેટ, આસધ, અને ગજ પીપરનું ચૂર્ણ કરીને તેને ભેંશના માખણમાં પકવ કરવું. પછી તે માખણને ગાળી લઈને તેને લેપ કરવાથી કાનની બૂટ ઘણી વધે છે તથા સ્તન કઠણ અને મેટા થાય છે.
૧૪. રીંગણ અને દુલરી (ભેંયરીંગણી ?), એ બે સાથે આસંઘ મેળવીને તે સહુને પાણીમાં વાટી તેને લેપ કરવાથી કાન તથા સ્તનની વૃદ્ધિ થાય છે.
૧૫. કાનની પાળ પાકતી હોય તો તે ઉપર કઠાના સૂકા ગર્ભનું ચૂર્ણ અને તેલ મેળવીને ચોપડવું અને પછી તે ઉપર ધવા (ધાવડી ?)નું ચૂર્ણ દાબવું. તેથી તે રૂઝાઈ જાય છે.
૧૬. શુંઠ અને રાઈનું ચૂર્ણ કરીને તેમાં ઘરનો ધૂમસ મેળવી તે બધું આકડાના વાસણમાં નાખવું. પછી તેમાં ઘી અને છાશ મેળવીને તેને લેપ કરવાથી કાન પાકત મટે છે.
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ५८ ) नासारोगाः
નાકના રોગના પ્રકાર अर्शोस्रस्रावपिडकाः पूयस्रावश्च पीनसः ।
प्रतिश्यायछलिकाश्थे त्याद्या नासामयाः स्मृताः॥ ३६॥ ૧. નાકમાં અર્શના અંકુર થાય છે, નાકમાંથી લોહી નીકળે છે, નાકમાં ફેલીઓ થાય છે, નાકમાંથી પરૂ વહે છે, નાકમાં પીनस थाय छ, सणेम थाय छ, भने छसि (छौ ? ) थाय छ, ઈત્યાદિક નાકના રોગ કહેલા છે.
नाना ना जाय. वारिपिष्टं त्रयं दूर्वाकुसुंभं दाडिमीफलम् । नस्यतो नासिकारक्तं स्तंभयेत्प्रवहद्रतम् ॥ ३७॥ कटुतुंबीलताकंदरसोदूर्वारसान्वितः। नस्यतो नासिकारक्तं स्तंभयेत्प्रहराध्रुवम् ॥ ३८ ॥ कटुतुंबीलताकंदो घृष्टः शीतेन वारिणा। नस्यतो हन्ति नासाया रक्तवाहं न संशयः ॥ ३९ ॥ जंबुपत्रयुतो दूर्वारसो दाडिमपुष्पयुक्। नासाया नस्यतो रक्तं पतद्वारयतेऽनिशम् ॥ ४० ॥ व्याघ्रीदंतीवचाशिग्रुसुरसाव्योषसैंधवैः । पाचितं नावनात्तैलं पूतिनासागदं हरेत् ॥ ४१ ॥ निपतद्वारयेद्रक्तं नासाया गोघृतान्विता । शर्करा नस्यतो वश्यमापदं कालिका यथा ॥ ४२ ॥ शय्यारूढो जलं शीतं निद्राकालेपि यः पिबेत् । तस्य पीनसजं दुःखं शमं याति दिनत्रयात् ।। ४३ ॥ त्रिफलापिष्पलीचूर्ण मधुनालीढमाशु तत्। पीनस वा महाश्वासं सशोफ शमयेद्रुतम् ॥ ४४ ॥ विगतघननिशीथे प्रातरुत्थाय नित्यं । पिबति खलु नरो यो घ्राणरंध्रेण वारि। . स भवति मतिपूर्णश्चक्षुषा तार्क्ष्यतुल्यो घलिपलितविहीनो रोगमुक्तश्चिरायुः ॥ ४५ ॥
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૯ ) मरिच दधिमिश्रेण गुडौषधेन शाम्यति । पीनसो याति गोधूमक्षिप्राभोजनतोऽथवा ॥ ४६ ॥ शंखगोकर्णयोः कल्कौ धातुक्या मधुकस्य च । घ्राणास्राचे सृजि प्रोक्तो योषित्क्षीरेण योजितः ॥ ४७ ॥ मस्यं दाडिमपुष्पोत्थरसो दूर्वोद्भवोऽथवा। અrBથિક પાંવ નાસિકાગ્રુતિનોનુત ૪૮ છે. गृहधूमकणादारुक्षारनक्ताहसैंधवैः । सिद्धं शिखरिबोजैश्च तैलं नासागदापहम् ॥ ४९ ॥ अभया दाडिमीपुष्पलांगलं षिष्टमंभसा।
नस्यतो हन्ति नासाया रक्तस्त्रावमिति श्रुतम् ॥ ५० ॥ ૧. દરે, કસુંબીનાં ફૂલ, અને દાડમ, એ ત્રણને પાણીમાં વાટીને સુંઘવાથી નાકમાંથી વહેતું લોહી જલદીથી બંધ થાય છે.
૨. કડવી તુંબડીને વેલાના કદને રસ અને દરને રસ મિશ્ર કરીને સુંઘવાથી નાકમાંથી વહેતું લેહી એક પ્રહરમાં નિશ્ચય અટકી જાય છે.
૩. કડવી તુંબડીના વેલાના કંદને ઠંડા પાણીમાં ઘસીને સુંઘવાથી નાકમાંથી નીકળતો લેહીને પ્રવાહ જરૂર બંધ થાય છે.
૪. જાંબુડાનાં પાનાં તથા દરનો રસ દાડમના ફૂલ સાથે ઘુંટીને તે રસ ગાળી લેઈને નાકમાં સુંઘવાથી નાકમાંથી જે નિર. તર લેહી નીકળ્યા કરતું હોય છે, તે બંધ થાય છે.
૫. રીંગણી, દંતીમૂળ, વજ, સરગવો, તુળસી, શુંઠ, પીપર, મરી, સિંધવ, એ સર્વનું કલ્ક (પાણીમાં વાટી ચટણી) કરીને તેમાં તલનું તેલ નાખી તેલ પકવ કરવું. એ તેલનાં ટીપાં નાકમાં નાખવાથી પરૂ વહેતું હોય તે બંધ થાય છે,
૬. જેમ દેવી કાલિકા આપત્તિને હરે છે, તેમ, ગાયના ઘી સાથે સાકર વાટીને સુંઘવાથી નાકમાંથી પડતું લોહી અવશ્ય બંધ કરે છે.
૭. જે માણસ ઊંઘવાને વખતે પણ બિછાનામાં બેશીને ઠંડું પાણી પીએ છે, તેનું પીનસનું દુઃખ ત્રણ દિવસમાં શાંત થાય છે,
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦ ) ૮. જે માણસ ત્રિફળા અને પીપરનું ચૂર્ણ મધ સાથે ચાટે છે, તેનું પીનસ જલદી મટી જાય છે, તેમજ એજ ઓષધ સેજાને અને મહાશ્વાસને પણ જલદી મટાડે છે.
૯. મધ્યરાત્રી વીતી ગયા પછી સવારમાં ઊઠીને નિત્ય જે માણસ નાકનાં છિદ્રદ્વારા પાણી પીએ છે, તે માણસ બુદ્ધિમાન થાય છે, તેની દષ્ટિ ગરૂડ જેવી દીધે થાય છે, તેના શરીર પર વૃદ્ધાવસ્થા ની કરચલીઓ પડી હોય તથા પળિયાં આવ્યાં હોય, તે તે પણ માટી જાય છે, અને તે રોગથી નિમુકત થઈને લાંબા આયુષ્ય ભેગવે છે.
૧૦. દહીં સાથે મરીનું ચૂર્ણ ચાટવાથી, ગેળસાથે શુંઠ ખાવાથી, અથવા ગહુની ખીચડી ખાવાથી પીનસ રોગ દૂર થાય છે,
૧૧. શંખ, ગેકર્ણ ( ? ), ધાવડી, જેઠીમધ, એ એષધીઓનું કલ્ક કરીને તેને ના દૂધમાં નાખીને જેને નાકમાંથી લેહી નીકળતું હોય તેને સુંઘાડવું.
૧૨. દાડમના ફૂલને રસ, અથવા દરેનો રસ, અથવા કેરીની ગોટલીને રસ, અથવા ડુંગળીને રસ, એમાંથી કેઈપણ એક રસ સુંઘવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે,
૧૩. ઘરને ધૂમાસ, પીપર, દેવદાર, જવખાર, હળદર, કરંજ, સિંધવ, અઘાડાનાં બીજ, એ ઔષધેથી સિદ્ધ કરેલું તેલ નાકમાં મૂકવાથી નાકને રેગ દૂર થાય છે.
૧૪. હરડે, દાડમનાં ફૂલ, લાંગળ જાતની ડાંગરના ચેખા, એ સર્વને પાણીમાં વાટીને તેને સુંઘવાથી નાકમાંથી લેહી વહેતું બંધ થાય છે એમ સાંભળ્યું છે.
मुखरोगः
મુખરક્તના ઉપચાર पिष्वा तंदुलतोयेन कुस्तुंबरशिफा मुखात् । स्तंभयेनिपतद्क्तं प्रातः पीतं तु वेगतः ॥ ५१ ॥
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
उदुंबरशिफा पिष्ट्वा पीता तंदुलवारिणा । पतद्रक्तं मुखान्नूनं वारयत्यतिवेगतः ॥ ५२ ॥ आटरूषकपत्राणां रसो मधुसमन्वितः । शोणितं स्तंभयेदास्यात्प्रातः पीतं पतद्ध्रुवम् ॥ ५३ ॥ ૧. ધાણાનાં મૂળને ચાખાના ધાવણમાં વાટીને સવારમાં પીવાથી, મુખમાંથી જે ઘણા વેગથી લેાહી પડતુ હાય તે અટકેછે. ૨. ઉમૈડાનાં મૂળને ચાખાના ધાવણમાં વાટીને પીવાથી મુખમાંથી પડતા લાહીને ઝપાટાસાથે જરૂર અટકાવી દે છે.
૩. અરડૂસાનાં પાંદડાંનો રસ મધ સાથે પ્રાતઃકાળમાં પીવાથી મુખમાંથી પડતુ લેાહી નિશ્ચય અટકે છે.
સ્વરભંગના ઉપચાર,
बिभीत सैंधवं कृष्णा चूर्ण पीतं वरांभसा । स्वरभंगं तथा कृछ्रशब्दोश्वारंच वारयेत् ॥ ५४ ॥ कृछ्रशब्दं स्वरभंगं शिवाचर्णे निवारयेत् । गोक्षीरसंयुतं पीतं शीतं वारि यथा तृषाम् ॥ ५५ ॥
૧. મેહેડાંના ફળની છાલ, સિધવ, અને હરડે, એ ત્રણ ઐષધાનુ' ચળું કરીને ત્રિફળાના પાણીમાં પીવાથી ઘાંટા એશી ગયા હેાય તે ઉઘડે છે તથા મહામહેનતે ખેલાતુ હોય તે મટીને સેહેલાઇથી અવાજ નીકળે છે.
૨. જેમ ડંડાપાણીથી તરસ મટે છે તેમ, આમળાંનુ ચૂર્ણ ગાયના દૂધ સાથે પીવાથી, શબ્દ મુશ્કેલીથી ખેાલાતા હાય તે રાગ તથા ઘાંટા ખેશી જવાના રાગ મટે છે.
મુખપાકના ઉપચાર,
गुडो लवणसिद्धार्थ हरिद्रामरिचं कणा । चूर्णमुष्णांभसा व धृतं तद्रोगनाशनम् ॥ ५६ ॥ तिलतैलान्वितः पक्को कटुबिंबीदलोद्भवः । रसो हन्ति मुखांतस्थः पक्कतुंडमसंशयम् ॥ ५७ ॥ जातीपत्रामृताद्राक्षादेवदारुफलचिकैः ।
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
હાયઃ પુત: પીતો તંદૂો મુત્રપાત્ ॥ ૧૮ ॥ बालकद्वितयं कृष्णं बुब्बुलं शतपत्रकम् । एतल्लेपेन नश्यति स्फोटका रसनाद्भवाः ॥ ५९ ॥ मुखरोगं निहंत्याशु निशाक्काथो मुखेधृतः ।
૧. ગાળ, સિ`ધવ, સરસવ, હળદર, મરી, પીપર, એ એષધાનુ... ચૂર્ણ કરીને તેને ગરમ પાણી સાથે મુખમાં રાખવાથી મુખ રોગ મટે છે.
૨. કડવી ઘિલેાડીનાં પાંદડાંના રસમાં તલનુ તેલ નાખીને પકવ કરીને તે રસ સહિત તેલ મુખમાં રાખવાથી મુખપાક જરૂર મટી જાય છે.
૩. જાઇનાં પાંદડાં, ગળા, દ્રાક્ષ, દેવદાર, ત્રિફળા, એ આષ ધાનેા કવાથ કરીને મધ સાથે તેના કેગળા ભરવાથી મુખપાક મટે છે.
૪. કાળા તથા પીળા વાળા, માવળના કાળા રસ, કમળ, એ સૈાને વાટીને તેને લેપ કરવાથી જીભ ઉપરના ફેાજ્ઞા મટી જાય છે.
૫. હળદરના કવાથ કરીને મુખમાં કાગળા ભરવાથી સુખરાગ જલદીથી મટી જાય છે.
દાંતના રાગના ઉપાય.
चार्वता दंतसंलग्ना गडूची दंतशूलहृत् ॥ ६० ॥ चर्विते विघृते वक्रे जातीपत्रे विनश्यति । मुखरुक् केसरोद्भूतै बीजैः स्युर्दशनादृढाः ॥ ६१ ॥ शृंगवेररसोपेतं केसरं दंतचर्वितम् ।
॥
दंतजंतून निहन्त्याशु करोति दशनान् दढान् ॥ ६२ ॥ चवित्वा विधुतं हन्ति दंतकीटकवेदनाम् । गुंजावराहकर्णीयं मूलमेकैकमुद्धृतम् ॥ ६३ ॥ नीलीमूलं स्नुहीमूलमेकैकं दंतचवितम् । विधृतं हन्ति दंतानां कीटं वेदनया सह ॥ ६४ ॥
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩ ) खदिरो जातिपत्राणि छल्लिहैवजवृक्षजा। टिंटुबोजैः कृतं तैलं गडूषो दंतदायकृत् ॥ ६५ ।। गडूची वारिणा पिष्टा जलैर्मुखधृतैव्रजेत् । दंतशूलं दृढास्तेस्युः स्वेदिता द्युमणेर्दलैः ॥ ६६ ॥ आटरूषरसापिटकसेरुरसपूरिते। कर्णे दंतस्थिता यांति कमयो निखिला द्रुतम् ॥ ६ ॥ सिंदुवारविडंगार्कक्षीरं लवणसंयुतम्
यावकापिष्टमेतश्च कृमिहृइंतलेपनम् ॥ ६८ ॥ ૧. ગળોના વેલાને ચાવીને દાંતે દબાવી રાખવાથી દાંત દૂખતા મટે છે. - ૨. જાઈનાં પાંદડાં ચાવીને મુખમાં રાખવાથી મઢાને રોગ મટે છે, તેમજ નાગકેસરનાં બીજને ચાવીને મુખમાં રાખવાથી દાંત મજબુત થાય છે.
૩. આદાના રસમાં નાગકેસર નાખીને તેને દાંતથી ચાવવું, તેથી દાંતમાંના જતુ તરત નાશ પામે છે તથા દાંત મજબૂત થાય છે.
૪. ચોઠીનું મૂળ અથવા આસંધનું મૂળ ઉપાડીને એમાંથી ગમે તે એક મૂળને દાંત આગળ રાખવાથી જતુની વેદના નાશ પામે છે.
૫. ગળીનું મૂળ કે શેરનું મૂળ, એમાંથી હરકેઈ એકને દાંતે ચાવીને મુખમાં રાખવાથી દાંતની પીડા તથા દાંતના જતુને નાશ કરે છે.
૬. ખેર, જાઈનાં પાંદડાં, હૈવજ (?) વૃક્ષની છાલ, લેધરનાં બીજ, એ ઔષધોથી સિદ્ધ કરેલા તેલના કોગળા કરવાથી દાંત દઢ થાય છે.
૭. ગળોને પાણીમાં વાટીને તે પાણીના મુખમાં કોગળા ભરવાથી દાંતનું શૂળ મટીને તે દઢ થાય છે. તેમજ આકડાંનાં પાંદડાંને બાફ દાંતને આપવાથી પણ તે દઢ થાય છે.
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૪) ૮. અરડૂસાના રસમાં ભદ્રથને વાટીને તે રસ કાનમાં ભરવાથી દાંતમાં રહેલા સઘળા જીવડા જલદીથી નાશ પામે છે.
૯. નગોડ, વાવડીંગ, આકડાનું દૂધ, અને સિંધવ એ સર્વને લાખના અળતામાં વાટીને દાંતે ચોપડવાથી દાંતના કૃમિ નાશ પામે છે.
એઠના રેગ. गैरिकांभोधृतं तैलं सजिसैंधवसिक्थकम् । वरुणांभःसृतं पक्कमोष्ठपाकव्रणापहम् ॥ ६९ ॥ सिक्थकं यावकोपेतं कटुतैलेन पाचितम् ।
ओष्ठे विपादिकां हन्ति लेपतो वेगतोखिलाम् ॥ ७० ॥ सिद्धार्थतैलसंलिप्ततापिताम्रस्यपल्लवैः ।।
अधरे स्वेदिते शीघ्रं शमं याति विपादिका ॥ १ ॥ ૧. ગેરૂનું પાણી, ઘી, તેલ, સાજીખાર, સિંધવ, અને મીણ, એ સને વરણાના કવાથમાં નાખી પાક કરો. એ પાકથી થયેલ મલમ ઓઠ ઉપર ચોપડવાથી ઓઠ પાકીને ચાંદાં પડે છે તે મટી જાય છે.
૨. મણ, લાખને અળતે, એ બેમાં સરસીયું તેલ મેળવીને પાક કર. એ મલમ ઓઠ ઉપર ચોપડવાથી આઠ ફાટીને ચાંદાં પડી જાય છે તે સઘળાં જલદીથી મટી જાય છે.
૩. એઠ ફાટતા હોય તેણે આંબાનાં પાંદડાં પર સરસિયું તેલ ચોપડીને તેને અગ્નિ ઉપર ગરમ કરીને તે વતી ઓઠને બાફ - પવો એટલે ઓઠ ફાટતા મટી જાય છે.
મુખદિય, वालाह मदनं जातीफलं मरुकषाभिधम् । गुटिकास्ये धृताहन्ति पूतिगंधं सुदारुणम् ॥ ७२ ॥ जातीपत्राणि जातेश्च फलं संपीड्य वारिणा। तस्य लेपे कृते यांति मुखदौर्गध्यलांछनम् ।। ७३ ॥ इंग़दीफलमज्जा वा पिष्टा शीतेन वारिणा ।
प्रलेपो नाशयत्येव मुखदौर्गध्यलांछनम् ॥ ७४ ।। ૧. વાળે, મીંઢળ, જાયફળ, મરૂકષા(?), એ ઔષધની ગોળી
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૫ )
કરીને મુખમાં રાખવાથી મેાંમાંથી નઠારા ગધાતા વાસ નીકળતા હશે તે મટી જશે.
૨. જાવ'તરી અને જાયફળને પાણીમાં વાટીને તેના લેપ કરવાથી દુર્ગંધથી માડું ગધાતુ હોય તે મટી જાય છે.
૩. અથવા હીંગારાના ફળની મીંજને 'ડા પાણીમાં વાટીને તેના લેપ કરવાથી મુખની દુર્ગંધ મટી જાય છે.
પાનચૂનાથી પડેલા ફાલ્લા.
तांबूली तीव्रचूर्णन दग्धैतर्वदने सति ।
तैलस्य कांजिकस्याथ गंडूषो हन्ति वेदनाम् ॥ ७५ ॥
પાનમાં ચૂના અતિશય પડવાથી સુખની અંદર ફેાલા થયા હાય કે ભાઠા પડી હાય તા તેલ કે કાંજીના કાગળા ભરવાથી તે મટી જાય છે.
સુસ્વરના ઉપાય,
जातीपत्रं कणा लाजा मातुलुंगदलं मधु ।
एषां लेहे भवेन्नादः किन्नरस्वरतोधिकः ॥ ७६ ॥ જાવ'તરી, પીપર, ડાંગરની ધાણી, ખીજેરાનાં પાંદડાં, મધ, એ સર્વનુ ચાટણ કરીને ચાટવાથી કિન્નર નામના દેવેશ કરતાં પણુ વધારે સારે। સ્વર નીકળે છે.
સુખ વ્યંગના ઉપાય.
सिद्धार्थतिलजीराणां चूर्ण पिष्टं समांशतः । दुग्धेन लेपतस्तस्य मुखव्यंगं विनश्यति ॥ ७७ ॥ बदरीफलबीजानि पिष्टानि मधुनाथवा । गुडेन नवनीतेन तल्लेपोमुखरोगहृत् ॥ ७८ ॥ वरुणस्यत्वचं पिष्ट्वा छागी दुग्धेन तत्त्वचा । मुखले कृते याति काष्र्ण्य वा व्यंगलांछनम् ॥ ७९ ॥
૧. સરસવ, તલ, અને કાળીજીરી એ ઐષધા સમાન ભાગે લેઇને તેનું ચૂર્ણ કરી દૂધમાં કાલવી તેના લેપ કરવાથી મુખ ઉપર જે જુવાનીની ફેણીએ થાય છે તે મટી જાય છે.
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. બેરડીનાં ફળની મીજને મધ સાથે, અથવા ગોળ સાથે અથવા માખણ સાથે વાટીને તેને લેપ કરવાથી મુખરોગ મટે છે.
૩. વરણની છાલને બકરીના દૂધમાં વાટીને તેને લેપ મુખ ઉપર કરવાથી, મેં ઉપર કાળા ડાઘા પડે છે તે છાયા અથવા જુવાनी भीर मटी नय छे. ----
गाना शेय. श्वेतापराजितामूलमुद्धतं सहसर्पिषा । पीतं वा कंधरावद्धं गंडमालोपशांतिकृत् ॥ ८० ॥ श्वेतापराजितामूलं विशालायाः शिफाथवा। गोमूत्र संयुता चैव गंडमालाविनाशिनी ।। ८१ ।। छछंदरीयुतं तैलं पाचितं तस्य लेपतः। गंडमालातिघोरापि लेपभीतापसर्पति ।। ८२ ॥ घल्लास्तैलयुता भुक्ता गंडमालाविनाशिनाः । चित्रोद्धत्तं गलेबद्धं कुंदमूलं निहन्ति ताम् ॥ ८३ ॥ बह्मदंडीशिफासा पिष्टा तंदुलवारिणा। स्फुटितां हन्ति वेगेन गंडमालामतिद्रुतम् ॥ ८४ ।। निर्गुडीमूलिका पिष्टा वरातोयेन सर्पिषा । किंवा पराजितामूलं घृतपीत निहन्ति ताम् ॥ ८५ ॥ शेफालीमूलिका मुक्ता गलशुंडीनिवारिणी। उपजिह्वा शमंयाति तच्छिराशोणिते गते ॥ ८६ ॥ तंदुलोदकसंपिष्टभारंगीमूललेपतः । गलगंडं शमं याति यथा दुष्टोतिपीडितः ॥ ८७ ॥ अजांभः कटुतैलं च तक्रसैंधवसंयुतम् । एतल्लेपो निहन्त्येव गलगंडमसंशयम् ॥ ८८ ॥ हयमाररसो बीजं देवदारोः सुपाचितः। निहन्ति नस्यतः स्वैरं गलरोगमसंशयम् ।। ८९ ॥ द्वौ क्षारौ त्रिफलाव्योष विडंगं लवणान्वितम् । चित्रकश्चेति चूर्णानि गोमूत्रे लेहवत्पचेत् ॥ ९० ॥ एषा गोमूत्रिका वर्तीर्गलरोगविनाशिनी। शस्त्रसाध्यानपि व्याधीनिहन्त्येव न संशयः ॥ ९१ ॥
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭), वत्सकातिविषादारुपाठातिक्तांबुदाः सह ।
गोमूत्रक्वथिताः पेया गलरोगे समाक्षिकाः ॥ ९२ ॥ ૧. ધળી અપરાજિતાનું મૂળ ઉપાડી લાવીને તેને ઘીની સાથે પીવાથી અથવા ગળે બાંધવાથી ગંડમાળા મટે છે.
૨. પેળી અપરાજીતાનું મૂળ અથવા ઈંદ્રવારિણીનું મૂળ, ગાયના મૂત્ર સાથે ઘસીને ચોપડે તે ગંડમાળાને વિનાશ કરે છે
૩. છછુંદરી નામની વનસ્પતીને તેલમાં કકડાવીને તે તેલને લેપ કરવાથી મહાભયાનક ગંડમાળા પણ એ લેપના ભયથી બીહીને જતી રહે છે.
૪. તેલ અને વાલ ખાય તો તે ગંડમાળાને વિનાશ કરે છે.
૫. ડોલરનું મૂળ ચિત્રા નક્ષત્રમાં આણીને ગળે બાંધવાથી ગંડમાળ મટે છે.
૬. બ્રહ્માંડનાં લીલાં મૂળને ચોખાના ધાવણમાં વાટીને ફાટેલી ગંડમાળા ઉપર પડવાથી તેને જલદીથી મટાડી દે છે
૭. નગોડનું મૂળ ત્રિફળાના પાણીમાં વાટીને ઘી સાથે પીવાથી ગંડમાળા મટે છે. તેમજ અપરાજિતાનું મૂળ ઘી સાથે પીવાથી પણ ગંડમાળા મટે છે.
૮. શેફાલીનું મૂળ વાટીને પાણી સાથે પીવાથી ગળસુંડાં મટે છે.
૯ પડજીભમાં વિકાર થયો હોય તે તેની શિરામાંથી લેહી કઢાવવું એટલે તેને ઉપદ્રવ મટી જાય છે.
૧૦. જેમ દુષ્ટને ઘણી પીડા કરવાથી તે શાંત પડે છે, તેમ ચેખાના ધોવણમાં ભારંગનું મૂળ વાટીને તેને લેપ કરવાથી ગળા ઉપર થયેલાં ગુમડા મટે છે.
૧૧. બકરીનું મૂત્ર, સરસિયું તેલ, છાશ, સિંધવ, એ સઘળું એકત્ર કરીને તેને લેપ કરવાથી ગળાનાં ગૂમડાં જરૂર મટી જાય છે.
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१८) ૧૨. કરેણને રસ અને દેવદારનાં બીજ એ બંને એકત્ર પવ કરીને તેને નાસ આપવાથી ગળાના રોગ એની મેળે નિશ્ચય મટી तय छे.
१3. ४१मा२, सामा२, २३, पेढा, मामा, शु, पी. પર, મરી, વાવડીંગ, સિંધવ, ચિત્ર, એ સર્વને સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને ગાયના મૂત્રમાં લેહની પેઠે તેને પાક કરે. આ પાક કઠણ થાય એટલે તેની ગેળીઓ બનાવવી. એ ગળી ગળાના રોગને મટાડનારી છે. જે રે શસ્ત્રથી કાપ્યા વિના માટે જ નહિ, એવા રેગેને પણ આ ગેળી મટાડે છે.
१४. ४४७, मतिविपनी जी, ३४४२, ५। भूक, हु, માથ, એ સર્વે સમાન ભાગે લેઈને ગાયના મૂત્રમાં કવાથ કરીને તેમાં મધ નાખીને પીવાથી ગળાના રોગ મટે છે.
ગળાનો શેષ, पटोलीमूलिका सार्दा तूबरी मधुयष्टिका । क्रमुकं चिक्कणं निंबुछल्ली च खदिरान्विता ॥ ९३ ॥ कटुकी तवराजौथ क्वाथोमीषां सुशीतलः। गंडूषकरणाद्धति गलशोषं सुदारुणम् ॥ ९४ ॥ श्रीखडं पद्मकं मुस्ता धान्यकं निंबुवल्कलम् । कुष्मांडं खदिरो दूर्वामूलं च तवराजकम् ॥ ९५ ॥ अष्टावशेषितोमीषां काथः शीतलतां गतः । गंडूषकरणाद्धति रोगिणः शोषमुल्वणम् ॥ ९६ ॥ कणाजीरं सितानागकेसरं दाडिमीफलम् । मधुना भक्षणादेषां शोषः शाम्यति सत्वरम् ॥१७॥ वटपादाः शिवा कृष्णा मधुकं मधुना सह । अवलेहे कृतेमीषां तृषारोगो विनश्यति ॥ ९८ ॥ वटपादोत्पलं कुष्टं लाजा धान्यकर्मभसा। पिष्टिरेतैर्गुटी व समधुः शोषहृद्गता ॥ ९९ ॥ अर्धावद्धितपानीये सलाजे शीतले मधु । तवराजयुतां द्राक्षां क्षिप्त्वा पीते तृषा व्रजेत् ॥ १० ॥
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) कुष्टं कासोद्भवंमूलं पद्मकं पिष्टमंभसा । भक्षितं तद्धृवं हन्ति पिपासां चिरकालजाम् ॥ १०१ ॥ जलं मलयजं रक्तचंदनं पद्मकं समम् । उशीरेणान्वितो लेपो मस्तके तृट् निवारणः ॥ १०२ ॥ लेहो तृष्णाजयी कृष्णा मधुक्षीरद्रुमांकुरैः ॥ तप्तलोहोदकंवारि लाजाक्षौद्रसितायुतम् ॥ १०३ ॥ वटश्टंगमधुकुष्टलाजानीलोत्पलैः कृता । गुटिकैका मुखन्यस्ता तृषामाशुनिरस्याति ॥ १०४ ॥ गोस्तनीक्षुरसक्षीरयष्टीमधुमधूत्पलैः ।।
निश्चितं पाननस्याभ्यां तृषा शाम्यति दारुणा ॥ १०५ ॥ ૧. પટેલીનાં લીલાં મૂળ, તુવરી, જેઠીમધ, ચીકણસોપારી, લીંબુની છાલ, ખેરસાર, કુટકી, યવાસશર્કરા, એ સર્વને કવાથ કરીને તે અતિશય શીતળ થાય એટલે તેના કોગળા કરવાથી અતિ કઠણ એ ગળામાં શેષ પડતો હશે તો તે મટશે.
૨. સુખડ, કમળકાકડી, મોથ, ધાણા, લીંબુની છાલ, કેહેલું (ભૂસું'), ખેરસાર, પૂર્વનાં મૂળ, તવરાજ (યવાસશર્કરા) એ ઔષધાને કવાથ કરીને તે આઠમે ભાગે બાકી રહે ત્યારે તેને ઠંડે કરીને કોગળા કરવાથી રોગીને અતિ ભયાનક શેષ પડતે હેય તે તે પણું મટે.
૩. પીપર, જીરૂ, સાકર, નાગકેસર, દાડમનું ફળ, એ સર્વને સમાન ભાગે લઈને તેને મધ સાથે ચાટવાથી તરતજ શેષ મટી જાય છે.
૪. વડવાઈનાં અંકુર, આમળાં, પીપર, જેઠીમધ, એ ઔષ ધનું ચૂર્ણ મધની સાથે ચાટવાથી તૃષા રોગ મટે છે.
૫. વડવાઈના અંકુર, કમળ, ઉપલેટ, ડાંગરની ધાણ, ધાણા, એ સર્વને પાણીમાં વાટીને તેમાં ખડીસાકર નાખીને તેની ગેળી મધ સાથે બાંધવી. એ ગોળી મુખમાં રાખવાથી શેષ રેગને મટાડે છે.
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૦ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. દોઢ શેર પાણીમાં ડાંગરની ધાણી નાખીને ઉકાળી તેને શીતળ કરવુ. પછી તેમાં યવાસશર્કરા તથા દ્રાક્ષ નાખીને પલળવા દેઇ ચેાળી નાખી પાણી ગાળી લેવું. એ પાણી પીધાથી તૃષા રાગ મટે છે.
૭. ઉપલેટ, કાસનુ'મૂળ, કમળકાકડી, ત્રણને પાણી સાથે વાટીને ખાવાથી ઘણા કાળથી ઉત્પન્ન થયેલી તરસ જરૂર મટે છે.
૮. મલયાગરૂ, રતાંજળી, કમળકાકડી, વીરણવાળે, એ સર્વે સમાન ભાગે લેઇને તેને પાણીમાં વાટીને તેના લેપ માથે કરવાથી તરસ મટે છે.
૯ પીપર, મધ, જેમાંથી દૂધ નીકળે એવા વડ, પીપર, રાયણ, વગેરે ઝાડના અંકુર, એ સહુને એકત્ર વાટી તેનું ચાટણ કરવાથી તૃષા મટે છે.
૧૦. લેઢાને લાલચેાળ તપાવીને પાણીમાં નાખવુ. તે પાણી ઠંડુ થાય ત્યારે તેમાં વીરણવાળા, ડાંગરની ધાણી, મધ, અને સાકર નાખીને તેને ગાળીને પીવાથી તૃષા રોગ મટે છે.
૧૧. વડની ટીશીએ, મધ, ઉપલેટ, ડાંગરની ધાણી, કાળુ કમળ, એ સર્વે આષધાવડે બનાવેલી એક ગાળી મુખમાં રાખવાથી તરસ તરતજ મટી જાય છે.
૧૨. દ્રાક્ષ, સેરડીના રસ, દૂધ, જેઠીમધ, મધ, કમળ, એ ઐષધાનું પાન કરવાથી તથા તેનાં નાકમાં ટીપાં નાખવાથી મહાદારૂણ તરસ પણ મટે છે.
॥ इति जैनाचार्यश्रीकंठविरचिते हितोपदेशनाम्नि नासिकामुखगलरोग प्रतीकाરસ્તુતીય: સમુદ્દેશ: રૂ ॥
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૧ )
नेत्र रोगाः નેત્ર રોગના પ્રકાર.
वातेन पित्तेन तथा कफेन रक्तप्रकोपेण च नेत्ररोगाः । तद्धेतुमल्पं कथयामि येन स्पष्टो भवेन्नेत्रविकारदोषः ॥१॥ નેત્રના રોગ વાયુથી, પિત્તથી, કફથી, તથા રકતના પ્રકાપથી થાય છે; એ રાગના હેતુઓ હુ ચેડાકમાં કહું છું કે જેથી કરીને આંખના વિકારને ઉત્પન્ન કરનારા દ્વેષ સ્પષ્ટ માલમ પડી આવે. વાતનેત્રરોગનાં લક્ષણ,
शीतत्वमधुपातो वा संतापस्तीत्रवेदना । नेत्रयोर्वातरोगाणां लक्षणं समुदाहृतम् ॥ २ ॥
આંખમાં 'ડુ' લાગે અને આંસુ નીકળે, અગર બળતરા મળે અને તીવ્રવેદના થાય, ત્યારે અને આંખેામાં વાયુના રોગ થયા છે એમ જાણવુ; કેમકે એવુ તેનું લક્ષણ કહેલુ છે.
પિત્તનેત્રરોગનાં લક્ષણ,
उष्णत्वं पीतता पीडा दाघस्तीव्रोतिरक्तता । नेत्रयोः पित्तदोषस्य चिन्हमूचुर्विचक्षणाः ॥ ३॥
આંખમાં પિત્તના વિકાર હેાય ત્યારે વિચક્ષણ વદ્યાએ તેનાં એવાં ચિન્હ કહ્યાં છે કે, આંખમાં ગરમી લાગે, પીળાશ દેખાય, પીડા થાય, અતિશય ખળતરા મળે, અને આંખ ઘણીજ રાતી
થઇ જાય.
કફ તથા રકત નેત્રરોગનાં લક્ષણ
कंडू: शोफोश्रुपातश्च पिच्छलत्वं च शीतता । नेत्रयोः कफदोषोयं रक्तदोषेतिरक्तता ॥ ४ ॥
જ્યારે આંખમાં ચેળ આવે, સાજો થાય, આંસુ નીકળે, આંખમાંથી ચીપડાં નીકળે, ઠંડક લાગે, ત્યારે બન્ને આંખામાં કને દોષ છે એમ જાણવુ' જો લાહીના વિકારથી આંખે દુખવા આવી હાય ત્યારે તે ઘણીજ રાતી હોય છે.
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
વાતનેત્રનો પ્રતીકાર. सैंधवं तवराजश्च लोभ्रं शीतेन वारिणा । पिष्टं नेत्रभृतं हन्ति वातरोगमसंशयम् ॥ ५॥ मधुकं तवराजश्च कुरंटफलमूलिका। नागरं नवनीतेन पिष्टं हंत्यक्षिमारुतम् ॥ ६ ॥ लवणं सैंधवं शुंठी मधुकं सहसर्पिषा । पूरितं नैत्रयोहति वातरोगमसंशयम् ॥ ७ ॥ मधुकं देवदारुश्च सैंधवं निंबपल्लवाः ।
श्रीखडं वारिणा पिष्ट्वा मुक्तं हन्त्यक्षमारुतम् ॥ ८ ॥ ૧. સિંધવ, તવરાજ (યવાસશર્કરા) લોધર, એ ત્રણને ઠંડા પાણી સાથે વાટીને આંખમાં ભરવાથી આંખના વાયુના રોગને જરૂર મટાડે છે.
૨ જેઠીમધ, વાસશર્કરા ધોળાકાંટાસલિયાનાં ફળ તથા મૂળ, અને શુંઠ, એ સર્વને માખણમાં વાટીને આંખે ચેપડવાથી નેત્રના વાયુ રોગને મટાડે છે.
૩. મીઠું, સિંધવ, શુંઠ, જેઠીમધ, એ સર્વને ઘીમાં ઘુંટીને બને આંખમાં ભરવાથી વાયુથી થયેલા નેત્ર રોગને નિશ્ચય મટાડે છે.
૪. જેઠીમધ, દેવદાર, સિંધવ, લીંબડાનાં પાંદડાં, સફેદ ચંદન એ સર્વને પાણી સાથે વાટીને આંખમાં મુકવાથી વાયુ સંબંધી આંખના રોગ મટે છે.
પિત્ત નેત્ર રોગના પ્રતીકાર, पद्मकं केलिपत्रं च तुत्थं मधुकमिश्रितम् ॥ पुटपक्कं जलमिश्र नेत्रस्थं पित्तरोगहृत् ॥ ९॥ शिला दारुनिशा लोभ्रं मधुकं च रसांजनम् ।
छागलीपयसा पक्वं नेत्रस्थं पित्तरोगहृत् ॥ १० ॥ ૧. કમળકાકડી, કેળનાં પાંદડાં, મોરથુથુ, જેઠીમધ, એ સર્વને મિત્ર કરીને તેનો પુટપાક કરો. પછી તેને જળમાં મિશ્ર કરીને આંખમાં નાખવાથી પિત્ત સંબંધી નેત્ર રોગને મટાડે છે.
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩) ૨. મનશિલ, દારુહળદર, લેધર, જેઠીમધ, અને રસાજન એ ઔષધેને બકરીના દૂધમાં પકવ કરીને આંખમાં નાખવાથી પિત્ત સંબંધી નેત્ર રોગ મટે છે.
કફ નેત્ર રોગ, गालितं वारिणा पिष्टं निवपत्रं महौषधम् । नेत्रयोः पूरितं हन्ति श्लेप्मरोगमसंशयम् ॥ ११ ॥ लोध्रचूर्णसमं निवपत्रचूर्णमनेन वा । बध्वा पुट्टालिनी नीरे क्षिप्त्वातामथ पीडयेत् ॥ १२ ॥ तद्रसो निर्मलो नेत्रपूरितः क्षणमात्रतः। श्लेष्मरोग निहंत्याशु नैर्मल्यं कुरुते तयोः ॥ १३ ॥ घृतपक्कामलं पिष्टं शिलालोधं च लेपतः । हन्ति श्लेष्मोद्भवां पीडां नेत्रयोरतिवेगतः ॥ १४ ॥ धातुर्दारु निशापथ्या सैंधवं च रसांजनम् । वारिपिष्टं प्रलेपेन हन्त्यक्ष्णोः श्लेष्मजां रुजम् ॥ १५ ।। तवराजोब्धिफेनं च वारि पिष्टं समांशतः । हन्ति नेत्रोद्भवां पीडां रतौ वीडां यथांगना ॥ १६ ॥ लवणं सैंधवं तकं मरिचं कांस्यभाजने।
निघृष्टं नेत्रयोदत्तं हन्ति रोगं कफोद्भवम् ॥ १७ ॥ ૧. લીમડાનાં પાદડાં અને શુંઠને પાણી સાથે વાટીને કપડાથી ગાળી લેવું. પછી તે રસને આંખોમાં ભરવાથી કફ સંબંધી નેત્ર રેગ નિશ્ચય મટે છે. - ૨. લેધરનું ચૂર્ણ કરીને તેની બરોબર લીમડાનાં પાંદડાંનું ચૂર્ણ કરવું. તે બન્નેની એક પિોટલી બાંધીને તેને પાણીમાં નાંખીને પછી દબાવવી. એ રીતે કરવાથી જે ચોખ્ખો રસ નીકળે તે આંખમાં ભરવાથી એક ક્ષણ વારમાં કફ સંબંધી નેત્રરોગને નાશ કરે છે તથા બંને આંખને નિર્મળ કરે છે
૩. આમળાને ઘીમાં શેકીને વાટવા તથા તે સાથે મનશીલ અને લેધર પણ વાટો. એ ત્રણને પાણીમાં મેળવી તેને લેપ કરવાથી આંખને થયેલી કફની પીડા જલદીથી નાશ પામે છે.
૪. મનશીલ, દારુહળદર, હરડે, સિંધવ, રસાંજન, એ સર્વને ૧૦
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(७४) પાણીમાં વાટીને તેનો લેપ કરવાથી કફથી ઉત્પન્ન થયેલી આખેની પીડા નાશ થાય છે.
૫. યવાસશર્કરા, સમુદ્રકેન, એ બંને સમાન ભાગે લઈને પાણીમાં વાટવાં. એને લેપ કરવાથી, જેમ રતિસમયમાં સ્ત્રીની લજજા નાશ પામે છે તેમ, આંખની પીડા નાશ પામે છે.
૬. મીઠું, સિંધવ, મરી, એ સર્વને સમાન ભાગે લઈને કાંસાના વાસણમાં છાશ રેડી તેમાં ઘસવું. પછી તે આંખે આંજવાથી કફથી થયેલી નેત્રની પીડા નાશ પામે છે.
નેત્ર પીડાના સામાન્ય ઉપચાર स्त्रीपयो यावको हिंगु त्रयं नेत्रभृतं ध्रुवम् । दहत्पक्षणोः स्थितं दुःखं शुष्कं दारु यथानलः ॥ १८ ॥ जप्तेनारुणमंत्रेण वारिणा लोचनद्वये। क्षालिते शाम्यति क्षिप्रमक्षिपीडातिदुःसहा ॥ १९ ॥ ओम् अरुणाय हुं फट् स्वाहा ।। इतिमंत्रः ॥ श्वेताश्वमारपत्रोत्थरसपूरितचक्षुषोः । द्रुतं पीडा शमं याति यथा क्रीडातिवाचके ॥ २० ॥ सूतकं गंधकोपेतं चांगेरीरसमर्दितम् । अंजनं दृष्टिदं नृणां नेत्रामयविनाशनम् ॥ २१ ॥ अपामार्गशिफा घृष्टा मधुना सैंधवेन च ॥ ताम्रपात्रे भृता नेत्रे हन्ति पीडां तदुद्भवाम् ॥ २२ ॥ रसेंद्रभुजगौ तुल्यो तयोर्द्विगुणमंजनम् । ईषत्कर्पूरसंयुक्तमंजनं नयनामृतम् ॥ २३ ॥ प्रत्यहं जलसंपूर्णमुखं क्षालयतेऽक्षिणी। प्रातर्यो मुच्यते रोगैलॊचनोत्थैः सुनिश्चितम् ॥ २४ ॥ • मधुशिग्रुदलोद्भतरसपूरितलोचनम् । विमुंचत्यक्षजा पीडा नरं वेश्येव निर्द्धनम् ॥ २५ ॥ तरुस्थितनखोद्भिन्नपक्कामलकवारिणा। ।
नेत्रयुग्मे भृते पीडा शीघ्रं शाम्यति देहिनः २६ ॥ ૧. કલથી અને હિંગને સ્ત્રીના દૂધમાં એકત્ર કરીને એ ત્રણે
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ )
વાનાં આંખમાં ભરવાથી, સૂકા લાકડાને જેમ અગ્નિ ખાળે છે તેમ,
આંખમાંની પીડા નાશ પામે છે.
ઃઃ
,,
‘ કોમ્ બળાય હું ટ્ સ્વાહા ” એ અરૂણના મંત્રના જપ કરતાં પાણીથી અને આખા ધાવી. એ રીતે કરવાથી અત્યંત દુઃસહ એવી આંખની પીડા જલદીથી નાશ પામે છે.
૩. જેમ વૃદ્ધાવસ્થામાં રિત-ક્રીડા જલદીથી શમી જાય છે તેમ, ધેાળી કરણનાં પાનાના રસ આંખોમાં ભરવાથી આંખની પીડા પણ જલદીથી શમી જાય છે.
૪. ગધક અને પારાની કાજળી કરીને તેનું લૂણીના રસમાં મર્દન કરવું. એ રસનું અંજન કરવાથી મનુષ્યાની દૃષ્ટિ નિર્મળ થાય છે તથા આંખાના રોગ નાશ પામે છે.
૫. ત્રાંબાના વાસણમાં મધ તથા સિંધવ નાખીને તેમાં અ ઘેડાનુ` મૂળ ઘસીને આંખમાં ભરવાથી તેમાં થયેલી પીડા નાશ પામે છે.
૬. પારે અને સીસું સમાન ભાગે લેઇને તે બન્નેથી ખમણેા કાળા સુરમે તેમાં નાખવા, અને તેમાં લગારેક કપૂર મેળવવુ એ રીતે તૈયાર કરેલુ અંજન આંખના રોગને અમૃતની પેઠે ગુણુ. કરે છે, માટે તેને નયનામૃત અ’જન કહે છે.
૭. દરરોજ સવારમાં મેઢામાં પાણીને કાગળા ભરીને જે માણસ પેાતાની બંને આંખોને ધુએ છે, તે માણસ નિશ્ચય આંખના રોગથી મુકત થાય છે.
૮. જેમ ધનરહિત થયેલા માણસને વેશ્યા છેાડી દે છે તેમ, મધ અને સરગવાના રસ આંખામાં ભરનારને નેત્ર રાગની પીડા ડી દે છે. અર્થાત્ એ ઐષણથી આંખના રોગ મટે છે.
૯. જે માણસ આંમળાંના ઝાડ ઉપર પાકી ગયેલા આંમળાને નખથી ફાડીને તેના રસ કાઢી અને આંખામાં ભરે, તેની આંખની પીડા તરતજ શમી જાય છે.
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(७१) તિમિર રેગનાં લક્ષણ, अच्छिद्रमसितं सर्व पश्यन्वैयस्तुपश्यति । तिमिरे वातजे शेयं लक्षणं सुविचक्षणैः ।। २७ ॥ सुस्निग्धं पांडुरं सर्व पश्यत्यक्षमलान्वितः। क्षणे क्षणेऽवला दृष्टिस्तिमिरे श्लेष्मणो भवेत् ॥ २८ ॥ पीतं नीलं तथा रक्तं नरः पश्यति पित्तजे।
त्रिदोषतिमिरे तानि मिश्ररूपाणि पश्यति ॥ २९ ॥ જે માણસ પોતાની આંખેથી જેતે થકે સર્વ કાંઈ કેવળ અ ધકાર મય દેખે--તેમાં છિદ્ર પણ દેખે નહિ---ત્યારે ડાહ્યા વિદ્યાએ તેને નેત્રરોગને વાયુથી ઉપજેલ તિમિર રોગ જાણ. પણ
જ્યારે આંખના રોગવાળો માણસ અતિશય ગાઢા ધેળા રંગનું સર્વ કાંઈ દેખે અને ક્ષણે ક્ષણે તેની દૃષ્ટિ નિર્બળ થતી જાય ત્યારે તેને કફથી થયેલે તિમિર રેગ જાણ, જે પિત્તથી થયેલ તિમિર રોગ હોય તે માણસ સર્વ કાંઈ પીળું, લીલું તથા રાતું દેખે છે. ત્રિદોષથી ઉત્પન્ન થયેલા તિમિર રેગમાં એ સઘળાં રૂપ મિશ્ર જોવામાં આવે છે.
तिभिरशना पाय. अशोति तिलपुष्पाणि षष्टि पिप्पलितंदुलाः । द्वात्रिशजातिकलिका मरिचानि च षोडश ॥ ३०॥ तोयेन तिमिरं हन्ति मधुना हन्ति पुष्पकम् । अजाक्षीरेण राज्यांध्यं गौमूत्रेण च चिप्पटम् ॥ ३१ ॥ विभीतफलजं बीजं मधुकं मरिचं शिवा । तुत्थमेतद्गुटी हन्ति तिमिरं चक्षुरंजनात् ।। ३२ ॥ समुद्रफेनत्रिफलाविडंगं रजिनं नूतनशंखनाभिः । शिला सुवर्णस्यफलं समांशं कटुत्रयं कुर्युटिकांडखंडं॥३३॥ सुपिष्टं कारयेदेतैर्गुटीभागैस्तदंजनात् ॥ तिमिरं वातकंडूश्च पटलाश्रुद्रुतं ब्रजेत् ॥ ३४ ॥ सैंधवं वारिणा पिष्टं त्रिकटु त्रिफलान्वितम् । जलपिष्टे बहिर्लेपः सर्वनेत्रामयापहः ॥ ३५ ॥ शिवा निशा कणा कायफलं त्रिकटुकं समम् । तैलपक्कं जलापिष्टं तचक्षुस्तिमिरापहम् ॥ ३६ ॥
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭) आयसे ताम्रपात्रे वा सैंधवं दधिमर्दितम् । कांस्यपृष्टे निशाकृष्णे त्वंजनं चाक्षिशूलहृत् ॥ ३७ ॥ रसांजनाभयादारुगैरीकं सैंधवान्वितम् । जलपिटै बहिर्लेपः सर्वनेत्रामयापहः ॥ ३८ ॥ अक्षास्थिसारयष्टयाब धात्री मरिचतुत्थकैः। जलपिष्टैः कृता वर्तिस्तिमिराणि व्यपोहति ॥३९॥ व्योषं संचूर्ण्य सिंधूत्थत्रिफलांजनंसंस्थितम् ।
गुटिका जलपिष्टेयमंजनात्तिमिरापहा ॥ ४० ॥ ૧. તલનાં ફૂલ એંશી, પીપરના દાણું સાઠ, જાઈના ફૂલની કળીઓ બત્રીશ, મરિયાં દાણું સેળ, એ સર્વને લઈને બારીક વાટી તેની ગેળી બાંધવી. એ ગોળી પાણીમાં ઘસીને આંજવાથી તિમિર રિગ મટે છે. મધમાં ઘસીને આંજવાથી આંખમાં પડેલું ફૂલ મટે છે. બકરીના દૂધમાં ઘસીને આંજવાથી રતાંધળ મટે છે, અને ગાયના મૂત્રમાં ઘસીને આંજવાથી ચીપડા મટે છે.
૨. બેઢાંના બીયાની મીજ, જેઠીમધ, મરિયાં, હરડે, મોરથુથું, એ ઔષધે સમાન લઈને તેની ગોળી કરવી. આ ગોળી પાણીમાં ઘસીને આંખે આંજવાથી તિમિર રોગ મટે છે.
૩. સમુદ્રફેન, ત્રિફલા, વાવડીંગ, રસાંજન, નવીન શખની નાભિ, મનશીલ, ધતુરાનાં જીડવાં, શુંઠ, પીપર, મરી, કૂકડીનાં ઈડાનાં ફેતરાં, એ સર્વ સમાન ભાગે લઈ તેને સારી પેઠે બારીક વાટીને ગોળી બનાવવી. એ ગોળી આંખે આંજવાથી તિમિર રોગ, વાત નેત્ર રોગ અને તેથી ઉપજેલી ચળ, પડળ, આંખમાંથી નિરતર પાણી નીકળ્યા કરતું હોય તે રોગ, એ સર્વ જલદીથી મટી જાય છે.
૪. સિંધવ, શુંઠ, પીપર, મરી, હરડે, બેઢાં, આમળાં, એ ઔષધેને પાણીમાં બારીક વાટીને આંખોની બહાર તેને લેપ કરવાથી સઘળા પ્રકારના નેત્ર રોગ દૂર થાય છે.
પ. હરડે, દારુહળદર, પીપર, કાયફળ, શુંઠ, મરી એ સર્વેને તેલમાં શેકીને પછી પાણીમાં વાટવું. એ લેપ આંખ ઉપર કરવાથી તિમિર નામને રેગ દૂર થાય છે.
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ७८ ) ૬. લોઢાના કે ત્રાંબાના પાત્ર ઉપર દહીં દારુહળદર, પીપર, અને સિંધવ નાખીને કાંસાના પાત્રથી ઘુંટવું. એ છેક બારીક ઘુટ્યા પછી તેનું અંજન કરવાથી નેત્રશલ મટે છે.
७. २सान, २३, ४॥३९॥४२, ३, सिधव, मे सर्वत्र કરીને પાણીમાં વાટીને તેને લેપ આંખોની બહાર કરવાથી સઘળા પ્રકારના નેત્ર રોગ મટે છે.
८. मेढांनी भीन, हीमध, सांभi, मरी, भोरथुथु, से સર્વને પાણીમાં બારીક વાટીને તેની વાર્તા (વાટ) બનાવવી. એ વર્તથી અંજન કરવાથી બધા પ્રકારના તિમિર રોગ દૂર થાય છે.
६. शु, पी५२, भरी, ये औषधोनू पारी यूर्ण ४२९. तेमा સિંધવ, હરડે, બેઢાં, આમળાં, કાળે સૂરો, એ ઓપનું ચર્ણ મેળવવું. પછી તેમાં પાણી નાખી ઘૂંટીને ગોળી બનાવવી. એ ગોળી આંખે આંજવાથી તિમિર રોગ મટે છે.
નેત્રરંગના સામાન્ય ઉપચાર. हरिद्रामलकी कृष्णा कतकं श्वेतसर्षपाः । व्योषं नारीपयोत्तिः सर्वनेत्रामयापहा ॥ ४१ ॥ चंदनं गैरिकालाक्षा मालती कलिकासमैः । चक्षुश्चक्रहरीत्ति शोणितस्यप्रसादनी ॥ ४२ ॥ रसांजनं विडंगानि तुत्थकं मधुकं निशा । त्रिफला व्योषसिंधूत्थं पुंडरीकं जलोद्भवम् ॥ ४३ ॥ आज्येन पयसा पिष्टा वत्तिश्छाया विशोपिता।। नेत्ररोगहरी प्रोक्ता नागारव्येन तु भिक्षुणा ॥ ४ ॥ निशाद्वयाभयामांसी कुष्टचूर्णावर्णितम् । सर्वनेत्रामयान् हन्यादेतत्सौगतमंजनम् ॥ ४५ ॥ कुंकुमागरुकुष्टैलाः पिष्टवा शीतेन वारिणा । नाशयति समस्तानि तिमिराण्यक्षिपूरिताः ॥ ४६ ॥ निशाद्वयं सैंधवशंखनाभि करंजबीजं कटुकत्रयं च । शिफा सितैरंडभवा समांशमजापयः पिष्टमथाक्षिसंस्थं॥४७॥ तिमिरं दूरमासन्नं पुष्पं राज्यंधकामलम् । सर्पादिगरलं हन्ति ग्रहभूतादिकानपि ।। ४८ ।।
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૯ ). कणा करंजबीजानि त्रिफला च रसांजनम् । लोधं स्वर्णफलं शुंठी कांजिकेनातिपेषयेत् ॥ ४९ ॥ छायाशुष्कस्य तस्याशु वटिकावारिणिता । निशांध्यं तिमिरं हन्ति कंडूं चासृजि संस्थिता ॥ ५० ॥ ૧૦. દારુહળદર, આમળાં, પીપર, નિર્મળીનું ફળ, ઘેળા સર સવ, શુંઠ, મરી, એ સર્વનું ચૂર્ણ કરીને સ્ત્રીના દૂધમાં તેની વાત કરવી. એ વર્ત સઘળા પ્રકારના નેત્રરોગને મટાડનારી છે.
૧૧. સુખડ, ગેરૂ, લાખ, જાઈનાં ફૂલની કળીઓ, એ સર્વને સમાન ભાગે લઈને તેની વાત કરીને આખે આંજવાથી તે આંખમાં પડેલા મેતિયાને મટાડે છે તથા આંખના લેહીને નિર્મળ કરે છે.
૧૨. રસાંજન, વાવડીંગ, મોરથુથુ, જેઠીમધ, દારુહળદર, હરડે, બેઢાં, આમળાં, શુંઠ, પીપર, મરી, સિંધવ, પાણીમાં થયેલું ધોળું કમળ, એ ઔષધને ઘી તથા દૂધમાં વાટીને તેની વર્ત બનાવવી તથા તેને છાંયડામાં સૂકવવી. આ વતિ આંખના રોગને હરે છે. આ ઉપાય નાગભિક્ષુ નામે આચાર્ય કહે છે.
૧૩. હળદર, હરડે, જરામાંસી, ઉપલેટનું ચૂર્ણ, એ સર્વને એકત્ર કરી તેનું ચૂર્ણ કરી અંજન બનાવવું. આ અંજનને સાગત અંજન કહે છે. તે સર્વ પ્રકારના નેત્રરોગને મટાડે છે.
૧૪. કેસર, અગર, ઉપલેટ, એલચી, એ સર્વને ઠંડા પાણીમાં વાટીને આંખમાં ભરવાથી સઘળા પ્રકારના તિમિર રેગને મટાડે છે.
૧૫. હળદર, દારુહળદર, સિંધવ, શંખની નાભિ, કરંજનાં બીજ, શુંઠ, પીપર, મરી, ધોળા દિવેલાનાં મૂળ, એ સર્વે ઔષધે સમાન ભાગે લઈને બકરીના દૂધમાં તેમને બારીક વાટવાં. પછી તેને આંખમાં ભરવાથી તિમિર રોગ, દૂરદષ્ટિને રોગ, ટુંકી દૃષ્ટિને રેગ, ફૂલ, રતાંધળાપણું, કમળ, સાપ વગેરેનું ઝેર, તથા ગ્રહ અને ભૂતાદિકને વલગડ, એ પણ મટી જાય છે.
૧૬. પીપર, કરંજનાં બીજ, ત્રિફળા, રસાંજન, લેધર, ધતૂર
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(८०)
રાનાં જીડવાં, શુંઠ, એ સર્વને કાંજીમાં સારી રીતે વાટીને ગોળી કરી છાંયડામાં સૂકવવી. એ ગાળીને પાણીમાં વાટીને આંખે આંજવાથી રતાંધળ, તિમિર અને લેહીના બગડવાથી ઉત્પન્ન થયેલી ચેળ નાશ પામે છે.
ચીપડાં વગેરેના ઉપાય. निशास्वर्णफलं कृष्णा घृष्टं वा रक्तचंदनम् । एतद्वटीजलं चक्षुःपूरितं तिमिरापहम् ॥ ५१ ॥ सैंधवं पिप्पली त्र्येकभागतोजापयोभसा । संपिष्टं तद्टीतोयं कंडश्रुचिपिटापहम् ॥ ५२ ॥ छगलीदुग्धमूत्राभ्यां पिष्टा गुंजाशिफा तथा। नेत्रयोः पूरणाद्याति तिमिरं वेगतः परम् ॥ ५३ ।। तवक्षीरं कणा सिंधुर्मधुकं त्रिफला पलम् । पलानि तवराजस्य सप्तैकत्रप्रपेषयेत् ॥ ५४ ॥ रात्रौतद्भक्षणाद्याति शमं कष्टान्यनेकधा । तिमिरं चिपिटं कंडूरश्रुपातोतिवेगतः ॥ ५५ ॥ त्रिफला लोहचूर्ण च पटोली मधुयष्टिका। सर्वमेकांशतः पथ्या बिभीतामलकं क्रमात् ॥ ५६ ॥ द्वित्र्यब्धिभागिकं रुद्रभागाः स्युस्तवराजकैः । सर्पिषा भक्षिते यांति तचूर्णेक्षिरुजोऽखिलाः ॥ ५७ ।। विडंग सैंधवं कृष्णा समांशं च रसांजनम् । त्रिभागं कांजिकापिष्टं कंडश्रुचिपिटापहम् ॥ ५८ ॥ अश्वगंधोद्भवे चूर्णे त्रिफलोदकभक्षिते । तिमिरं दंतरोगाश्च पटलं वा विनश्यात ॥ ५९ ॥ शंखनाभि वचा पथ्या मरिचं कुषकोद्भवा । मज्जैला समभागेन संपिष्टा नरवारिणा ॥ ६० ।। वटिको कारयेत्तेन छायाशुष्कां तदंजनात् ।
तिमिरं चिपिटं पुष्पं पटलं च प्रशाम्यति ।। ६१ ॥ ૧૭. હળદર, ધતૂરાનાં ફળ, પીપર, એ સર્વનું ચૂર્ણ કરીને તેમાં ઈરછા હોય તે રતાંજલીનું ચંદન ઘસીને મેળવવું. એ સવિની ગુટિકા કરવી. એ ગોળને પાણીમાં ઘસીને એ તેનું પાતળું પાણી આંખમાં ભરવાથી તિમિર રોગ મટે છે.
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ )
૧૮. સિંધવ ત્રણ ભાગ અને પીપર એક ભાગ લેઈને બકરીના દૂધમાં કે પાણીમાં વાટીને તેની ગોળી કરવી. એ ગેળી પાણીમાં ઘસીને આંજવાથી આંખમાં થતી ચળ, તેમાંથી નીકળતાં અશ્રુ અને ચીપડાં નાશ પામે છે.
૧ બકરીનું દૂધ તથા મૂત્ર એકત્ર કરીને ચણોઠીનું મૂળ તેમાં વાટીને આંખમાં પૂરવાથી મેટ તિમિર રેગ પણ જલર્દીથી મટી જાય છે.
૨૦. તવખીર, પીપર, સિંધવ, જેઠીમધ, હરડે, બેઠાં, આમળાં, એ સર્વ ચાર ચાર તોલા લેવાં. યવા સશર્કરા અઠ્ઠાવીસ તોલા લેવી. પછી એ સર્વને એકત્ર વાટી ચૂર્ણ કરવું. એ ચૂર્ણ રાત્રે ખાવાથી તિમિર, ચીપડાં, ચળ, આંસુ નીકળ્યા કરવાને રેગ, એવી અનેક પ્રકારની નેત્ર રોગની પીડા ઘણી જલદીથી મટી જાય છે.
૨૧. હરડે, બેઠાં, આમળાં, લેહભસ્મ, પટેલ, જેઠીમધ, એ સર્વમાંથી હરડે બે ભાગ લેવી, બેઢાં ત્રણ ભાગ લેવાં, આમળાં ચાર ભાગ લેવાં, બાકીની વસ્તુઓ એક એક ભાગ લેવી, અને વાસશર્કરા અગિયાર ભાગ લેવી. એ સર્વનું ચૂર્ણ કરીને તે ચૂર્ણ ઘી સાથે પીવાથી આંખના તમામ રેગ નાશ પામે છે.
૨૨. વાવડીંગ, સિંધવ, પીપર, એ સર્વે એક એક ભાગ લેવું. રસાંજન ત્રણ ભાગ લેવું. એ સર્વને કાંજીમાં વાટીને લેપ કરવાથી આંખે ચીપડાં વળવાને રેગ, આંસુ ગળવાનો રેગ, અને ચેળ, એ સર્વે મટે છે.
૨૩. આસંધનું ચૂર્ણ ત્રિફળાના કવાથની સાથે પીવાથી તિમિર, પડળ, અને દાંતના રોગ પણ મટે છે.
૨૪. શંખની નાભિ, વજ, હરડે, મરિયાં, બેઢાંની મીજ, એલચી, એ સર્વે સમ ભાગે લઈને મનુષ્યના મૂત્રમાં વાટીને તેની ગોળી કરી છાંયડે સૂકવવી. એ ગળી આંજવાથી તિમિર, ચીપડાં, ફૂલ, અને પડળ, નાશ પામે છે.
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ )
રતાંધળાના ઉપાય.
गोगोमयरसापिष्टपिप्पलीमूलचूर्णेतः । निशांध्यं नश्यति क्षिप्रं व्यसनेन यथा खलः ॥ ६२ ॥ 'जातीपत्ररसापिष्टं निशायुग्मं रसांजनम् । निशांध्यं नाशयत्येव यथा पापं जिनस्मृतिः ॥ ६३ ॥ मरीचं नील्पपामार्गः कासमर्दः पुनर्नवा । एतच्छिाफात्रयं घृष्ट्वा છારાહીયલા સદ્દ || ૬૪ ॥ ताम्रपात्रे भृतं नेत्रे निशांध्यं प्रति वेगतः ॥ विभीतफलमज्जायाश्चूर्ण मधुसमन्वितम् । प्रातर्नेत्रिभृतं हन्ति निशांध्यं चिरकालजम् ॥ ६५ ॥ ૧. ગાયના છાણુના રસ કાઢી તેમાં પીપરીમૂળનું ચૂર્ણ નાખી મારીક વાટવું. એનું અજન કરવાથી, જેમ ખળ પુરૂષ વ્યસનથી નાશ પામે છે તેમ, રતાંધળ જલદી નાશ પામે છે.
૨. જાઇનાં પાંદડાંના રસમાં હળદર, દારૂહળદર, તથા રસાંજન વાટીને અજન કરવાથી, જેમ જિનના સ્મરણથી પાપ નાશ પામે છે તેમ, રતાંધળ જરૂર નાશ પામે છે.
૩. મિયાં, ગળી, એ એનું બારીક ચૂર્ણ કરીને ત્રાંબાના પાત્રમાં નાખવુ અને તેમાં બકરીનું દૂધ નાખી તેમાં અઘાડાનું મૂળ, કાસાદરાનુ` મૂળ તથા સાટોડીનુ મૂળ—એ ત્રણ મૂળ ઘસવાં. પછી તે બધુ... આંગળીપર ચઢાવી આંખમાં ભરવાથી રતાંધળ જલદી મટી જાય છે.
૪. બેઢાંના ફળની મીજ વાટીને મધમાં મેળર્થીને સવારના પહેારમાં આંખમાં ભરવાથી ઘણા દહાડાનુ. રતાંધળ હોય તે તે મટે છે.
પણ
આંખમાં પડેલા ફૂલના ઉપાય, 'काचचंदनपक्ष्यंडत्वशिलाशंखसैंधवैः । वारिपिष्टैः समैर्तेत्रे पुष्पादिहरमंजनम् ॥ ६६ ॥ शिलाजिच्छंखनाभिश्च तुत्थं कायफलं मधु । मरिचं कुकुटार्ड च फेनं चाब्धिभवं समम् ॥ ६७ ॥
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩) पिष्टं पुष्पं हरत्येव किंवा श्वेतापराजिता।' मूलं पुष्पहरं पिष्टं वारिणा नेत्रपूरितम् ॥ ६८ ॥ कांजिके प्रक्षिपेत्तप्तामिष्टिकां तद्भवेन च।। बाष्पेण स्वेद्वयेच्चक्षुद्रुतं पीडानिवृत्तये ॥ ६९ ॥ त्रिफला सैंधवं लोहचूर्ण त्रिकटुकं समम् । छागलीपयसापक्कं छायाशुष्कं च तद्गुटी ॥ ७० ॥.. दुग्धघृष्टा भृता नेत्रे पुष्प हृत्कांजिकेन सा। तिमिरं मधुना हन्ति पटलं च शिवांभसा ॥१॥ निशांध्यं कामलं हन्ति काकमाची रसेन च । रंभांभसाश्रुपातं च गुटी चंद्रप्रभाभिधा ॥ ७२ ॥ अश्वमूत्रेण संघृष्टकारवल्लीशिफांजनात् ।
लोचनस्था शमं याति नीली धूलियथांभसा । ७३ ॥ ૧. બંગડીખાર, સુખડ, કૂકડાના ઈડાનાં ફેતરાં, શિલાજિત, શંખ, સિંધવ, એ સર્વને સમાન ભાગે લઈ પાણીમાં વાટીને તેનું અંજન આંખમાં કરવાથી આંખમાં ફૂલ પડેલું વગેરે મટે છે.
૨. શિલાજીત, શંખની નાભિ, મોરથુથુ, કાયફળ, મધ, મરી, કૂકડાનાં ઈડાંનાં ફોતરાં, સમુદ્રફણ, એ સર્વ સમાન લઈને. પાણીમાં વાટીને આંખમાં ભરવાથી આંખમાં પડેલું ફૂલ મટે છે.
૩. અથવા પેળી અપરાજીતાનું મૂળ પાણીમાં ઘસીને આંખે આંજવાથી આંખમાં પડેલું ફૂલ મટે છે.
૪. ઈટને તપાવીને કાંજીમાં નાખવી, અને તેની વરાળવડે, આંખને બાફ આપો એટલે જલદીથી આંખની પીડા મટે છે. - પ. હરડે, બેઢાં, આંમળાં, લેહચર્ણ, શુંઠ, પીપર, મરી, એ. ઔષધે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને બકરીના દૂધમાં રાંધવું. પછી તેની ગેળી બનાવી છાંયડે સૂકવવી. પછી તેને દૂધમાં ઘસીને આંખે આંજવાથી આંખનું ફૂલ મટે છે; કાંજીમાં ઘસીને આંજવાથી તિમિર રેગ મટે છે, મધમાં ઘસીને આંજવાથી પડળ મટે છે. આમળાંના પાણીમાં ઘસીને આંજવાથી રતાંધળ મટે છે. કાકમાચી (પિલુડી?) ના રસમાં આંજવાથી કમળો મટે છે. કેળના.
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ८४ )
પાણીમાં આંજવાથી આંસુ ગળવાનો રોગ મટે છે. એ ગાળીને ચંદ્રપ્રભા કહે છે.
૬. ઘોડાના સૂત્રમાં કારેલીનું મૂળ ઘશીને આંખે આંજવાથી આંખમાં ગળીના રંગના કાચ બધાઇ જાય છે તે, જેમ પાણીથી ધૂળ ધાવાઇ જાય છે તેમ, જતા રહે છે.
ચીપડાં વગેરેના ઉપાય. छागमूत्रेणसंभिन्नदेवदारुरजोभृशम् ।
पक्ष्मलं नयनंद्वंद्वं जायते गतचिप्पटम् ॥ ७४ ॥ शिलारसेन संपिष्टहरिद्राकतकं कणाः । धात्रीफलं च तद्वतिरक्षिरोगविनाशिनी ॥ ७५ ॥ श्वेतैरंडशिफापत्रयुतं छागीपयोग्निना । तापितं स्वेदितं चक्षुर्वातमूलं शमं नयेत् ॥ ७६ ॥ चंदनं सैंधवं पथ्या रसो ब्रह्मतरुत्थितः । क्रमवृद्धयांजनं हन्ति पटलं पुष्प नीलिकाम् ॥ ७७ ॥ पलाशरस संभिन्न करंज तरुबिजजा । वतिरक्षिप्रयुक्तासौ हन्ति पुष्पं चिरंतनम् ॥ ७८ ॥ छागमूत्रेण संघृष्टभद्रमुस्तांजनेन सा । चिरकालोद्भवं पुष्पं रक्तत्वं वा व्यपोहति ॥ ७९ ॥ तंदुलोदकसंघृष्टकुब्जमूलस्य नस्यतः । पटलं क्षीयते क्षिप्रमभ्रं वातहतं यथा ॥ ८० ॥ भृंगराज शिफातैलं लवणेन तुषांभसा । ताम्रघृष्टं इरत्याशु भृता नेत्रेतिचिप्पटम् ॥ ८१ ॥ मांस्या निंबस्य पत्राणां निर्यासः शोणितापहः । निशांध्यं भ्रमरीपत्ररसेक्ष्णिपूरिते व्रजेत् ॥ ८२ ॥ अपामार्गशिफागव्यमस्तु सैंधवरोचनः । ताम्रे घृष्ट्वा भृता कुर्यात् पक्ष्मलं नयनद्वयम् ॥ ८३ ॥ कटुतुंडीरिकापत्ररलो मरिचसंयुतः ।
॥
निशांध्यं नाशयत्यक्ष्णोः प्रदोषे पूरितो यदि ॥ ८४ ॥ ૧. દેવદારના લાકડાને બકરાના મૂત્રમાં ઘશીને તે આંખે આંજવાથી ( અથવા દેવદારનું ચૂર્ણ બકરાના મૂત્રમાં સારી પેઠે ૫
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) લાળી મૂકીને તે ચૂર્ણ આંખે આંજવાથી) આંખની બે પાંપણે એ ચીપડાં બાઝતાં હોય તે મટી જાય છે.
૨. હળદર, નિળીનું ફળ, પીપર, આમળાં, એ બધાને શિલારસમાં વાટીને તેની વાટ બનાવવી. એ વાટનું અંજન કરવાથી નેત્રના રોગ મટે છે.
૩. ઘેળા દિવેલાનાં મૂળ તથા પાંદડાં બકરીના દૂધમાં નાંખી તે દૂધને અગ્નિ ઉપર ગરમ કરી તેના વડે આંખને બાફ આપવાથી વાયુ સંબંધી આંખની પીડા શમે છે.
૪. ચંદન એક તેલ, સિંધવ બે તેલા, હરડે ત્રણ તલા, અને પારસ પીંપળાને રસ ચાર તોલા, એ પ્રમાણે લેઈને તેનું અંજન આંખમાં આંજવાથી પડળ, ફૂલ, નીલી નાશ પામે છે.
૫. ખાખરના રસમાં કરંજનાં બીજ, વાટીને તેની વાત બનાવી આંજવાથી ઘણું કાળથી આંખમાં પડેલું ફૂલ નાશ પામે છે.
૬. બકરાના મૂત્રમાં ભદ્રથ, ઘસીને આખે આંજવાથી ઘણા કાળનું આંખમાંનું ફૂલ અથવા રતાશને દૂર કરે છે.
૭. ધેળા અઘાડાનું મૂળ, ચોખાના ધાવણમાં ઘસીને તેને સુંઘવાથી જેમ વાયુથી વાદળું વિખેરાઈ જાય છે તેમ, આંખમાંનું પડળ તરતજ જતું રહે છે.
. ભાંગરાનાં મૂળને તેલમાં કકડાવીને તે તેલ ગાળી લેવું. એ તેલ, સિંધવ, અને તુષાદક,* એ ત્રણને ત્રાંબાના વાસણમાં ઘસીને આંખમાં ભરવાથી આંખે ઘણું ચીપડાં બાઝતાં હોય તે મટી જાય છે.
૯ જટામાંશી તથા લીમડાનાં પાંદડાંને રસ મેળવીને આંખે આંજવાથી આંખમાં બાઝી ગયેલા લોહીને તેડે છે.
* છેડા સહિત જવને કચરીને પાણીમાં આથી મૂકવા. આ આથેલા પાણીને તુષાદક કહે છે.
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬ )
૧૦. ભીમરી (જેને માલવા દેશમાં રંગબાશા કહે છે) નાં પાંદડાને રસ આંખે ભરવાથી રતાંધળાપણું મટી જાય છે.
૧૧. અઘાડાનાં મૂળ, ગાયના દહીંનું પાણી, સિંધવ, ગેરેચન, એ સર્વને ત્રાંબાના વાસણમાં ઘસીને આંખે ભરવાથી પાપણો ખરી જતી હોય તે મટીને નવી પાપણે આવે છે.
૧૨. કડવી વિલેડીનાં પાંદડાંના રસમાં મરીનું ચૂર્ણ નાખીને પ્રદેષ કાળે જે તે રસ આંખમાં પૂર્યો હોય તે આંખનું રતાંધળ નાશ પામે છે.
( કાચ તિમિર પડળ વગેરે. अक्षिप्रहारजं दुःखं छागचर्म सुकोमलम् । चूर्णितं पूरितं नेत्रे शमयत्यति वेगतः ॥ ८५ ॥ शिलासैंधवकासीसशंखव्योषरसांजनैः । सक्षौद्रैः काचशुक्रोर्मतिमिरनी रसक्रिया ॥ ८६ ॥ प्रत्यग्रजातिपत्राणि यावको रक्तचंदनम् । गुटिका हन्ति काचांध्यं तिमिरं पटलं तथा ॥ ८७ ॥ तमतिमिरकाचकंडूं नीलीसुस्रावकुसुमपटलं च। गोमूत्रसीसकोत्थं मंजनमेतत्समस्तरोगहरम् ॥ ८८ ॥ तमतिमिरकाचकंडूं नीलीसुनावकुसुमपटलं च । अपहन्ति नेत्ररोगान् गडूचिरससैंधवं मधुना ॥ ८९ ॥ बिल्वमूलरसो बालमूत्रयुक्तोतिवेगतः । पटलं नीलिका हन्ति कुभृत्यः स्वामिनं यथा ॥ ९० ॥ तारेण कनकेनाथ घृष्ट्वा सूर्येण नश्यति।
अंजनो भूधरस्यापि कणाक्षौद्रोक्षतेन वा ॥ ९१ ॥ ૧. જે આંખમાં કાંઈ વાગવાથી પીડા થતી હોય તે બકરાનું સારૂં કોમળ ચામડું લઈને તેને બારીક ભૂકે કરીને આંખમાં ભરવાથી તે પીડા જલદીથી શમી જાય છે.
૨. મનશીલ, સિંધવ, હીરાકસી, શંખ, શુંઠ, પીપર, મરી, રસાંજન, એ સર્વનું ચૂર્ણ કરી મધમાં મેળવીને તે આંખે આંજવાથી આંખમાં કાચ બંધાયે હય, પૂલ પડયું હોય, આંખને. લે બાઝી ગયે હેય, કે તિમિર રેગ થયે હય, તે સર્વ મટી. જાય છે.
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ૩. કૂમળાં જાઈનાં પાંદડાં, લાખને અળ, રતાં જળી, એ. ત્રણની ગોળી કરીને તે પાણીમાં ઘસીને આંખે આંજવાથી બંધાચલા કાચ, અંધાપ, તિમિર, અને પડળ મટે છે.
૪. જે આંખે અંધારાં આવતાં હેય, અંધકાર દેખાતે હોય, કાચ બંધાયે હોય, ચળ આવતી હોય, આંખમાં નીલું પડ બંધાચું હેય, આંખમાંથી પાણી ઝર્યા કરતું હોય, આંખમાં ફૂલ પડ્યું હેય, કે પડળ બંધાયું હોય, તે સીસું અને ગાયના મૂત્રનું અંજન કરવાથી સઘળા રોગ દૂર થાય છે.
૫. ઉપરના લેકમાં કહેલા તમામ નેત્ર રોગ ગળેને રસ, સિંધવ, અને મધ મિશ્ર કરી આંખે આંજવાથી મટે છે.
૬. જેમ નઠારો સેવક સ્વામીને નાશ કરે છે તેમ, બીલીના મૂળને રસ નાના બાળકના મૂત્રમાં મેળવીને તે આંખે આંજવાથી તે પડળ અને નીલીને જલદીથી નાશ કરે છે.
૭. આંજણીને ઉપાય –રૂપાથી, સોનાથી, કે સૂર્યકાંતથી (?) આંજણી ઘસવાથી પર્વતને આંજણું થઈ હોય તે તે પણ મટી જાય છે, તે મનુષ્યની આંખ ઉપર થયેલી આંજણી મટે એમાં શું આશ્ચર્ય? વળી પીપર અને મધ એકત્ર કરી આંજણી ઉપર લગા‘વવાથી આંજણી મટે છે.
કમળાના ઉપાય. द्रोणपुष्पी रसर्नेत्रे पूरिते यांति कामलाः । हिंगुर्वा लोचनन्यस्तं कामलोन्मूलनक्षमम् ।। ९२ ॥ कामलार्तस्यरंडपिष्पल्यौ नयनांजने । लांगली पत्रचूर्ण वा पिबेत्तक्रेण कामली ॥ ९३ ॥ गुडाकयुता हन्ति कामलं त्रिफलाशिता। जालिनीपत्रमाघ्रातं नस्यं वा तंदुलाभसा ॥९४ ॥ त्रिफलाया गडूच्या वा दाळ निंबस्य वा रसः । प्रातः क्षौद्रेण संयुक्तो निपीतः कामलापहः ॥ ९५ ॥ हरीतकी वचा कुष्टं पिप्पल्यो मरिचानि च। बिभीतकस्य मजानि शंखनाभिर्मनःशिला ॥९६ ॥
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(८८) एसानि समभागानि अजाक्षीरेण पेषयेत् । बादरास्थिसमावर्तिश्छाया शुष्का च धारयेत् ॥ ९७ ॥ नाशयेत्तिमिरं कंडू पटलान्यर्मदान्यपि। अधिकानि च मांसानि पुष्पं वर्षशतादपि ॥ ९८ ॥ वटी चंद्रोदया नाम नृणां दष्टिप्रसादिनी । मासमात्र प्रयोगेन नेत्ररोगाननेकधा ॥ ९९ ॥ एरंडमूलिका पीता मधुना हन्ति कामलम् । द्रोणपुष्पिरसोपेता रोचना लोचनांजनात् ॥ १० ॥ अपामार्गशिफा पीता सतका कामलापहा। विष्णुकांताशिफातकपीता वा तद्विनाशकृत् ॥ १०१ ॥ सुश्वेत पाटलामूले मधुक्षीरयुतेथवा।। धात्री मूले सुतऋण पीते नश्यति कामलः ॥ १०२ ॥ जालिनीफलमध्यास्थि श्यामा सर्षपनस्यतः । किं वा तोयेन संपिष्टः कुमारीकंदनस्यतः ॥ १०३ ॥ क्षीयते कामला पित्तात्पीतनेत्रांगलक्षणः ।
वंध्याककर्कोटिकामूलनस्य काचोपशाकं ॥ १०४ ॥ ૧. દ્રોણપુષ્પી (કુંભા) ને રસ આંખમાં ભરવાથી કમળે भटे छे.
२. अथवाडी सांभाभा नामवाथी ( माथी) ते भ. ળાને મટાડી શકે છે.
૩. જે માણસ કમળાથી પીડાતે હોય તેની આંખમાં દીવેલ અને પીપરનું ચૂર્ણ અજવું (અથવા દિવેલાનું મૂળ તથા પીપર घशीने तेनु मन ४२३:)
૪. અથવા કમળાવાળાએ (લાગલી વઢવાડિયા)નાં પાંદડાનું ચૂર્ણ કરીને તે છાશ સાથે પીવું.
५. ७२, मेढा, मामां, स सानु यूर्ण ४शन तमा गो અને આદું નાખી ને તે ખાવાથી કમળો મટે છે.
૬. અથવા કડવી દેડકીનાં પાનાને રસ સુંઘવાથી અથવા ચોખાના ધાવણ સાથે તેનાં પાંદડાંના રસનાં નાકમાં ટીપાં નાખવાથી કમળો મટે છે.
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૯ ) ૭. ત્રિફળાને અથવા ગળાને અથવા દારુહળદરને અને લીંબડાને રસ સવારમાં મધ સાથે યુદ્ધ કરીને પીવાથી કમળે દૂર થાય છે.
૮. ચંદ્રોદયા વટી હરડે, વજ, ઉપલેટ, પીપર, મરી, બેઢાંની મી, શંખની નાભિ, મનશીલ, એ ઔષધો સમાન ભાગે લેઈને બકરીના દૂધમાં વાટવાં. પછી તેની વાત બેરના ઠળિયા જેવી કરવી અને તેને છાંયડામાં સૂકવવી. એ વાતનું અંજન કર. વાથી તિમિર રોગ, આંખમાં ચળ આવ્યા કરે છે તે કંડુ રોગ, જેમાંથી અર્મ નામે આંખને રોગ થાય છે તે પડળ, આંખના ડેળામાં માંસને ભાગ વધી ગયેલ હોય છે તે રોગ, અને આંખમાં ફૂલ પડયું હોય તથા તેને સો વર્ષ થયાં હોય તે પણ તે રેગ, એ સર્વ રોગ મટી જાય છે. આ ગાળીને ચંદ્રોદયા નામે વટી કહે છે, તથા તે મનુષ્યની આંખોને નિર્મળ કરનારી છે. એક માસ પર્યંત એ ગોળી આંજવાથી અનેક પ્રકારના નેત્ર રોગ એથી દૂર થાય છે.
૯. મધ સાથે દીવેલાનું મૂળ ઘસીને પીવાથી કમળો મટે છે.
૧૦. દ્રોણપુષ્પી (કુભા)ના રસમાં ગેરેચન મેળવીને અંજન કરવાથી કમળો મટે છે.
૧૧. અઘાડાનું મૂળ છાશમાં ઘસીને તે છાશ સાથે પીવાથી કમળો મટે છે.
૧૨. વિષ્ણકાંતાનાં મૂળ છાશમાં ઘસીને તે છાશ સાથે પીવા થી કમળો મટે છે.
૧૩. ધળા પાડળનું મૂળ મધ તથા દૂધ સાથે પીવાથી કમળો મટે છે.
૧૪. આમળાંનું મૂળ છાશની સાથે પીવાથી કમળો નાશ પામે છે. આ . ૧૫. દેડકીનાં ફલની વચ્ચે બીજ હોય છે તે બીજ, પીપર અને સરસવ, એ ત્રણનું નસ્ય લેવાથી કમળો મટે છે.
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
૧૬. અથવા કુંવારના કંદને પાણીમાં વાટીને તેનુ... નસ્ય લેવાથી પિત્ત વડે ઉત્પન્ન થયેલા અને જેમાં આખાના ભાગ પીળે. થઇ ગયા હાય એવા કમળે! મટે છે.
૧૭. કાચ-વાંઝણી કટાલીના મૂળનુ` નસ્ય આપવાથી આંખમાંના કાચ શમી જાય છે.
નિદ્રાત’દ્ગાના ઉપાય,
सैंधवं वारिणा पिष्टं मधुकं दुल्लरीफलम् ।
निहन्त्येतद्रसो नस्यान्निद्रां घूमिं च वेगतः ॥ १०५ ॥ शिग्रुबीजोत्पलं नागकेसरं पिष्टमंभसा । नेत्रयोर्निहितं हन्ति निद्रां वेगेन रोगिणः ॥ १०६ ॥ अश्वलाला तिला पिष्टा मधुनामरिचान्यथ । हरंति लोचनस्थानि निद्रां घूर्मिसमन्विताम् ॥ १०७॥ त्रिफलासैंधवं वारिपिष्टं मधुकमिश्रितम् । निद्रां निहन्ति नस्येन महतीमपि वेगतः ॥ १०८ ॥ तुरंगलालासहितामनःशिला निहन्ति तंद्री नयनांजनेन । तांबूलपत्राणि हरीतकी च सुकुट्टिता नेत्रविकारहंत्री ॥१०९॥ काकमाचीशिफा शीर्षे बद्धा निद्रापहा तथा । मूलिका काकजंघाया नरस्याक्षिप्रसादिनी ॥ ११० ॥ ૧. સિધવ, જેઠીમધ, અને દુધરીનું ફળ, એ આષધાને પાણીમાં વાટીને તેને રસ કાઢી નાકમાં તેનાં ટીપાં નાંખવાથી નિદ્રા અને ઘેન જલદીથી મટી જાય છે.
૨. સરગવાનાં ખીજ, કમળ, નાગકેસર, એ ઐષધાને પાણીમાં વાટીને આંખમાં નાખવાથી રાણીની ઉંઘ જલદીથી નાશ પામે છે.
૩. ઘેાડાની લાદમાં તલ વાટવા અને મધમાં મરિયાં વાટવાં. પછી તે એને એકત્ર કરીને આંખે અંજન કરવાથી ઘેન સહિત ઉ'ધને મટાડે છે.
૪. ત્રિફળા અને સિધવને પાણીમાં વાટીને તેમાં જેઠીમધ મેળવીને તેનું નસ્ય આપવાથી ગમે તેવી ભારે ઉઘ હાય તથાપિ તેને! જલદીથી નાશ કરે છે.
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ). ૫. ઘેડાની લાદમાં મનશીલ વાટીને આંખે આંજવાથી તંદ્રા (ઘન)ને નાશ થાય છે.
૬. નાગરવેલનાં પાન તથા હરડે એ બંનેને સારી રીતે બારીક ઘુટીને પછી તેનું અંજન કરવાથી નેત્રના નિદ્રાદિક વિકાર નાશ પામે છે.
૭. કાકમાચી (પીલુડી?) નાં મૂળ માથે બાંધવાથી તે ઉઘને દૂર કરે છે.
૮. કાકજંઘા (?) નાં મૂળિયાં પણ મનુષ્યની આંખને નિર્મળ કરનારાં છે.
इति परमजैनाचार्यश्रीकंठविरचिते वैद्यकसारसंग्रहे हितोपदेशनाम्नि नेत्ररोगप्रतीकारनामा चतुर्थः समुद्देश: ॥ ४ ॥
हृदयना रोग. હૃદયમાં થનારા રોગની ગણના. वातपित्तकफोद्भूताः कासो हृच्छूलमुध्वसी । क्षयरुग्गुल्महिष्काश्च रोगाः सप्तैव हृद्गताः ॥ १ ॥ ખાંસી, હદયના રોગ, શળ, ઉધ્વસી (ઉધાન) નામે રેગ, ક્ષય રોગ, ગુલમ અને હિક્કા, એ સાત રોગ વાત, પિત્ત, અને કફથી હૃદયમાં થાય છે માટે તેને હદયના રોગ કહે છે.
વાતકાસનું લક્ષણ, शूलं हृत्कुक्षिशीर्षेषु स्वरभंगोथ कासति । शुष्कमत्युञ्चशब्देन वातकालस्य लक्षणम् ॥ २ ॥ વાયુથી થયેલી ખાંસીના રોગમાં રોગીને હૃદય, કુખે અને માથામાં શળ થાય છે, સ્વર ખોખરે થઈ જાય છે, તથા ઘણું મેટા અવાજ સાથે સૂકી ખાંસી થાય છે. એ લક્ષણો વાતકાસનાં છે.
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૨ )
વાતકાસના ઉપાય. शुंठी दुरालभा द्राक्षा कचूरं तवराजकम् । घातकासं निहन्त्येषां तिलयुक्तं सुचूर्णकम् ।। ३ ॥ शुंठी दुरालभैरंडमूलं कर्कटगिकं । क—रो देवदारुश्च चूर्णमेषां समांशतः ॥ ४ ॥ उष्णेन वारिणा किंवा तैलेनालोड्य भक्षितम् । घातजं श्लेष्मजं कासं नाशयत्यति वेगतः ॥ ५ ॥ ૧ ગુંઠ, ધમાસે, દ્રાક્ષ, ષડકચરે, શર્કરા અને તલ એ ઔષ ધનું ચૂર્ણ ખાવાથી વાયુની ખાંસી મટે છે.
૨ શુંઠ, ધમાસ, દિવેલાનું મુળ, કાકડાસીંગ, ષડચુરો, દેવદા ૨, એ ઔષધે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરી તેને ગરમ પાણીમાં અથવા તેલમાં અડવાલીને પીવાથી વાયુથી થયેલી કે કફથી થયેલી ખાંસી જલદી મટી જાય છે.
- પિત્તકાસનું લક્ષણ दाघो भ्रमस्तथा छर्दिः पित्तनिष्ठीवमल्पकम् । पीतवर्ण शिरःशूलं पित्तकासस्यलक्षणम् ॥ ६ ।। પિત્તની ખાંસીમાં રોગીની છાતીમાં દાહ બળે છે, તેને ફેર આવે છે, ઉલટી થાય છે, પિત્ત સાથે મળેલા છેડા પીળા ગળફા પડે છે અને માથામાં શળ થાય છે. એ લક્ષણે પિત્તની ખાંસીનાં છે.
પિત્તકાસના ઉપાય. पिप्पली तवराजश्च तवक्षीरं त्रयं समम् ।। मधुर्सापर्युतं भुक्तं पित्तकासविनाशनम् ॥ ७ ॥ मधुकं पिप्पलीमूलं दूर्वा द्राक्षा कणा समम् । घृतेन मधुना भुक्तं पित्तकासविनाशकृत् ॥ ८ ॥ मातुलुंगरसो हिंगु त्रिफला शर्करा मधु ।
सौवचेलं समं भुक्तं पित्तकासनिवारणम् ॥ ९ ॥ ૧ પીપર, સાકર, વાંસકપૂર, એ ત્રણે સમાન ભાગે લઈને મધ તથા ઘી સાથે ખાવાથી પિત્તની ખાંસીને નાશ થાય છે,
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૩ )
૨ જેઠીમધ, પીપરીમૂળ, દરા, દ્રાક્ષ, પીપર એ સર્વે સમાન લેઇને તેને મારીક વાટીને ઘી તથા મધ સાથે ખાવાથી પિત્તની ખાંસી નાશ પામે છે.
૩ બીજોરાને રસ, હીંગ, ત્રિફળા, સાકર, અને સંચળ, એ સર્વે સમાન લેઇને મધમાં ચાટવાથી પિત્તની ખાંસી દૂર થાય છે. કંકાસનું લક્ષણ,
अरुचिर्भूरि निष्ठीवं रोमांचो जडता हृदि ।
सशब्द च गलं ज्ञेयं श्लेष्मकासस्य लक्षणम् ॥ १० ॥ રોગીને અન્ન ખાવાપર રૂચિ ન થાય, ગળફા ઘણા પડે, રૂવાં ઊભાં થાય, છાતી જડ લાગે, ગળામાં અવાજ નીકળે, એ લક્ષણે ફની ખાંસીનાં છે.
કેકાસના ઉપાય.
भद्रमुस्ताकणाचूर्ण समांशं मधुना सह । निहन्ति भक्षितं शीघ्रं श्लेष्मकासमसंशयम् ॥ ११ ॥ पथ्या कणा विश्वमुस्ता देवदारु समांशतः । एतच्चूर्ण मधूपेतं श्लेष्मकासविनाशकृत् ॥ १२ ॥ चित्रकः पिप्पलीमूलं पिप्पली गजपिप्पली | एतच्चर्ण समं भुक्तं मधुना श्लेष्मकासनुत् ॥ १४ ॥ शिला व्योषाभया हिंगु विडंगं सैंधवं समैः । लेहो यसमधुः कासहिक्काश्वासेषु शस्यते ॥ १५ ॥ ૧ ભમેથ અને પીપર સમાન લેઇને તેનું ચૂર્ણ કરીને મધ સાથે ખાવાથી કફની ખાંસી નિશ્ચય જલદી મટે છે,
ર હરડે, પીપર, શું, મેાથ, દેવદાર, એ ઐષધેા સમાન લેઇને તેનું ચૂર્ણ મધ સાથે ખાવાથી કફની ખાંસીને મટાડે છે.
૩ ચીત્રા, પીપરીમૂળ, પીપર, ગજપીપર, એ આષધેનુ ચણુ સમાન ભાગે લેઇને મધ સાથે ખાવાથી કફની ખાંસી મટે છે.
૪ શિલાજિત, શુઠ, પીપર, મરી, હરડે, હિંગ, વાવડીંગ, સિધવ, એ આષધા સમાન લેઇને મધ સાથે તેનુ' ચાટણ કરવાથી ખાંસી, હિક્કા અને શ્વાસ મટે છે.
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(६४)
હદયના શૂળના ઉપાય पीतमुष्णांभसा चूर्ण गडूची मरिचोद्भवम् । हृच्छूलं वातशूलं च हन्ति पथ्याशिनोऽचिरात् ॥ १६ ॥ मातुलुंगरसचूर्ण गडूची मरिचोद्भवम् । हृच्छ्रलं हन्ति वेगेन पीतमुष्णेन वारिणा ॥ १७ ॥ सुपक्वबीजपूरस्य रसः सैंधवमिश्रितः । पीतः पथ्याशिंनो हन्ति हृच्छूलमतिवेगतः ॥ १८ ॥ उशीर पिप्पलीमूलं चूर्ण कृत्वा समांशतः। गोघृतेन समं पीतं हन्ति हृच्छूलमुल्वणम् ॥ १९ ॥ ૧ ગળે અને મરીનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીએ અને ખાવાપીવામાં પથ્ય પાળે તે હદયનું શળ તથા વાયુનું શૂળ થોડા વખતમાં મટી જાય છે.
૨ ગળે અને મરીનું ચૂર્ણમાં બીજેરાને રસ મેળવીને ગરમ પાણી સાથે પીવાથી હદયના શૂળને તત્કાળ મટાડે છે.
૩ સારા પાકા બીરાના રસમાં સિંધવ મેળવીને પીવાથી પથ્ય ભજન કરનારનું હદયશૂળ ઝપાટા સાથે મટી જાય છે.
૪ વરણવાળા અને પીપરીમૂળ, એ બેને સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરીને ગાયના ઘી સાથે પીવાથી ઘણું કે પેલું હૃદયનું શુળ મટી જાય છે.
वायुनाशूजन। उपाय. सुवर्चलाभयाहिंगुरजमोदा च सैंधवम् ।
सजी यवोद्भवः क्षारः पयोमुक्तं च शूलहृत् ॥ २० ॥ सुवर्चलाजीरकमाम्लवेतसं समं त्रयं द्वयंशमरीचचूर्णकम् । सुपक्वपूरस्य रसेन भावितं जलेन पीतं खलु वातशूलहृत् ॥ २१ ॥
एरंडमूलतुंबरुबिडलवणसुवर्चलासहाहिंगु । एतैरंबुनिपीतैर्नश्यति शूलं च गुरुगुल्मम् ॥ २२ ॥ सौवर्चलाम्लवेतसबिडलवणयुताससैंधवातिविषा। त्रिकटुकपूररसान्वितमशितं गुरुगुल्मशूलहरम् ॥ २३ ॥ सितैरंडशिफा हिंगु सैंधवं समचूर्णितम् । तप्तेन वारिणा भुक्तं वातशूलहरंपरम् ।। २४ ॥
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) उशीरं सैंधवं हिंगु मूलमेरंडसंभवम् । वातशूलं निहन्त्येव भुक्तं तप्तेन वारिणा ॥ २५ ॥ मंदारमूलिकाचूर्ण भुक्तं दुग्धेन निश्चितम् । वातशूलहरं देवि शूलं वा कर्णगं रवौ ॥ २६ ॥
૧ સંચળ, હરડે, હિંગ, અજમોદ, સિંધવ, સાજીખાર, જવખાર, એ સર્વને સમાન લઈ તેનું ચૂર્ણ કરી પાણી સાથે ફાકવાથી શુળ મટે છે.
૨ સંચળ, જીરૂ, આશ્લેવેલસ, એ ત્રણ ઔષધે એક એક તેલ લેવાં; મરીનું ચૂર્ણ બે તોલા લેવું; પછી એ સર્વને સારા પાકા બીજોરાના રસમાં ભાવના આપવી. એ ચૂર્ણ પાણી સાથે પીવાથી વાયુનું શૂળ મટે છે.
૩ દીવેલાનું મૂળ, ધાણા, બીડલવણ, સંચળ, સહા (?) હીંગ, એ ઔષધેનું ચૂર્ણ પાણી સાથે પીવાથી શળ અને ભારે ગુલ્મ (ગોળ) ચઢતો હોય તે તે પણ મટી જાય છે.
૪ સંચળ, આશ્લેસ, બિડલવણ, સિંધવ, અતિવિખ, શુંઠ, પીપર, મરી, એ સર્વ સમાન લઈ તેનું ચૂર્ણ કરીને બીજેરાના રસમાં નાખીને ખાવાથી ભારે ગેળો તથા શળ મટે છે. - ૫ ધોળા એરંડાનું મૂળ, હિંગ અને સિંધવ, એ સર્વને સમાન લઈ તેનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે ખાવું. એ ઔષધ વાયુનું શુળ મટાડવામાં શ્રેષ્ઠ છે.
૬ વરણવાળ, સિંઘવ, હિંગ, દિવેલાનું મૂળ, એ ઔષધનું ચર્ણ ગરમ પાણી સાથે ખાવાથી વાયુનું શળ ખસૂસ મટે છે.
૭ મહાદેવ પાર્વતીને કહે છે કે હેદેવી, રવિવારે આકડાનું મૂળ લાવીને તેનું ચૂર્ણ કરીને દૂધ સાથે પીવાથી વાયુનું શૂળ મટે છે તથા કાનનું શૂળ પણ નિશ્ચય મટે છે.
પિત્તળનું લક્ષણ नाभिमूले खरं शूलं दाघो देहे हृदि व्यथा । पित्तशूलस्य विशेयं लक्षणं सुविचक्षणैः ॥ २७ ॥
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૬ )
નાભિના મૂળ આગળ તીવ્ર શૂળ થાય, શરીરે દાહુ થાય, હૃદયમાં પીડા થાય, તેા સારા ડાહ્યા વધે એ તેને પિત્તશૂળનું લક્ષણ
જાણવુ',
પિત્તળના ઉપાય.
त्रायमाणं सिता द्राक्षा कूष्मांडं च शिवारसः । एतद्भक्षणतो यांति पित्तशूलान्यनेकधा ॥ २८ ॥ धात्रीफलोद्भवं चूर्ण भक्षितं मधुसंयुतम् । पित्तशूलं तथा दाघं नाशयत्यतिवेगतः ॥ २९ ॥ त्रायमाणं कणामूलं त्रिवृता मधुकं मधु । किरमालसिताद्राक्षा कुरंटः पित्तशूलहृत् ॥ ३० ॥ agat निंबयष्टीच त्रिफला किरिमालजम् । बीजमेतैः कृतः क्वाथो निपीतो दाघशूलहृत् ॥ ३१ ॥
એ
૧ ત્રાયમાણુ, સાકર, દ્રાક્ષ, કાહેાળુ, આમળાના રસ, ઔષધાનુ ભક્ષણ કરવાથી અનેક પ્રકારે ઉત્પન્ન થયેલાં પિત્તશળ
નાશ પામે છે.
૨ આમળાનું ચૂર્ણ અને મધ મિશ્ર કરીને ખાવાથી પિત્તશૂળ અને તે સંબધી દાડુ તરતજ નાશ પામે છે.
૩ ત્રાયમાણુ, પીપરીમૂળ, નસેાતર, જેઠીમધ, મધ, કરમાળ ( ગરમાળા ? ) સાકર, દ્રાક્ષ, કાંટાસળિયા, એ ઔષધે! પિત્તનુ શૂળ મટાડે છે.
૪ કુટકી, લીમડાની છાલ, જેઠીમધ, ત્રિફળા, ગરમાળાનાં બીજ ( ? ), એ આષધેના ક્વાથ કરીને પીવાથી દાહ અને શૂળ મટે છે.
કશૂળનું લક્ષણ,
लक्षणं श्लेष्मशूलस्य हृदये शूलमुल्वणम् ।
जडत्वं सर्वगात्रस्य न निद्रा न रुचिस्तथा ॥ ३२ ॥
શૂળનું લક્ષણ એવું છે કે રાગીને છાતીમાં અતિશય શૂળ થાય છે, આખે શરીરે જડતા થાય છે, ઉંઘ આવતી નથી, તથા રૂચિ પણ ધતી નથી.
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૭)
કફશૂળના ઉપાયचूर्ण पथ्यावचावन्हिकटुरोहिणीजं समम् । श्लेष्मशूलं हरत्याशु पीतं गोमूत्र संयुतम् ।। ३३ ॥ बीजपूररसोपेतो गुडः श्लेष्मसमुद्भवम् । हृद्रोगं नाभिशूलं च गुल्मं वा हन्ति निश्चितम् ॥ ३४ ॥ रिंगिणी दुल्लरी बिल्व बीजपूरांध्रयोश्मभित् ।। गोक्षीरेणान्वितैरेतैः कृतः क्वाथोऽतिशीतलः ॥ ३५ ॥ एलाहिंगुयवक्षारसैंधवप्रतिवापतः । पीतमेरंड तैलेन कटिहृद्भुदमेदूजम् ॥ ३६ ॥ जाठरं नाभिशूलं पृष्टकुक्षिगतं च वा। शिरःकर्णाक्षिशूलं च नाशयत्यतिवेगतः ॥ ३७ :। ૧ હરડે, વજ, ચિત્ર, કડાછાલ, એ ઔષધો સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને ગાયના મંત્ર સાથે પીવાથી તત્કાળ કફના શૂળને મટાડે છે.
. ૨ બીજેરાના રસમાં ગેળ મેળવીને ખાવાથી કફથી ઉત્પન્ન થયેલું શૂળ, હૃદય રોગ, નાભિનું શૂળ, અને ગુલ્મ, એ રેગ નિશ્ચય મટે છે.
૩ રીંગણી, દુલરી (?), બીલી, બીજેરાનાં મૂળ, પાષાણુભેદ, એ ઔષધોમાં ગાયનું દૂધ નાખીને તેનો કવાથ કરી તે ઠંડે થયા પછી તેમાં એલચી, હિંગ, જવખાર, અને સિંધવ પાવલી ભાર નાખીને તથા દીવેલ વચના પ્રમાણમાં બે તેલ નાખીને પીવાથી કટિનું શૂળ, ગુદાનું શૂળ, લિંગમાંનું શૂળ, જઠરનું શૂળ, નાભિનું શૂળ, પીઠનું શૂળ, ફૂખમાંનું શૂળ તેમજ માથું–આંખ –કાનનાં શૂળ, તરતજ મટાડે છે. (આ ઓષધથી વિરેચન થાય
સઘળા પ્રકારનાં શૂળના ઉપાય. शुंठीसुवर्चलाहिंगुयुतमुष्णं जलं पिबेत् । क्षणेन नाशयत्येतत्सर्व शूलानि देहिनः ॥ ३८ ॥ अजमोदा वचा हिंगु लवणं बिडपूर्णकं । शुंठी सुवर्चला कृष्णा दुल्लरी रिंगिणी तथा ॥ ३९ ॥
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(६८) बीजपुरस्य बीजानि तुंबरः समभागिनः । एतत्वाथरय पानेन यांति शूलान्यनेकधा ॥ ४० ॥ वचा सुवर्चला हिंगु कुष्टमिंद्रयवाः समम् । चूर्णमुष्णांभसा पीतं सर्वशूलनिकंतनम् ॥ ४१ ।। अजमोदा वचा कुष्टमम्लवेतससैंधवैः । सर्जिक्षारस्तथा पथ्या त्रिकटुब्रह्मदंडिका ॥ ४२ ॥ मुस्ता सुवर्चला विश्वा लवणं बिडपूर्वकम् । पीतं तक्रान्वितं चूर्णममीपां सर्वशूलहृत् ॥ ४३ ।। यवानी सैंधवं दारु यवक्षारः सुवर्चलः ।। विश्वैरंडशिफा हिंगु लवणं बिडपूर्वकम् ॥ ४४ ॥ एतचूर्ण समं श्लक्ष्णं गडूची पक्वपायसैः। निपीतं सर्वशूलानि नाशयत्यतिवेगतः ॥ ४५ ॥ अम्लवेतसनिर्यासः सैंधवं शुंठीरामठम् । सुवर्चलाजमोदा च देवदारुः समांशकम् ॥ ४६ ॥ स्थाल्यां प्रक्षिप्य तत्सर्व वन्हि प्रज्वालयेदधः । क्षारः स्यादितिसंपिष्ट्वा तत्पीतं तीव्रशूलनुत् ॥ ४७ ॥ टिंटुकं शिग्रुमूलं च मयूरः सैंधवं लमम् । मूलाजीर्णोद्भवं शूलं यात्यंतचूर्णभक्षणात् ॥ ४८ ॥ शुंठी सुवर्चला हिंगु मूलं पाडलजं समम् । तञ्चर्णमंभसापानात् यांति शूलान्यनेकधा ॥ ४९ ॥ अजमोदा तथा पाठा त्रिकटुः समचूर्णकम् ।। भुक्तमुष्णांभसा पानात् यांति शूलान्यनेकधा ॥ ५० ॥ ૧ ગુંઠ, સંચળ અને હિંગનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી મનુષ્યનાં સઘળા પ્રકારનાં શળ એક ક્ષણમાં નાશ પામે છે.
२ २००४ मार, १४, 1, 4341२, शु, सय, पी५२, दुसरी (?) शमी, मीराना मी०४, अने तु५२मी, ये सर्वे સમભાગે લઈને તેને કવાથ કરીને પીવાથી અનેક પ્રકારનાં શળ भटे छे.
૩ વજ, સંચળ, હિંગ, ઉપલેટ, ઈદ્રજવ, એ સર્વે સમભાગે લઈને તેનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી બધા પ્રકારનાં શળ નાશ પામે છે.
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ અજમોદ, વજ, ઉપલેટ, અમ્લતસ, સિંધવ, સાજીખાર; હરડે, શુંઠ, પીપર, મરી, બ્રહ્મદડી (ખાખરનાં બીજ), મેથ, સંચળ, શુંઠ, બીડલવણ, એ ઔષધે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરી ને છાશ સાથે પીવાથી સઘળા પ્રકારનાં શળ મટે છે.
પ યવાન, સિંધવ, દેવદાર, જવખાર, સંચળ, શુંઠ, દીવેલાનું મૂળ, હિંગ, બિડલવણ, એ ઔષધે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ ઘણું બારીક કરીને તે, ગળે નાખીને પકવ કરેલા દુધ સાથે પીવાથી સઘળા પ્રકારનાં ળ જલદીથી મટી જાય છે.
૬ આસ્વવેતસ રસ, સિંધવ, શુંઠ, હિંગ, સંચળ, અજમોદ. અને દેવદાર, એ ઔષધે સમાન લઈને તે સઘળાંને લોઢાની કઢાઈમાં. નાખીને નીચે અગ્નિ કરીને બાળી નાખવું. એમ કરવાથી જે ક્ષારઃ થશે તેને બારીક વાટીને તે પાણી સાથે પીવાથી તીવ્ર એવા શળને નાશ કરે છે.
૭ અલવાનું મૂળ, સરગવાનું મૂળ, મેરમાંસી, સિંધવ, એ ઔષધ સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને ખાવાથી પ્રથમ અને જીર્ણ થઈને પછી તેથી જે શૂળ ઉત્પન્ન થયું હોય તે નાશ પામે છે.
૮ શુંઠ, સંચળ, હિંગ, પાડળનું મૂળ, એ ઔષધેનું ચૂર્ણ કરીને તેને પાણી સાથે પીવાથી અનેક પ્રકારનાં શુળ નાશ પામે છે.
૯ અજમોદ, પહાડમૂળ, શુંઠ, પીપર, મરી, સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી અનેક પ્રકારનાં શળ મટે છે.
પરિણામ શૂળના ઉપાય. परिणामोद्भवंशूलं त्रिफला लोहचूर्णकम् । भक्षितं मधुना सार्ध नाशयत्यति वेगतः ॥ ५१ ॥ धृष्टदालोक्ता मुद्दा शालिलाजाश्च सेंधवम् । धान्यं जोरं जले स्विन्ना यवागूरिति कथ्यते ॥ ५२ ॥
આ યુગમાં શુંઠ બે વાર આવેલી છે માટે બમણું લેવી કેમકે પ્રાચીન વૈદ્યનો એવો સંકેત છે.
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૦ ) पाचिनीक्षुत्करी शूलनाशिनी च त्रिदोषहृत् । गुर्विणी क्षतवृद्धानां बालानां च हितापहा ॥ ५३॥ पिप्पलीपिष्पलीमूलचव्यचित्रकनागरैः।
यवागूः सेविता सिद्धा दीपनी पाचनी हिता ॥ ५४ ॥ ૧ ત્રિફળા (હરડે, બેડાં, આમળાં), લેહભસ્મ, એ ઔષધનું ચૂર્ણ કરીને મધ સાથે ખાવાથી પરિણામ શૂળ (ખાધા પછી અન્ન પાચન થતાં જે ફળ થાય છે તે) જલદીથી મટી જાય છે. - ૨ મગને શેકીને તેની દાળ કરવી, ડાંગરને શેકીને તેની ધાણી કરવી, એ બેને ઘણા પાણીમાં નાખીને રાંધવી, તથા તેમાં સિંધવ, અને ધાણા, જીરૂં નાખવાં. એને યવાગૂ કહે છે. એ યવાગૂ અન્નને પાચન કરનારી, ભૂખને ઉઘાડનારી, શૂળને નાશ કરનારી તથા વાતાદિ ત્રણે દોષને મટાડનારી છે. ગર્ભવતી સ્ત્રીને, જેને શત થયું હોય એટલે ત્રણ થઈને નિર્બળ થઈ ગયે હેય તેને, વૃદ્ધ માણસને અને બાળકને એ યવાળુ ફાયદાકારક છે.
૩ એવીજ યવાગૂ કરીને તેમાં પીપર, પીપરીમૂળ, ચવક, ચિત્ર, અને શુંઠ એ પાંચનું ચૂર્ણ કરીને નાખવું. એ યવાગે ખાવાથી તે જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે, મળનું પાચન કરે છે, તથા હિતકારક છે.
ઉદવસીને ઉપાય. कर्षाप्रमितं चूर्ण बिभीतफलसंभवम् । भोजनानंतरं हन्ति मधुना लीढमुध्वसी ॥ ५५ ॥ ૧ બેઠાની છાલનું ચૂર્ણ અર તેલ લઈને જમ્યા પછી તેને મધ સાથે ચાટવાથી ઉધ્વસી નામે રેગ નાશ પામે છે.
ક્ષય રોગનું લક્ષણ श्वासकासौ बलं होनं जडतांगे निमंदता। ज्वरोऽरुचिरतीसारो वांति दाहोध्रिपाणिषु ॥ ५६ ॥ दौर्गध्यं वदने पीडा शिरसः कुक्षिवेदना। पूतिनिष्ठीवनं शोफ क्षयरोगस्य लक्षणम् ॥ ५५ ॥
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१०१) ક્ષય રોગમાં રોગીને શ્વાસ તથા ખાંસી થાય છે, તેનું બળનાશ પામે છે, શરીર જડ થઈ જાય છે, જઠરાગ્નિ મંદ પડી જાય છે, તાવ આવે છે, અરૂચિ થાય છે, અતીસાર થાય છે, ઉલટી થાય છે, હાથે પગે દાહ બળે છે, મુખમાંથી દુર્ગધ નીકળે છે, માથે પીડા થાય છે, ફખમાં વેદના થાય છે, પરૂના ગળફા પડે છે, અને જે આવે છે. એ લક્ષણે ક્ષય રેગનાં છે.
ક્ષય રોગના ઉપાય, कणाद्राक्षासितालेहः क्षयहन्मधुतैलवान् । मधुसपिर्युतो वाश्वगंधाकृष्णासितोद्भवः ॥ ५८ ॥ शर्करामधुसंयुक्तं नवनीतं लिहन क्षयो। क्षीराशी लभते पुष्टिं तत्तुल्येचाज्यमाक्षिके ॥ ५९ ॥ शर्करा पिप्पली द्राक्षा तिलभुक्तं समं त्रयम् । श्वासं कासं तथा छदि क्षयरोगं च हंति वै ॥६॥ लवंग पिष्पली शुंठी वाहगंधा सिताशितैः । हन्ति श्वासं तथा कासं क्षयरोगं च चूर्णकम् ॥ ६१ ॥ तवराजकणाद्राक्षाखरं मधुकं त्रुटिः । लवंगं पत्रकं नागकेसरं च समांशतः ॥ ६२ ॥ मधुना भक्षितं चूर्णमेतेषां हन्ति निश्चितम् । भ्रमं दाघं शिरःपीडां क्षयरोगं तथोल्वणम् ॥ ६३ ॥ तवराजकणाद्राक्षास्तिलाः सर्व समांशतः।। भक्षितं मधुना हन्ति क्षयरोगमपिनुवम् ॥ ६४ ॥ तवराजकणावाहगंधा मधुघृतान्विताः । भक्षिता प्रन्ति दुर्वारं क्षयरोगमसंशयम् ॥ ६५ ॥ विडंगं पिप्पलीमूलमुशीरं नागकेसरम् । लवंगः पद्मकं पत्रं त्रिफला च कटुत्रयम् ॥ ६६ ॥ रास्नाश्वगांधका दारु स्नुही च ब्रह्मदंडिका । द्विभागशर्करायुक्तं चूर्णमेषां हि भक्षितम् ॥ ६ ॥ श्वासं कासं भ्रम छर्दि हृद्रोगं विषमज्वरम् । क्षयरोगं तथा गुल्मं नाशयत्यात वेगतः ॥ ६८ ॥
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) ટો સુમિ દ્રાક્ષ | વાર્તા | शतपुष्पा शवा जीरं वन्हिर्मधुगुडान्वितम् ॥ ६९ ॥ भक्षितं क्षयरोगनं आटरूपसेन वा। गव्येन नवनीतेन पाचितं तत्फलोद्भवम् ॥ ७० ॥ तेनैव सर्पिषा चूर्ण भक्षितं हन्ति निश्चितम् । क्षयरोगं तथा कासं श्वासं शोणितमारुतम् ॥ ७१ ।। ૧ પીપર, દ્રાક્ષ, અને સાકરનું ચૂર્ણ કરીને તેને મધ તથા તેલ સાથે ચાટવાથી ક્ષયરોગ મટે છે.
૨ આસંધ, પીપર, અને સાકરનું ચૂર્ણ કરીને તેને મધ તથા ઘી સાથે ચાટવાથી ક્ષય મટે છે.
૩ સાકર અને મધસાથે માખણ ખાઈને તેઉપર દૂધ પીવાથી ક્ષયરોગ વાળાને પુષ્ટિ થાય છે. અથવા ઘી અને મધ ખાવાથી પણ એજ ગુણ થાય છે.
૪ સાકર, પીપર અને દ્રાક્ષ, એ ત્રણેવાનાં સમાન લેઈને તલસાથે ખાવાથી શ્વાસ, ખાંસી, ઉલટી તથા ક્ષયરોગને નિશ્ચય મટા.
૫ લવંગ, પીપર, શુંઠ, આસધ, સાકર, એ ઐષધેનું ચૂર્ણ. ખાવાથી શ્વાસ, ખાંસી તથા ક્ષયરોગ મટે છે.
૬ સાકર, પીપર, દ્રાક્ષ ખજૂર, જેઠીમધ, એલચી, લવંગ, તમાલપત્ર, નાગકેસર, એ ઔષધેને સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને મધ સાથે ખાવાથી તે ભ્રમ, દાહ, માથાની પીડા, તથા વધીપડેલા ક્ષયરોગને નિશ્ચય હણે છે.
૭ સાકર, પીપર, દ્રાક્ષ, તલ, એ સર્વને સમાન ભાગે લઈને મધસાથે ખાવાથી ક્ષયરોગને પણ નિશ્ચય મટાડે છે.
૮ સાકર, પીપર અને આસંધને મધ તથા ઘી સાથે ખાવાથી દુઃસાધ્ય એ ક્ષયરોગ પણ નિશ્ચય મટે છે.
૯ વાવડીંગ પીપરીમૂળ, વાળ, નાગકેસર, લવંગ, પદ્મકાષ્ટ, તમાલપત્ર, ત્રિફળા (હરડે, બેઢાં, આમળાં,) શુંઠ, પીપર, મરી,
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૩ ) રાસ્ના, આસધ, દેવદાર, શેરનું મૂળ, બ્રહ્મદંડી (ખાખરના બીજ),
એ ઔષધે એક એક તોલો લેવાં તથા તે બધાથી બમણી સાકર લેવી. એ ચૂર્ણ ખાવાથી શ્વાસ, ખાંસી, ભ્રમ, ઉલટી, હૃદયને રોગ, વીષમજવર, ક્ષયરોગ અને ગુલમરોગ, એટલા રોગ જલદીથી મટી જાય છે.
૧૦ ગુંઠ, ધમાસ, દ્રાક્ષ, પીપર, કાકડાસીંગ, વરિયાળી, સવા, જીરૂ, ચિત્રા, એ ઔષધનું ચૂર્ણ મધ તથા ઘી સાથે ખાવાથી અને ડૂસીના રસ સાથે ખાવાથી ક્ષયરોગ મટે છે. ( ૧૧ ગાયના માખણમાં અરડૂસીનાં ફળને નાખીને પકવ કરી તે માખણનું ઘી થાય તેમાં ઉપર કહેલું ચૂર્ણ ખાવાથી ક્ષયરોગ, ખાંસી, શ્વાસ અને વાતરકત નિશ્ચય મટે છે.
ક્ષયકાસનું લક્ષણ, उरः स्तंभ सपीडं च पीतं निष्ठीवनं घनम् । ज्वरः कंपस्तृषा पीडा कुक्षौ दुर्बलताऽरुचिः ।। ७२ ॥ सघर्घरं गलं भेदो वैवये बलहीनता । भुक्ताजीर्ण ज्वरश्चोते क्षयकासस्य लक्षणम् ॥ ७३ ॥ છાતી સ્તબ્ધ થઈ જાય તથા તેમાં પીડા થાય, ગળફા પીળા અને ઘાડા પડે, તાવ આવે, કંપ થાય, તરસ લાગે, ફુખમાં પીડા થાય, શરીર દુબળું થાય, અરૂચિ થાય, ગળામાં ઘર્ઘર અવાજ બોલે, મુખને વર્ણ બદલાઈ જાય, શકિત કમી થાય, ખાધેલું પચે નહિ, તાવ આવે, એ લક્ષણે ક્ષયની ખાંસીનાં છે.
ક્ષયકાસનો ઉપાય. पाठाकणानिशावन्हिर्मधुरी च रसांजनम्। ... मंजिष्ठाया रजोमुक्तं क्षयकासनिवारणम् ॥ ७४ ॥
૧ પહાડમૂળ, પીપર, હળદર, ચિત્ર, મધુરી, રસાંજન, મજીઠ, એ ઓષધનું ચુર્ણ ખાવાથી ક્ષયની ખાંસી મટે છે.
ગુલમરેગનાં લક્ષણે. अरुचितशीर्षी च रोधो मूत्रपुरीषयोः । उत्फुल्लमुदरं शूलं नाभौ कुक्षिशिरो व्यथा ॥ ७५ ॥
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १०४ )
सर्व गुल्मेषु सामान्यं निदानं कथितं बुधैः । वातपित्तादिभेदेन कथ्यते ते तु हेतुभिः ॥ ७६ ।।
ગુલ્મરોગમાં વાયુ પ્રધાન હેાય છે, એ રેગવાળાને અન્ન ઉપ૨ અરૂચિ થાય છે; મૂત્ર અને ઝાડાના કબજો થાય છે; પેટ ફૂલેછે; નાભિમાં શૂળ થાય છે; અને કૂખમાં તથા માથામાં પીડા થાય છે, બધા પ્રકારના ગુલ્મરેાગમાં એ લક્ષણા સામાન્ય છે એમ વિદ્વાન वैद्याये हेतु छे. पछी लुहा मुद्दा हेतुगोथी वायु, पित्त, १५, १ગેરે કાપીને વાતગુલ્મ, પિત્તગુલ્મ, વગેરે રોગ ઉત્પન્ન કરે છે, તે ગુલ્મના ભેદ કહેવાય છે.
વાતગુલ્મનાં લક્ષણ
उत्फुल्लमुदरं शूलं पीडा वा मस्तकेऽसकृत् । उदुंबरफलाकारो वातगुल्मः प्रजायते ॥ ७७ ॥
વાયુના ગુલ્મ ઉમેડાના ફળના આકારના થાય છે, તથા તેમાં પેટ ફૂલે છે, તેમાં દૂખે છે, અને વારવાર માથામાં પીડા થાય છે. વાતગુલ્મના ઉપાય,
मरिचं पिप्पली शुंठी कटुकं हेमवन्हिजः ।
सुवर्चला वचा क्षारः प्रत्येकं कर्षमात्रकं ॥ ७८ ॥ पलानि षोडशाज्यस्य सुपक्कं मृदुवन्हिना । वातगुल्मं कृमीन् हन्ति भुक्तं श्वासमसंशयम् ॥ ७९ ॥ बीजपूररसो हिंगु सैंधवं विडपूर्वकम् । लवणं दाडिमं भुक्तं शिवया वातगुल्महृत् ॥ ८० ॥ तंबरः सैंधवं हिंगु पथ्या पुष्करमूलिका सुवर्चलाऽशितं वातगुल्महत् क्षारवारिणा ॥ ८१ ॥ विडंगत्रिफल, व्योपचव्यधान्याग्निकल्कितम् । घृतं क्षीरेण संसिद्धं पानात्पवनगुल्महत् ॥ ८२ ॥ स्नेहादृष्टगुणंक्षीरं क्षीरादंभश्चतुर्गुणम् । घृतशेषं च कर्त्तव्यं घृतपाके त्वयं विधिः ॥ ८३ ॥
१ भरी, पीयर, शुड, ४डु, हीभले, थित्रो, सायण, १४, ४વખાર, એ પ્રત્યેક આધિ એક એક તાલે લેવી. ઘી ચાસઢ તાલા
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) લેવું. એ ઐષધોનું કલ્ક કરી ઘીમાં નાખીને ધીમે તાપે ઘીને પકવ કરવું. એ ઘી ખાવાથી વાયુને ગુમ મટે છે, કૃમિ નાશ પામે છે, અને શ્વાસને રેગ પણ નિશ્ચય નાશ પામે છે.
૨ બીજોરા રસ, હિંગ, સિંધવ, બિડલવણ, દાડિમ, હરડે, એ ઐષધેનું કલ્ક કરીને ખાવાથી વાયુને ગુલ્મ મટે છે.
૩ બરબજ, સિંધવ, હિંગ, હરડે, પુષ્કરમૂળ, સંચળ, એ સર્વને જવખારના પાણી સાથે પીવાથી વાયુને ગુલ્મ મટે છે.
૪ વાયવિહંગ, ત્રિફલા, શુંઠ, પીપર, મરી, ચવક, ધાણા, ચિત્ર, એ ઔષધોનું કલક કરી તેમાં ચારગણું ઘી તથા દૂધ નાખી તેને ૫કવ કરી ઘી માત્ર શેષ રહે ત્યારે ગાળી લેઈ તે દરરોજ બે તેલા પ્રમાણે પીવાથી વાયુને ગુલ્મ મટે છે.
ઘી પકવ કરવાને વિધિ આ પ્રમાણે છેઃ–ધી કરતાં દૂધ આઠગશું લેવું, અને દૂધ કરતાં પાણી ચારગણું લેવું. પછી ઘી માત્ર શેષ રહે ત્યાં સુધી પકવે કરવું.
પિત્તગુલમનું લક્ષણ स्वेदः श्वासो भ्रमो वर्क कटुकं च जलान्वितम् । तृषा दाघ इति शेयं पित्तगुल्मस्य लक्षणम् ॥ ८७ ॥ રેગીને પરસેવો થાય, શ્વાસ ચઢે, ફેર આવે, મેઢું કડવું થઈ જાય, તેમાં પાણી આવે, તરસ લાગે, દાહ થાય, ત્યારે તે રોગીને પિત્તથી ગુલ્મ થયો છે એમ જાણવું. મતલબ કે એ લક્ષણે પિત્ત ગુલમનાં છે.
પિત્તગુલમના ઉપાય. भेषजस्य बिभीतस्य शिवायाः समचूर्णकम् । पित्तगुल्मं हरत्याशु भुक्तं शर्करया सह ॥ ८८ ।। શુંઠ, બેઢાં, તથા આમળાનું ચૂર્ણ સમાન ભાગે કરીને તેને સામે કર સાથે ખાવાથી પિત્તગુલ્મ તરત મટી જાય છે.
કફ ગુમનાં લક્ષણ. अंतर्दाहो बहिः शीतमास्यं स्निग्धं जलान्वितम् । श्वासोरुचिरिति शेयं श्लेष्मगुल्मस्य लक्षणम् ॥ ८९ ॥
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१०१) શરીરની અંદર દાહ થાય, બહાર શીતળતા લાગે, મેંઢું ચીકણું તથા પાણીવાળું થાય, શ્વાસ ચઢે, અને અરૂચિ થાય, એ લક્ષણે કફ ગુલ્મનાં છે.
गुस्मना उपाय. वचाविश्वाकणामूलंक्षाराग्नीनां पलं पलम् । द्विषट् पलं घृतं पक्तवा भक्षितं श्लेष्मगुल्मनुत् ॥ ९० ॥
१०४, शु, पीपरीभूग, समा२, यित्री, ये ४२४ पौषधि या. ૨ ચાર તોલા લેવી. એ ઔષધેનું કલ્ક કરીને તે ૨૪૮ તોલા ઘીમાં નાખીને ઘી તેમાં પકવ કરવું. એ ઘી ખાવાથી તે કફના ગુલ્મને નાશ કરે છે.
विद्याप गुस्मन क्षण. अंतर्दोषोतिमंदाग्निः कृशतांगगताः शिराः । कृष्णा स्त्रिदोषगुल्मस्य चिन्हमेतदसंशयम् ॥ ९१ ॥
શરીરની અંદર વાતાદિક દેશને પ્રકોપ હય, જઠરાગ્નિ એકજ મંદ પડી ગયું હોય, શરીર સૂકાઈ ગયું હોય અને શરીરની શિરાઓ (નો) કાળી થઈ ગઈ હોય, તે એ લક્ષણે નિશ્ચય ત્રિદોષગુલ્મનાં સમજવાં.
हिन उपाय. मातुलुंगरसैाजा सैंधवैः पाचितं घृतम् । । हृदोषदायिनी हिक्का तस्मिन् भुक्ते निवर्त्तते ॥ ९२ ॥ श्वासावरोधिनी हिक्का शमं यात्यतिवेगतः। चुलुकैर्वा जले पीते धृत्वा श्वासं निवर्तते ॥ ९३ ॥ मधुकं मधुसंयुक्तं पिष्पली शर्करान्वितम्।। नागरं गुडसंयुक्तं हिक्कानं नावनत्रयम् ॥ ९४ ॥ स्तन्येन मक्षिकाविष्टा नस्यं वालक्तकांबुना। योज्यं हिक्का निरासाय स्तन्यं वा चंदनान्वितम् ॥ ९५ ॥ नेपाल्या गोविषाण्या वा कुष्टात् सर्जरसस्य वा। धूमं कुशस्य वा साज्यं पिबेद्धिकोपशांतये ॥ ९६ ॥ अजायालिडिका चूर्ण ककं तोयपाचितम्। पीतं दिनत्र यावद्वातहिक्कोपशांतये ॥ ९७ ।।
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭) कृष्णामलकशुंठीनां चूर्ण मधुसिताघृतम् । मुहुर्मुहुः प्रयोक्तव्यं हिक्काश्वासनिवारणम् ॥ ९८ ॥ ૧ હૃદયને દેષ (દુઃખરૂપી) ઉત્પન્ન કરનારો હિકાનો રોગ, બીજેરાનો રસ, ડાંગરની ધાણી, અને સિંધવવડે પકવ કરેલું ઘી ખાવાથી મટે છે.
૨ જે હિષ્કા શ્વાસને અવરોધ કરે છે, તે બાથી પાણી પીવા વડે અથવા શ્વાસ રોકવાથી તરતજ મટી જાય છે.
૩ મધ અને જેઠી મધ, સાકર અને પીંપર, અથવા ગેળ અને શુંઠ, એ ત્રણમાંથી ગમે તે એકને સુંઘવાથી હિકાને નાશ થાય છે.
૪ સ્ત્રીના ધાવણ સાથે માની હગાર, અથવા અળતાને રસ, અથવા સ્ત્રીનું ધાવણ અને ચંદન, એત્રણમાંથી ગમે તે એક હિષ્કા મટાડવા માટે સુંઘાડવું. મતલબકે એ ત્રણમાંથી હરકેઈ એકનું નસ્ય હિકાને મટાડે છે.
પ નેપાળીને! ગેવિષાણીને! ઉપલેટને, રાળને, અથવા ઘી અને દર્ભને ધૂમાડે પીવાથી હિકકા શમી જાય છે.
૬ એક તોલે બકરીની લીડીઓ લઈને સળ તોલા પાણીમાં ઉકાળીને તે પાણી બે તોલા શેષ રહે ત્યારે પી જવું. એ રીતે ત્રણ દિવસ કરવાથી વાયુની હિકા શમી જાય છે.
૭ પીપર, આમળાં અને શુંઠનું ચૂર્ણ મધ, ઘી, તથા સાકર સાથે વારંવાર ખાવાથી હિક્કા તથા શ્વાસ મટે છે.
હોગના ઉપાય, भल्लातं पिष्पलीमूलं काथोयं हन्ति पानतः । हृद्रोगं गुडसंयुक्तो बीजपूररसोथवा ॥ ९९ ॥ लवणांबुयुतं तैलं हृद्रोगे वातिके पिबेत् । सिद्धं वा मूत्रविड्गुल्मशूलानाहनिवारणम् ॥ १० ॥ पंचादशाभयाकल्कं सौवर्चलपलद्वयम् । घृतप्रस्थं जले सिद्धं हृद्रोगश्वासगुल्मनुत् ॥ १०१ ॥
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮ )
पिप्पली बीजपूरं च नवनीतयुतं द्वयम् । हृच्छूलं विनिहन्त्येव हृद्रोगं चातिदारुणम् ॥ १०२ ॥ शुंठी सुवर्चला हिंगु दाडिमं साम्लवेतसम् । चूर्णमुष्णांभसापेयं श्वासहृद्रोगशान्तये ॥ १०३ ॥ ૧ ભીલામાં અને પીપળીમૂળના કવાથમાં ગાળ મેળવીને તે પીવાથી હૃદયના રાગ મટે છે. અથવા બીજોરાના રસમાં ગેાળ મેળવીને પીવાથી પણ હૃદયના રોગ મટે છે.
૨ અથવા તેલમાં સિધવ અને પાણી નાખીને તે તેલ પકવ કરીને વાયુના હદદ્રાગમાં પીવું. એ તેલ હદ્વેગ મટાડવા ઉપરાંત સૂત્ર, ઝાડા, ગુલ્મ, શૂળ, અને આફ્રા એ રોગને પણ મટાડે છે.
૩ પંદર હરડેનુ' કલ્ટ કરવું; તેમાં આ તાલા સચળ મેળવવેા, પછી ચાસઢ તેાલા ઘીમાં આઠગણુ' પાણી નાખીને તેમાં ઉપર કહેલુ' કલ્ક નાખી ઘી સિદ્ધ કરવું. એ ઘી હોગ, શ્વાસ અને શુમને મટાડે છે.
૪ પીપરનું ચૂર્ણ અને બીજોરાના ગર્ભ એ બન્નેને માખણમાં મેળવીને ખાવાથી હ્રદયમાંનુ શૂળ મટે છે તથા મહાકાણુ એવે હૃદયના રોગ પણ મટે છે.
પ શુ', સ‘ચળ, હિં’ગ, દાડમ, આમ્લવેતસ, એ આષધોનુ’ ચૂર્ણ કરીને તેને ગરમ પાણી સાથે પીવું તેથી શ્વાસ અને હૃદયને
રોગ મટે છે.
इतिश्री परम जैनाचार्य श्रीकंठविरचिते वैद्यकसारसंग्रहे हितोपदेशनाम्नि हृदयरोग प्रतीकारनामा पंचमः समुद्देशः ॥ ५ ॥
उदरना रोग.
ઉદરના રેગનાં નામ.
छर्दिर्जलोदरं श्वासं शूलं प्लीहाहिजंबुकः । उदरस्था अमी रोगाः प्राणिप्राणापहारिणः ॥ १ ॥
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૯ ) ઉલટી, જળોદર, શ્વાસ, શૂળ, બરોળ, અહિજબુક (?) એવા મનુષ્યનો જીવ લેનાર રોગ ઉદરમાં થાય છે. '
વાયુની ઉલટીનું લક્ષણ, ईषदुष्णा सफेना च सशूलाथ पुनः पुनः । छर्दिर्भवति लक्ष्मैतद्वातदिः प्रकीर्तिता ॥ २ ॥
જે ઉલટી લગાર ગરમ તથા ફીણવાળી, જે ઉલટી થતાં પેટમાં દૂખતું હોય અને જે વારંવાર થતી હોય, તે એ ચિન્હ ઉપરથી તે ઉલટી વાયુની છે, એમ કહેવાય છે.
વાયુની ઉલટીના ઉપાય. कृत्वा विरेचनं पश्चान्मधुना सह भक्षितम् । पथ्या चूर्ण कृतं हन्ति वातदिमसंशयम् ॥ ३ ॥ सुवर्चला विडंगानि सैंधवं कटुकत्रयम् । वातच्छर्दिहरं चूर्ण भक्षितं तद्विनाशनम् ॥ ४ ॥ सैंधवं सर्पिषा पीतं वातच्छर्दिविनाशनम् । किंवा जवानिका चूर्ण भक्षितं तद्विनाशनम् ॥ ५ ॥ ૧ પ્રથમ ઉલટીના રોગવાળાને વિરેચન આપવું. પછી મધ સાથે હરડેનું ચૂર્ણ ખાવું. એમ કરવાથી વાયુની ઉલટી જરૂર નાશ પામશે. - ૨ સંચળ, વાવડીંગ, સિંધવ, શુંઠ, પીપર, મરી, એ ઔષધનું ચૂર્ણ વાયુની ઉલટીને હરનારું છે, માટે તેને ખાવાથી વાયુની ઉલટી નાશ પામે છે.
૩ ઘી સાથે સિંધવ પીવાથી વાયુની ઉલટી મટી જાય છે, અથવા જવાન (એ જાતને અજમે) ખાવાથી પણ વાયુની ઉલટી મટે છે.
પિત્તની ઉલટીનાં લક્ષણ सदाहा लोहिता पीता हरिता साऽथवा भवेत् । छर्दिरित्युच्यते लक्ष्म पित्तर्दिरसंशयम् ॥ ६ ॥ જે ઉલટી દાહયુક્ત, રાતી પીળી, કે લીલી થાય, તે તે ચિન્હ ઉપરથી તે ઉલટીને પિત્તની ઉલટી કહે છે.
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૦ )
પિત્તની ઉલટીના ઉપાય, पित्तदिब्रजेदुर्वातंदुलोदकपानतः ।। धात्रीरसेन वा पीतं शिवामूलं च हन्ति ताम् ॥ ७ ॥ विडंगं त्रिफला शुंठी चूर्णमेषां समांशतः । मधुना भक्षितं हन्ति पित्तच्छर्दिमसंशयम् ॥ ८॥ ૧ પિત્તની ઉલટી દરો અને ચોખાનું ધાવણુ પીવાથી મટે છે. અથવા આમળાના રસમાં આમળાનું મૂળ પીવાથી પણ તે મટે છે.
૨ વાવડિંગ, ત્રિફળા, અને શુંઠ, એ ઔષધોનું ચૂર્ણ સમાન ભાગે લઈને મધ સાથે ખાવાથી પિત્તની ઉલટી નિ સંશય મટે છે.
કફ ઉલટીનાં લક્ષણ, स्निग्धाधना विशुद्धा च मधुरा साथवा भवेत् ।
छर्दिरित्युच्यते लक्ष्म कफछर्दिरसंशयम् ॥ ९ ॥ જે ઉલટી ચીકણી, ઘાડી, સફેદ અને મધુર હોય તે તે ચિન્ડ ઉપરથી તે ઉલટી કફની છે, એમ જાણવું.
કફની ઉલટીના ઉપાય, जातीपत्ररसं कृष्णा मरिचं शर्करा समम् । एतानि भक्षणाद् घ्नन्ति कफछदि चिरोद्भवाम् ॥ १० ॥ बीजपूररसो लाजा हरिद्रा पिप्पली मधु।। हरन्त्येतानि युक्तानि वान्ति कफसमुद्भवाम् ॥ ११ ॥ ૧ જાવંતરીને પાણીમાં વાટી તેનો રસ, પીપર, મરી, સાકર, એ સઘળાં સમાન લઈને તેને ખાવાથી ઘણું કાળથી ઉત્પન્ન થયેલી કફની ઉલટી મટે છે. - ૨ બીરાને રસ, ડાંગરની ધાણી, હલદર, પીપર અને મધ, એ ઔષધોયુકત કરીને ખાવાથી કફથી થયેલી ઉલટી મટે છે.
ઉલટીના સામાન્ય ઉપચાર नागकेसरमालास्थिलवंगैला कणा मधु । कपित्थं चूर्णमेतेषां भक्षितं वमनापहम् ॥ १२ ॥ कुलीरगर्भपानीयं पीतं स्वच्छं हिमोपमम् । वमनं धारयत्याशु यथा शीतं हुताशनः ॥ १३ ॥
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧ )
कपित्थं मरिचं बिल्वं शिला लाजा कणा समम् । एलारसेन मुत्तानि वमनं वारयन्ति च ॥ १४ ॥ ૧ નાગકેસર, આંબલીના કચુકા, લવિંગ, એલચી, પીપર, મધ, કઠાને ગર્ભ, એ ઔષધનું ચૂર્ણ કરીને ખાવાથી ઉલટી બંધ થાય છે.
૨ પાણીમાં કાકડાસીંગ નાખી મૂકીને (અથવા કાકડાસીંગને પાણીમાં ઉકાળીને પછી તે ઠંડુ થવા દેઈને) તે પાણી ગાળી લઈને સ્વછ હિમ સરખું કરી પીવાથી જેમ અગ્નિ ટાઢને અટકાવે છે તેમ. તે ઉલટીને અટકાવે છે.
૩ કોઠાને ગર્ભ, મરી, બીલી, શિલાજી, ડાંગરની ધાણી, પીપર, એ સમાન ભાગે લઈને તેને એલચીના પાણીમાં ખાવાથી ઉલટી બંધ થાય છે.
વાતદરનાં લક્ષણ, हस्तयोः पादयोर्वके शोफः शूलं च गर्हितम् । लक्ष्म वातोदरे झेयं शिराः कृष्णाः कलेवरे ॥ १५ ॥ વાદર નામે રોગનાં ચિન્હ એવાં છે કે તે રોગમાં પગ અને મોઢા ઉપર સેજે થાય છે; ઘણું પીડાકારી ભૂલ થાય છે તથા શરીર ઉપરની નસ કાળી પડી જાય છે.
પિત્તાદરનાં લક્ષણ. તે રાધા અને મને જાજ: શિત્તા . नीलः पीतो मलश्चिन्हमिदं पित्तोदरे भवेत् ॥ १६ ॥ રેગીને પરસેવો થાય છે, દાહ થાય છે, ચક્કર આવે છે, ઝીણે તાવ રહે છે, નસે કાળી પડી જાય છે, તસ લાગે છે અને મળ કાળો કે પીળે થાય છે આ ચિન્હ પિત્તથી થયેલા ઉદર રોગનાં છે.
ફદરનાં લક્ષણ, कासः श्वासोऽरुचिनिद्रा ज्वरः स्वेदोतिपांडुराः।। शिराः श्लेष्मोदरे चिन्हं मिश्रं स्यात्सन्निपातजे ॥ १७ ॥ કફેદરમાં રોગીને ખાંસી થાય છે, શ્વાસ થાય છે, અરૂચી થાય
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(११२ ) છે, ઉંઘ આવે છે, તાવ આવે છે, પરસેવો થાય છે અને શરીરની નસો ધળી થાય છે. ઉદર રોગમાં બધા દેષ કોયા હોય ત્યારે તેનાં ચિન્હ મિશ્ર જોવામાં આવે છે.
___२॥ ॥जीमे शु १ ? अंबुपानं दिवास्वापमहितं गुरुभोजनम् । व्यायाम मधुराग्नं च जठरी परिवर्जयेत् ।। १८ ॥ જઠરના રોગવાળાએ બહુ પાણી પીવું નહિ, દિવસે ઉંઘવું નહિ, અહિતકારક તથા ભારે અન્ન ખાવું નહિ, કસરત કરવી નહિ, અને મધુર પદાર્થો ખાવા નહિ.
४२नागना पाय. गवाक्षी शंखिनी दंती नीलीतिक्तकसंयुतम् । सर्वोदरविनाशाय गोमूत्रपानमाचरेत् ॥ १९ ॥ क्षारो वचालनलव्योष नीली लवणपंचकम् । चूर्णितं सर्पिषा पेयं सर्वगुल्मोदरापहम् ॥ २० ॥ शिग्रुमूलंरसो वन्हिः सैंधवं ब्रह्मवृक्षकः । क्षारो भक्षणतोमीषां याति सर्वोदरं शमम् ॥ २१ ॥ गोमूत्रं मधुपथ्या च छल्ली रोहेडवृक्षा। एतैरुष्णांभसा पीतैर्याति सर्व जलोदरम् ॥ २२॥ सर्जिक्षारो यवक्षारः सैंधवं दधि गोभवम् । एतच्चतुष्टयं भुक्तं हन्ति दुष्टं जल दरम् ॥ २३ ॥ पथ्या वा सैंधवं कृष्णा पीता हन्ति जलोदरम् । कुटजांघ्रियुता किंवा कटुरोहिणी मूलयुक् ॥ २४ ।। तिलाश्चैरंडतैलेन पथ्या तत्समसैंधवम् । कणागोमूत्रपीतानी नाशयन्ति जलोदरम् ॥ २५ ।। पथ्या पुनर्नवा दारु गडूची गुग्गुलुः समम् । घ्नति गोमूत्रपीतानि पांडुरोगं जलोदरम् ॥ २६ ॥ नीली सुवर्चलं वन्हिः सैंधवं बिडपूर्वकम् । लवणं जलधेस्तस्य सजीझारकटुत्रयम् ॥ २७ ॥ एतचूर्ण समं श्लक्ष्णं पीतं गोसर्पिषा सह । हन्ति सर्वोदरं श्वासं गुल्मं शूलं सुदारुणम् ॥ २८ ॥ ..
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૩) सप्ताहं माहिषं मूत्रंतत्पयोवांबुजितम् । पीतमौष्ट्रं पयोमास श्वयथूदरनाशनम् ॥ २९ ।। सेव्या जठरिणा कृष्णा स्नुहिक्षीरेणंभाविता। पयो वा चव्यदंत्यग्निविडंगव्योषकल्कितम् ॥ ३० ॥ ૧ ઈકવારણી, શંખાવળી, દંતીમૂળ, ગળીનાં મૂળ, કરિયાતું, એ સર્વનું ચૂર્ણ કરીને ગાયના મૂત્ર સાથે પીવાથી બધા પ્રકારના ઉદર રોગ નાશ પામે છે.
૨ જવખાર, વજ, ચિ, શુંઠ, પીપર, મરી, ગળીનાં મૂળ, સિંધવ, સંચળ, કાચલવણ, બિડલવણ અને વાગડું, એ સર્વનું પૂર્ણ કરીને તેને ઘી સાથે પીવાથી બધા પ્રકારના ઉદર રોગ મટે છે.
૩ સરગવાના મૂળને રસ, ચિત્રો, સિંધવ, ખાખરનાં મૂળની છાલ, જવખાર, એ ઔષધે ખાધાથી સઘળા પ્રકારના ઉદર રોગ શમી જાય છે.
૪ ગાયનું મૂત્ર, મધ, હરડે, હિડા નામે ઝાડની છાલ, એ સર્વને ગરમ પાણી સાથે (?) પીવાથી સઘળા પ્રકારનાં જળદર જાય છે.
૫ સાજીખાર, જવખાર, સિંધવ, ગાયનું દહી, એ ચાર વાનાં ખાવાથી દુષ્ટ એવા જળદરના રોગને મટાડે છે. - ૬ હરડે, સિંધવ, અને પીપર સાથે ઈદ્રજવનાં મૂળ અથવા કડ્રના મૂળ મેળવીને તે ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી જળદર મટી મટે છે.
૭ તલ, હરડે, સિંધવ, પીપર, એ સર્વે સમાન લઈને તેને ગાયના મૂત્રમાં દીવેલ નાખીને પીવાથી જળોદર મટે છે.
૮ હરડે, સાડી, દેવદાર, ગળો, ગુગળ, એ સર્વે સમાન લઈને ગાયના મૂત્ર સાથે પીવાથી પાંડુરોગ તથા જળોદર મટે છે.
ગળીનાં મૂળ, સંચળ, ચિત્રો, સિંધવ, બિડલવણ, સમુદ્રલવણ, સાજીખારે, શુંઠ, પીપર, મરી, એ સઘળાંને સમ ભાગે લેઈને બારીક ચૂર્ણ કરીને ગાયના ઘી સાથે ખાવાથી સઘળા પ્રકારનાં ઉદર, શ્વાસ, ગુલમ, અને અત્યંત કઠણ શળને મટાડે છે.
૧૫
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪) ૧૦ સાત દહાડા સુધી ભેંશનું મૂત્ર પીવાથી અથવા પાણી પીધા સિવાય ભેંસનું દૂધ પીવાથી; અથવા એક માસ લગી ઊંટડીનું દૂધ પીવાથી સોજો એને ઉદર રોગ મટી જાય છે.
૧૧ જઠર રેગવાળાએ શેરના દૂધમાં ભાવના આપેલી પીપર ખાવી; અથવા ચવક, દંતમૂળ, ચિત્રા, વાવડીંગ, શુંઠ, પીપર, મરી, એ ઔષધેનું કલ્ક કરીને તે દૂધ સાથે ખાવું.
ધાસ તથા ખાંસીના ઉપાય. दुल्लरी सैंधवं मांसी लवणं च सुवर्चला। त्रिकटु बह्मदंडी च त्रिफलैरंडमूलिका ॥ ३१ ॥ बिडादि लवणं सर्व समाशं श्लक्ष्णचूर्णितम् । पीतमुष्णांभसा कासमुर्द्धश्वासं च वारयेत् ॥ ३२ ॥ शुंठी दारुकणाचूर्ण पीतमुष्णांभसासमम् । उर्द्धश्वासहरं किंवा गोपयः पीतभाङ्गिका ॥ ३३ ॥ चूर्णमुष्णांभसा पीतं शुंठीभारंगकोद्भवम् । ऊर्ध्वश्वासहरं किंवा शुंठी पिप्पलीचूर्णकम् ॥ ३४ ॥ स्वरसः शृंगवेरस्य माक्षिकेण समन्वितः। पाययेत् श्वासकासनं प्रतिश्याय कफापहम् ॥ ३५ ॥ गडूची गुग्गुलं दारु विदुला च हरीतकी। गोमूत्रेण सहैतेषां पानं श्वासनिवर्त्तनम् ॥ ३६ ॥ शिवाद्राक्षाकणाचूर्ण समाशं तैलसंयुतम् । भक्षितं दारुणं श्वासं निवर्त्तयति वेगतः ॥ ३७॥ ૧ ફુલ્લરી (?), સિંધવ, જટામાંસી, સંચળ, સુંઠ, પીપર, મરી, ખાખરનાં બીજ, ત્રિફળા, દીવેલાનાં મૂળ, બિડલવા, એ સર્વે સમ ભાગે લઈને બારીક ચૂર્ણ કરવું. એ ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી ખાંસી અને ઉર્ધ્વશ્વાસને મટાડે છે.
૨ શુંઠ, દેવદાર અને પીપરનું ચૂર્ણ સમાન ભાગે લઈને ગરમ પાણી સાથે પીવાથી અથવા ગાયના દૂધમાં ભારંગનું ચૂર્ણ પીવાથી ઉદ્ઘશ્વાસ મટે છે.
૩ શુંઠ અને ભારંગનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી ઉર્ધ્વ
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૫ )
શ્વાસને મટાડે છે. અથવા ગુંઠ અને પીંપરનુ ચૂર્ણ પણ એજ ફાયદો
આપે છે.
૪ આહ્વાના સ્વરસ મધ સાથે પાવાથી શ્વાસ, ખાંસી, સળેખમ અને કફને દૂર કરે છે.
પ ગળા, ગુગળ, દેવદાર, વિઠ્ઠલા (નેતર?), હરડે, એ એષધાનું ચૂર્ણ ગાયના મૂત્ર સાથે પીવાથી શ્વાસ મટે છે.
૬ આમળાં, દ્રાક્ષ, અને પીપરનુ ચૂર્ણ સમાન ભાગે લેઇને તેલમાં મેળવીને ખાવાથી મહાદારૂણ શ્વાસને પણ તત્કાલ મટા
ડે છે.
અરાળના ઉપાય.
वज्रीक्षीरेणसंभिन्नकणाचूर्ण विसप्तकम् । ક્ષિતં નારાયઢીનું (?) મધુરાન્નાશિનોવિશ્વવત્ ॥ ૩૮ यस्याभिधानमुच्चार्य दायित्वैन्द्रवारणम् । मूलमुत्क्षिप्यते दूरं तस्यप्लीहा विनश्यति ॥ ३९॥ चिरस्य बाणपुंखाया मूलिका दंतचर्विता । गिलिता नाशयेत्लीहां (?) यवागूभोजने ध्रुवम् ॥ ४० ॥ लवणेनार्कपत्राणि वन्हिनांतर धूमितं । दग्धानिमधुलीढानि प्लीहा नश्यति दारुणः ॥ ४१ ॥ विडंगं त्रिफलाव्योष चव्यपाठाग्निकल्कितम् । घृतं क्षीरेण संसिद्धं गुल्मप्लीहोदरापहम् ॥ ४२ ॥ पातव्यो युक्तितः क्षारः क्षीरेणोदधिशुक्तिजः । पयसा च प्रयोक्तव्या पिप्पल्यः प्लीहशांतये ॥ ४३ ॥ सहस्रं पिप्पलीनां च स्नुहीक्षीरेणभावितम् । जठराणां निवृत्यर्थं क्षीराशी वा शिलाजिता ॥ ४४ ॥
૧ થારના દૂધમાં પીપરના ચર્ણને ભાવના આપવી, એ ચૂર્ણ એકવીશ દહાડા ખાય, અને મધુર અન્નનું ભાજન કરે, તે તેની અરેાળ મટી જાય છે.
૨ જેવુ' નામ ખેલીને ઇંદ્રવારણીનું મૂળ ચીરીને દૂર નાખી દેવામાં આવે, તે માણુસની ખરેળ મટી જાય છે.
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬ ) ૩ શરપંખાનાં મૂળ ઘણીવાર સુધી દાંતે ચાવ્યા કરે તે તેની બાળ મટી જાય છે. આ ઉપાય કરનારે યવાગૂનું ભજન કરવું જોઈએ.
૪ આકડાનાં પાંદડાં લાવીને તેમાં સિંધવ મૂકો. પછી તેને ધૂમાડે બહાર નીકળે નહિ એવી રીતે અગ્નિવતી તેને બાળી નાખવાં. એ રીતે બાળેલાં આકડાનાં પાંદડાં અને સિંધવનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી ગમે તેવી મેટી બળ હશે તે પણ તે મટી
જશે.
૫ વાવડીંગ, ત્રીફળા, શુંઠ, પીપર, મરી, ચવક, પહાડમૂળ, ચિત્રા, એ ઐાષધેનું કલક કરીને તેમાં ઘી તથા તેથી આઠગણું દૂધ અને તેથી ગણું પાણી નાખીને ઘી પકવ કરવું. એ ઘી ખાવાથી ગુલમ, બળ અને ઉદરને રેગ મટે છે.
૬ સમુદ્રની છીપને ખાર કાઢીને તે દૂધ સાથે યુકિતથી પાવે તેથી બળ મટે છે.
૭ દૂધ સાથે પીપરે ખવરાવવી તેથી બળ મટે છે.
૮ એક હજાર પીંપરાને ઘેરના દૂધમાં ભાવના દેઈને પછી તે તમામ પ્રકારનાં જઠરના વ્યાધિ વાળાને યુકિતથી ખવરાવવી, તેથી પિટના રોગ મટે છે. " ૯ અથવા શિલાજિત અને દૂધ ખાવું, તેથી પણ પેટના રોગ મટે છે.
કૃમિનું લક્ષણ, ज्वरो विर्वणताशूलं भ्रमः छर्दिर्जलंमुखे।। अतीसारोरुचिश्चेति विक्षेयं कृमिलक्षणम् ॥ ४५ ॥
જ્યારે રોગીને તાવ આવે, મેંઢાનો વર્ણ બદલાઈ જાય, પેટમાં દૂખે, ચકરી આવે, ઉલટી થાય, મોઢામાં પાણી છૂટે, ઝાડે થાય, અન્નપર અરૂચિ થાય, ત્યારે તેના પેટમાં કૃમિ થયા છે એમ જાણવું.
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭)
કૃમિના ઉપાય. पलाशबीजमापिण्य मधुनालेहमाचरेत् । अध ऊर्व गतान् जंतूनपातयत्युदरोद्भवान् ॥ ४६ ॥ विडंगं सैंधवं चूर्ण कृमिहन्मधुनाशितम् । चूर्ण वा निवपत्राणां जंतुहृन्मधुभक्षितम् ॥ ४७ ॥ त्रिफला बहुपर्णीच शिनुमुस्ता समांशतः । શીથ કાવિહાવ્યાં ગુજ: ઉતigઇલ ! ૪૮ | शालि पिष्टं कणां सिंधुं विडंगं चाखुकर्णिकां । सुपत्का पोलिका जंतुन् पातयेन्मधुभक्षिताः ॥ ४९ ॥ जंतुहृद्रोजलापीतं चूर्ण कुष्टविडंगयोः। निबारग्वधयोर्वापि विडंगं मधुमिश्रितम् ॥ ५० ॥ । ૧ ખાખરનાં બીજાને વાટીને મધ સાથે તેનું ચાટણ કરવું એથી પેટમાં નીચે તથા ઉપર (મલાશયમાં તથા પકવાશયમાં) રહેલા જંતુઓ પડી જાય છે.
૨ વાવડીંગ અને સિંધવનું ચૂર્ણ મધ સાથે ખાવાથી કૃમિને મટાડે છે.
૩ લીંબડાનાં પાંદડાંનું ચૂર્ણ મધ સાથે ખાવાથી કૃમિને નાશ કરે છે.
૪ હરડે, બેઢાં, આમળાં, બહુપણું (?), સરગવાની છાલ, મેથ એ સર્વ ઔષધે સમાન ભાગે લઈને તેને ક્વાથ કરીને તેમાં પીપર તથા વાવડીંગનું ચૂર્ણ પાવલી ભાર નાખીને પીવાથી કૃમિ રોગ દૂર થાય છે.
૫ ચેખાને લેટ, પીપર, સિંધવ, વાવડીંગ, ઉદરકરની, એ સર્વને બારીક વાટી એકત્ર કરી તેની રોટલી બનાવી સારી રીતે શેકને પછી તે કેટલી મધ સાથે ખાવાથી બધા કૃમિ નીકળી પડે છે.
૬ ઉપલેટ અને વાવડીંગનું ચૂર્ણ ગાયના મંત્ર સાથે પીવાથી તે કૃમિને દૂર કરે છે.
૭ લીમડાનું અને ગરમાળાનું ચૂર્ણ ગાયના સૂત્ર સાથે પીવાથી કૃમિ મટે છે.
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
૮ મધ સાથે એકલા વાવડીંગનુ ચણું ખાવાથી પણ કૃમિ
મટે છે.
પૃષ્ટ-કટિ-નાભિ-કુક્ષિ શૂળના ઉપાય. स्थालीमध्यगतं दुग्धं वन्हिनांतर धूमितं । शृंगमैणं गवाज्येन निपीतं पृष्टशूलहृत् ॥ ५१ ॥ पीतमुष्णांबुनाकुक्षिपृष्टशूलविनाशनम् । शुंठी सुवर्चलाहिंगुरेतच्चूर्ण समांशतः ॥ ५२ ॥ शुंठी सुवर्चलाहिंगु मूलं पाटलजं समम् । एतत्क्वाथस्य पानेन कटिशूलं शमं ब्रजेत् ॥ ५३ ॥ क्षीरेण प्रस्तरी पीता कटिगृध्रविनाशिनी । शाखोटक शिफाचाशुक्षीरपीता निहन्ति तत् ॥ ५४ ॥ कुरंटमूलिकाक्षीरं कटिगृध्रविनाशनम् । जालिनी गोजलापीता द्रुतं तद्विनिहन्ति वा ॥ ५५ ॥ वचा सुवर्चला हिंगु कुष्टमिद्रयवा अमी । वांतिशूलहराः किंवा गुडः पूररसान्वितः ।। ५६ ।।
૧ કડાઇમાં દૂધ નાખીને તેમાં હરણનું શીંગડું નાખીને ધુમાડો અહાર ન નીકળે એ રીતે ખાળવું. પછી તે શીંગડાનું ચૂર્ણ ગાયના ઘી સાથે પીવાથી પીઠનુ શૂળ મટે છે.
૨ સુંઠ, સંચળ, અને હીંગનું સમાન ભાગે ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી કૂખનુ` તથા પીઠનું શૂળ મટે છે.
૩ શું, સંચળ, હિંગ, પાહાડમૂળ, એ સર્વે સમાન લેઇને તેનેા કવાથ કરીને પીવાથી કિટનુ શૂળ મટી જાય છે.
૪ દૂધ સાથે પ્રસ્તરી ( ? ) પીવાથી તે ટિશૂળને મટાડે છે. ૫ શાખાટક ( સાગ ? ) નુ` મૂળ દૂધ સાથે પીવાથી કિળ
મટે છે.
૬ કાંટાસળિયાનુ` મૂળ દૂધ સાથે પીવાથી કિયેળ મટે છે. ૭ અથવા જાલિની ગાયના મૂત્ર સાથે પીવાથી ટિશૂળ જલદીથી મટે છે.
૮ વજ, સંચળ, હિં’ગ, ઉપલેટ, ઇંદ્રજવ, એ આષધેા ઉલટી
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯ ) તથા શળને મટાડે છે. અથવા ગુગળને રસ સાથે ખાવાથી પણ એજ ગુણ થાય છે.
નાલગુમના ઉપાય. वंध्याककर्कोटिकामूलं रवौलात्वादिनत्रयम् । शीतेन वारिणा पीतं नालगुल्मं प्रशाम्यति ॥ ५७ ।। एरंडमूलपुष्याणां पक्कानामथ सर्पिषा। भक्षणान्नालगुल्मस्य प्रशमो जायते ध्रुवम् ॥ ५८ ।। भल्लातस्य प्रदानेन किंवा शीतेन वारिणा । धारापाताच्छमं याति नालगुल्ममसंशयम् ॥ ५९ ॥ ૧ વાંઝણ કે ટેલીનું મૂળ રવિવારે લાવીને ત્રણ દહાડા સુધી ઠંડા પાણી સાથે પીવાથી નાલ ગુલમ (નળબંધ વાયુ) મટી જાય છે.
૨ દીવેલાનું પાકું મૂળ તથા પાકાં ફૂલ લાવીને તેને બારીક વાટીને ઘી સાથે ખાવાથી નાલ ગુમ નિશ્ચય શમી જાય છે.
૩ ભીલામાં મારવાથી અથવા ઠંડા પાણીની ધાર કરવાથી ગુમ નિશ્ચય શમી જાય છે.
મેચંદ્રિયમાં થનારા રોગ. प्रमेहो मूत्रकृछं वा नृरोगो मूत्रशर्करा। मूत्ररोधोष्णवाताश्च रोगाः षट् मेहनोद्भवाः ॥ ६ ॥ પ્રમેહ, મૂત્રકૃચ્છ, નર રેગ (ચાંદી-ટાંકી), મૂત્રશર્કરા (પ. થરી), મૂત્ર ધ, ઉષ્ણવાત (ઉનાવા) એ છ રોગ મૂત્રંદ્રિયમાં ઉત્પન્ન થનારા છે.
વાતપ્રમેહનું લક્ષણ, सफेनं लोहितं स्निग्धं पांडुरं चांबुसन्निभम् । शुक्रे श्लेष्महते मूत्रं प्रमेहे वातजे भवेत् ।। ६१ ॥ વાયુના પ્રમેહમાં વીર્ય કફથી દુષિત થાય છે. અને તેથી રેગીનું મૂત્ર ફીણવાળું, રાતું, સ્નિગ્ધ (ચીકાશવાળું), ધળું, કે પાછું જેવું હોય છે.
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १२० )
પિત્ત પ્રમેહનું લક્ષણ नीलं पीतं भवेन्मूत्रं पेयाभवासमिश्रितम् । इदं पित्तप्रमेहस्य चिन्हमूचुर्विचक्षणा ॥ ६ ॥
જ્યારે મૂત્રને રંગ લીલે, પીળો, કે કાંજીના જે થાય અને તેમાંથી વાસ આવતું હોય, ત્યારે ચતુર વૈદ્ય તેને પિત્ત પ્રમેહનું ચિન્હ કહે છે.
अमेहनु सक्षY. मधुवद्धृतवद्वाथ मूत्रस्याद्वासमोपमम् ।। श्लेष्मप्रमेहजं लक्ष्म वर्णयन्ति विपश्चितः ॥ ६३ ॥
જ્યારે મૂત્ર મધ કે ઘીના સરખું થાય ત્યારે પંડિત વૈદ્ય તેને કફપ્રમેહનું ચિન્હ કહે છે.
मेलनाय. निंबपत्रामलं मुस्ता गडूची देवडंगरी। काथ एषां मधूपेतः पीतः पित्तप्रमेहजित् ॥ ६४ ॥ अगुरुशीरपंकेजलोध्रश्रीखंडसंभवः। काथो मधुयुतः पीतः प्रमेहं हन्ति पित्तजम् ॥ ६५ ॥ निशाद्वयं विडंगानि पथ्या शुंठी समांशतः । श्लेष्मप्रमेहनाशः स्यादैतत्काथस्य पानतः ॥ ६६ ॥ श्रीखंडं दारुखंडं च पथ्यागुरुसमांशतः । काथ एषां मधूपेतः पीतः श्लेष्मप्रमेहहृत् ॥ ६॥ मुस्ताद्वयं निशा पाठा गडूची देवडंगरी। खदिरः कुष्टमेतानि संपिष्य त्रिफलांभसा ॥ ६८ ॥ एतद्रसो मधूपेतः पीतोंनेक प्रमेहहृत् । त्रिफलावा मधूपेता भुक्तानेकप्रमेहजित् ।। ६९ ॥ अरणिर्मधुपीता वा प्रमेहं पीडयासह । मधुपीतोश्मभेदो वा प्रमेहं हन्तिदारुणम् ॥ ७० ॥ गुडूच्याः स्वरसः पेयो मधुना सर्वमेंहहत। निशापथ्यायुतो धाच्या रसो वा माक्षिकान्वितः ।। १ ॥
प्रायेणवातप्रमेहोऽसाध्यः अतो न कथितः ॥ १सीमानi iti, भाभां, भाथ, गणे, ५७ (१) એ ઔષધે કવાથ મધ સાથે પીવાથી પિત્તપ્રમેહ મટે છે.
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) ૨ અગર, વરણવાળો, કમળ, લેધર, સફેદ ચંદન, એ ઐષધોને કવાથ મધ સાથે પીવાથી પિત્તપ્રમેહ નાશ પામે છે.
૩ હળદર, દારુહળદર, વાવડીંગ, હરડે, શુંઠ, એ સર્વે સમાન લઈને તેને કવાથ કરીને પીવાથી કફ પ્રમેહ મટી જાય છે.
૪ સફેદચંદન, દેવદાર, હરડે, અગર, એ ઔષધો સમાન લઈને તેને કવાથ મધ સાથે પીવાથી કફ પ્રમેહ મટે છે.
૫ મેથ, ભદ્રમોથ, હળદર, પહાડમૂળ, ગળે, દેવડુંગરી (?) ખેર, ઉપલેટ, એ સર્વને ત્રિફલાના પાણીમાં વાટીને તેને રસ કા. ઢિીને તેમાં મધ નાખીને પીવાથી અનેક પ્રકારના પ્રમેહ નાશ પામે છે. - ૬ અથવા એકલી ત્રિફળા લેઈને તેને મધ સાથે પીવાથી અનેક પ્રકારના પ્રમેહ મટે છે.
૭ અથવા મધ સાથે અરણિને રસ પીવાથી પીડા સહીત પ્રમેહ મટે છે.
૮ અથવા મધ સાથે પાષાણભેદ પીવાથી દારૂણ એવા પ્રમેહને મટાડે છે.
૯ મધ સાથે ગળાને રસ પીવાથી સઘળા પ્રકારના પ્રમેહ મટે છે.
૧૦ અથવા હળદર અને હરડેની સાથે આમળાનો રસ મેળવીને તેમાં મધ નાખીને પીવાથી સઘળા પ્રમેહ મટે છે.
બહુધા વાત પ્રમેહ અસાધ્ય છે, માટે તેના ઉપાય આ ગ્રંથમાં લખ્યા નથી.
મૂત્રકૃચ્છુનું લક્ષણ वातशीद्रिये शूलं मूत्रं स्वल्पं पुनः पुनः । घातोत्थमूत्रकृच्छ्रस्य लक्षणं कथितं बुधैः ॥ ७२ ।। रक्तं पीतं भवेन्मूत्रं पीडा दाघश्च शेफसि । पित्तोत्थमूत्रकृस्य लक्षणं कथितं बुधैः ॥ ७३ ॥ वातशीद्रिये पीडा शोफो मूत्रं च पिच्छलम् । श्लेष्मले मूत्रकृछ्रे स्याश्चिन्हं मिश्रं त्रिदोषजे ॥ ७४ ॥
૧૬
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) વાયુથી ઉત્પન્ન થયેલા મંત્રનું લક્ષણ પંડિત વિદ્યાએ એવું કહ્યું છે કે, તેમાં બસ્તિમાં તથા લિંગમાં શળ થાય છે અને પિશાબ વારંવાર તથા થોડે થોડે થાય છે. પિત્તના મૂત્રકૃચ્છુનું લક્ષણ પણ પંડિતે એ એવું કહ્યું છે કે, મૂત્રને રંગ રાતે કે પીળો હોય છે તથા મદ્રિયમાં પીડા અને દાહ થાય છે. કફના મૂત્રમાં બસ્તિમાં તથા મૂત્રે દ્રિયમાં પીડા થાય છે, મૂદ્રિય પર સોજો આવે છે, અને મૂત્ર પિછા (જરપટો )વાળું હોય છે. ત્રિદોષના મૂત્રકુછમાં બધા દેષનાં ચિન્હ દેખાય છે.
મૂત્રકૃચના ઉપાય. दुरालभाश्मभित् पथ्या व्याधी शुंठी च धान्यकम् । व्याधिघातफलोद्भूतसारमेतैः समांशतः ॥ ७५ ॥ कृतः क्वाथः सितापीतो मूत्रकृच्छनिबर्हणः । दाचं शूलं निहन्त्येव यथाधं जिनचिन्तनम् ॥ ७६ ॥ पिष्पल्येला शिलाभेदशिलाजित्तंदुलांभसा ।
पीतैरेतैः शमं याति मूत्रछमसंशयम् ॥ ७७ ॥ पाषाणभेदोमधुयधिरेलाकृष्णाासतैरंडशिफाटरूषः । भालाश्वदंष्ट्रा च लितासमेतैः क्वाथोहरेदुःसहमूत्रकृम् ॥८॥ गोक्षीरेण गुडः पीतो मूत्रकृछविनाशकृत् । एला दध्यभसा पीता मूत्रकृछहरी मता ॥ ७९ ॥ यवक्षारः पलं द्वे च सितायाः शीतवारिणा। सर्व कर्ष च तंत्पीतं निःशेषं मूत्रकृछहृत् ॥ ८० ॥ यवक्षारवचा हिंगु स्तेषां चूर्ण समांशतः ।। भक्षितं वेगतो हन्ति मूत्रकृछमसंशयम् ॥ ८१ ॥ ૧ ધમાસો, પાષાણભેદ, હરડે, બેંયરીંગણી, સુંઠ, ધાણા, ઉપલેટના ફળને ગર્ભ, એ સર્વે સમાન ભાગે લઈને તેને કવાથ કરીને સાકર સાથે પીવાથી મૂત્રકૃચ્છને નાશ કરે છે, વળી જેમ જીિનનું ચિન્તન પાપને નાશ કરે છે તેમ એ કવાથ મૂછમાં થતા દાહ અને શૂળને નાશ કરે છે.
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૩ ) ૨ પીપર, એળચી, પાષાણભેદ, શિલાજીત, એ સર્વેનું ચૂર્ણ કરીને ચોખાના ધોવરામણ સાથે પીવાથી મૂત્રકૃચ્છુ નિશ્ચય શાંત થાય છે. - ૩ પાષાણભેદ, જેઠીમધ, એલચી, પીપર, ધોળાં એરંડાનાં મૂળ, અરડૂસી, ભાલા (?), ગોખરૂં, એ એષ સમાન ભાગે લઈ તેને કવાથ કરી તેમાં સાકર નાખી પીવાથી ઘણું કર્ણકારી એવું મૂત્રકૃ પણ મટે છે.
૪ ગાયના દૂધ સાથે ગોળ પીવાથી મૂત્ર મટે છે. ૫ દહીંના પાણી સાથે એલચી પીવાથી મૂત્રકૃચ્છુ મટે છે.
૬ ચાર તોલા જવખાર, અને આઠ તોલા સાકર મિશ્ર કરીને તેમાંથી એક તોલે ઠંડા પાણી સાથે પીવાથી તે મૂત્રકૃચ્છુને મૂળમાંથી મટાડી દે છે.
૭ જવખાર, વજ, હીંગ, એ ઔષધેને સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરીને ખાવાથી મૂત્રકૃચ્છુ જલદીથી મટે છે એમાં શંકા લાવવી નહિ.
નરોગના ઉપાય. पथ्या रसांजने पिष्टवा वारिणा तेन लेपतः। नृरोगः क्षीयते किंवा नृकपालस्य लेपतः ॥ ८२ ॥ बुब्बुलदाडिमीछल्लीचूर्ण शुष्कमनेन वा उद्धलने तु विहिते नृरोगो याति सत्वरम् ॥ ८३ ॥ घुटपूगीफलं घृष्टा वारिणा तेनले पतः । नररोगः शमं याति किंवा कारीषभस्मना ॥ ८४ ॥ प्रक्षिप्य त्रिफलां स्थाल्यां मध्येन्नौ क्षेपिते भवेत् । क्षारस्योडूलनाच्छांति नररोगो बजत्यहो ॥ ८५॥ रसांजनं शिरोषेण पथ्यया वा समन्धितम् । सझौद्रं लेपने योग्यं सर्वलिंगगदापहम् ।। ८६ ।।. जातोपत्रं निशा दंती विशाला मधुयष्टिका । पकमामेर्युतं तैलं तलेलं नररोगहृत् ॥ ८७ ॥
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૪ )
इंद्रवारुणिकामूलं बीजपूर्णदलान्यथ । सिंदूरचूर्णयोगाच्च नररोगो विनश्यति ॥ ८८ ॥ अथवोदुंबरक्काथ जलेनाक्षाल्यलेपतः । तस्य धृष्टत्वचो वेगान्नररोगः प्रशाम्यति ॥ ८९ ॥ दाडिमीपत्रचूर्णेन भृशमुद्धलने कृते । नरव्याधिर्व्रजत्येव संभोगसुखनाशनः ॥ ९० ॥
૧ હરડે તથા રસાંજનને પાણીમાં ખારીક વાટીને તેને લેપ કરવાથી નરરોગ મટે છે. અથવા માણસના કપાલાસ્થિના લેપ કરવાથી પણ મટે છે.
૨ બાવળની તથા દાડમની સૂકી છાલ લેઈને તેનુ ચૂર્ણ કરીને તે કારૂં ભભરાવવાથી નરાગ જલદીથી મટી જાય છે.
૩ ઘાંટા જાતનુ સેાપારી પાણીમાં ઘસીને તેનેા લેપ કરવાથી અથવા અડાયાંની રાખાડી ભભરાવાથી નરાગ મટી જાય છે.
૪ ત્રિફલાના ભૂકાને કડાઇમાં નાખીને તેમાં અગ્નિ નાખવાથી તે મળીને રાખાડી થઇ જશે. એ રાખાડી ભભરાવવાથી નરાગ શાંત થાય છે, એ આશ્ચર્ય જેવુ જ છે.
૫ સરસવૃક્ષની છાલ સાથે અથવા હરડે સાથે રસાંજન મેળવી તેમાં મધ નાખીને લેપ કરવાથી સઘળા પ્રકારના લિગના વ્યાધી
એ મટે છે.
૬ જાઈનાં પાંદડાં, હળદર, દંતીમૂળ, ઇંદ્રવારણી, જેઠીમધ, એ આષધાથી પકવ કરેલું તેલ નરરોગને મટાડે છે.
૭ ઇંદ્રવારણીનું મૂળ, બીજોરાનાં પાંદડાં, અને સિટ્રૂ, એસબેનું ચૂર્ણકરી તેના લેપ કરવાથી નરોગ નાશ પામે છે.
૮ અથવા ઉમેડાની છાલના કવાથ કરીને તે કવાથથી ચાંદી ધાઇને તેનીજ છાલને પાણીમાં ઘશીને તેને લેપ કરવાથી નરરેાગ શમી જાય છે.
૯ દાડમનાં પાંદડાંનું ચૂર્ણ કરીને તે વારવાર ભભરાવવાથી સભાગ સુખનો નાશ કરનારા નરવ્યાધિ જરૂર મટી જાય છે.
For Private and Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १२५)
પથરીના ઉપાય. शीतेन वारिणाघृष्टा बीजपूरस्य मूलिका। पीता पाचयते वेगान्मेहनान्मूत्रशर्कराम् ॥ ९१ ॥ गोमूत्रेण भृशं घृष्टा समूलं लघुटुल्विका। सा पातयति वेगेन निपीता मूत्रशर्कराम् ॥ ९२ ।। सुराः सुवर्चला मिश्रा किंवा मधुपयोन्विताः। विभूतिस्तिलनालानां पीताश्मव्याधिनाशिनी ॥ ९३ ॥ कर्कोटीमूलिका पीता दशाहं पयसा सह । भित्वा वै शर्करा शीघ्रं शमयत्येव मेहनात् ॥ ९४ ॥ ग्रीष्मे समुद्धृतं मूलं मालत्या रक्षितं पशोः । दुग्धं पीतं हरेन्मूत्ररोधं चैव सशर्करम् ॥ ९५ ॥ देवदार्वभयामुस्तामूर्वाणां मधुकस्य च ।
पिबेञ्चाभिः समं कल्कं मूत्रदोषनिवारणम् ॥ ९६ ॥ शतावरीकाशकुशश्वदंशा विदारिशालीक्षुकसेरुकाणाम् । काथं सुशीतंमधुशर्कराभ्यांयुक्तं पिबेच्छाम्यति मूत्रकृम् ॥९७ ॥
श्वदंष्ट्राफलचूर्ण तु शिशोर्दद्यान्मधुप्लुतम् । मूत्रकृछापहं क्षीरं मातुस्तन्मूलसाधितम् ॥ ९८ ॥ शर्करा स यवक्षारा सर्वप्रभेदिनी।। क्वाथश्च शिग्रुमूलोत्थः कवोष्णोश्मरिपातकृत् ॥ ९९ ॥
૧ બીરાનાં મૂળ ઠંડા પાણીમાં ઘસીને પીવાથી મૂત્રક્રિયામાં થયેલી પથરીને પકવ કરીને કાઢે છે.
૨ મૂળસહિત લઘુટુંલ્લિકા (?) લાવીને તેને ગાયના મૂત્રમાં ખૂબ ઘસીને પીવાથી મૂત્રશર્કરા (પથરી) ને જલદીથી પાડે છે.
૩ સુરા (દારૂ) માં સંચળ નાખીને અથવા મધ અને દૂધમાં તલનાં તલસરાની રાખેડી નાખીને પીવાથી પથરીને રેગ મટી तय छे.
૪ કલીને મૂળને દૂધમાં ઘસીને દશ દિવસ પીવાથી મૂત્રદ્રિયમાંની પથરીને તત્કાળ તેડીને તેને જરૂર શમાવી દે છે.
૫ ઉનાળામાં માલતીનું મૂળ કાઢી લાવીને તે મળને રાખી
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૬ મૂકવું. પછી જે માણસને પથરી થવાથી પિશાબ અટકતો હોય તેને પાવું. તેથી તેની પથરી તથા મત્રોધ મટી જાય છે.
૬ દેવદાર, હરડે, મેથ, મરવેલ, જેઠીમધ, એ ઓષધે સમાન લેઈને તેનું કલ્ક (ચટણ) પાણી સાથે પીવાથી મૂત્રદેષ મટે છે.
૭ શતાવરી, કાસ, દર્ભ, ગોખરૂ, વિદારીકંદ, ડાંગરનાં મૂળ, શેરડીનાં મૂળ, કસેરૂ (નખલા)નાં મૂળ, એ સર્વને કવાથ કરીને સારી રીતે ઠંડો પડવા દેઈને મધ સાકર સાથે પીવાથી મૂત્રકૃચ્છુ મટે છે.
૮ બાળકને મૂત્રકૃચ્છું થયે હેય તે ગોખરૂનાં ફળનું ચૂર્ણ કરીને મધ સાથે આપવું તેથી મટી જશે; અથવા ગોખરૂનાં મળને કવાથ કરી તેમાં સિદ્ધ કરેલું માતાનું ધાવણ બાળકને પાવાથી તેનો મૂત્રકૃઙ્ગ મટી જશે.
૯ જવખાર સાથે સાકર આપવાથી સઘળા પ્રકારનાં સૂત્રકૃચ્છ મટી જાય છે.
૧૦ સરગવાના મળનો કવાથ લગાર ગરમ હોય તે પાવાથી. પથરી મટી જાય છે.
મૂત્રરોધના ઉપાયएलादुरालभैरंडपथ्यापाषाणभित् समम् । गोक्षुरः कर्कटी बीजं तथा बीजं कुरंटकम् ॥ १० ॥ एतत्क्वाथस्य पानेन मूत्ररोधो निवर्त्तते । पीतो दारुनिशाकाथः समधुः मूत्ररोधहृत् ॥ १०१ ॥ त्रिफला कर्कटीबीजं सेंधवं समभागतः । चूर्णमुष्णांभसा पीतं रुद्धं मूत्रं प्रवर्त्तते ॥ १०२ ॥ क्षीरेण मधुना पीता विभूतिस्तिलनालजा। मूत्ररोधं तथा दाघं निवर्त्तयति वेगतः ॥ १०३ ॥ शर्कराजापयः पीताशोकवृक्षस्यमूलिका। मूत्ररोधं तथा दाधं निवर्त्तयति वेगतः ॥ १०४ ॥ तैलपक्वोब्जिनी कंदः पीतो गोतक्रसंयुतः। निहन्ति दुःसहं दाचं मूत्ररोधमसंशयम् ॥ १०५ ॥
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૭ )
वारिणापिष्यबीजानि कर्कट्याः सितया सह भुक्त्वा निरामयत्युग्रं मूत्ररोधं सवेदनम् ॥ १०६ ॥ एलाइमभेदकशिलाजतुपिप्पलीनां चूर्णानि तंदुलजलैलुलितानि पित्वा । यद्वा गुडेन सहितानि विलोज्यमानान्यासन्नमृत्युरपि जीवति मूत्रकृछ्री ॥ १०७ ॥
૧ એલચી, ધમાસેા, દીવેલાનું મૂળ, હરડે, પાષાણ ભેદ, ગેટખરૂ, કાકડીનાં બીજ, કાંટા સળિયાનાં બીજ એ ઐષધોના કવાથ પીવાથી પિશાબ રોકાયલા છૂટે છે.
ર દારૂહળદરને કવાથ મધ સાથે પીવાથી મત્રરાધ મટે છે. ૩ ત્રિફળા, કાકડીનાં બીજ, સિધવ, એ સર્વે સમાન ભાગે લેઇને તેનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી કાયલુ' ત્ર છૂટે છે.
૪ તલનાં તલસરાંની રાખાડી કરીને તેને દૂધ તથા મધસાથે પીવાથી પિશાબ અટકયેા હોય તે તથા પિશાબે અગન ખળતી હોય તે તત્કળ મટી જાય છે.
૫ આસે પાલવનાં મળની છાલ બકરીના દૂધમાં ઘશીને તેમાં સાકર નાખીને તે પીવાથી મૂત્રરોધ તથા દાને જલદીથી મડાડે
છે.
- કમળના કદ તેલમાં તળીને ગાયની છાશસાથે પીવાથી ન સહન થાય એવા દાહને તથા મૂત્રના અટકાવને દૂર કરે છે.
છ કાકડીનાં બીજ પાણીમાં વાટીને તેમાં સાકર નાખીને ખા વાથી વેદના સહિત મત્રરાધને શમાવી દે છે.
૮ એલચી, પાષણભેદ, શિલાજિત, પીપર, એ આષધાનું ચૂર્ણ કરીને તેને ચેાખાના ધાવણમાં અડવાળીને પીવાથી અથવા ગાળસાથે અડવાળીને પીવાથી મરવાને તત્પર થયેલા સૂત્રકૃના રોગવાળા પણ જીવે છે.
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १२८ )
ઉષ્ણવાના ઉપાય. सांबरं जलमध्यस्थमृत्तिकालेपमात्रतः । उष्णवातः शमं याति यथाघ नोमचिन्तनात् ॥ १०८ ॥ तापयिचेष्टिकामस्य ऊर्द्ध मूत्रे कृते भवेत् । वाष्पन्तेनेंद्रियस्वेदादुष्णवातोविनश्यति ॥ १०९ ॥ ૧ જ્યાં નિરંતર પાણી ભરાઈ રહેતું હોય એવી તલાવડીમાંની માટી લાવી તેમાં કપડું રગદોળી તેને લપ મનેંદ્રિય ઉપર કરવાથી જેમ નેમીશ્વરના ચિંતનથી પા૫ સમી જાય છે તેમ, ઉનવા શમી જાય છે. - ૨ એક ઈટ તપાવીને તે ઉપર પિશાબ કરીને તેમાંથી નીકળતી વરાળને બાફ મને પ્રિયને આપવાથી ઉનવા નાશ પામે છે.
इतिश्री परमजैनाचार्य श्रीकंठविरचिते वैद्यकसारसंग्रहे हितोपदेशनाम्नि हृदयरोग प्रतीकारनामा षष्ठः समुद्देशः ॥ ६ ॥
गुद तथा पग वगेरेना रोग.
અંડવૃદ્ધિના ઉપાય. त्रिफला टिंटुकादंती त्रिकटुर्नीलिका वृषा। भुक्तमेरंडतैलेन चूर्णमेषां कुरंडहृत् ॥ १ ॥ गोमयस्यरसोन्मिश्रं कांजिकेनातिमर्दितम् । कुष्टं जीरं प्रलेपेन कुरंडं हन्ति दुर्वहम् ॥ २ ॥ गोधूममूलिकाचूर्ण मेषी दुग्धेन मार्दतम् । उष्णेन तेन लिप्तो वा कुरंडो नश्यति ध्रुवम् ॥ ३ ॥ पलानि दश तैलस्य हिंगुसैंधवजीरकम् । प्रत्येकं चपलं पक्कमेतल्लेपोडवृद्धिहृत् ॥ ४ ॥ श्वेतैरंडशिफामूलं टिंटुका त्रिफला वचा। कांजिकापिष्टमेतस्य लेपोयं मुष्कशूलहृत् ॥ ५ ॥
For Private and Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१२८ ) कुरंडमपचीं पित्तग्रंथि च हरति क्रमात् । मधुमिश्रसितैरंडतैलं पीतं च मात्रया ॥ ६ ॥ विडंग मधुकं व्योषं सैंधवं देवदारु च । तैलमेभिः सृतं पश्य प्रयुक्तमपची जयेत् ॥ ७ ॥ पथ्याचूर्णैः सितैरंडतैलं पक्कं निवारयेत् । कंपं वृषणवृद्धिं च पीतं गोमूत्रसंयुतम् ॥ ८ ॥ मर्दयित्वार्कपत्रैस्तु तापितं चारु सैंधवम् । तेन लिप्तं शमं याति कुरंडं न पुनर्भवेत् ॥ ९ ॥ सैंधवे सर्पिषा पक्के क्षित्वा उग्रां च धारयेत् । सप्ताहमेतयोर्लेपात् कुरंडो गच्छति ध्रुवम् ॥ १० ॥ आखुकर्णीश्वरीमूलं मूलमेरंडमंभसा। सुपिप्य लेपतः शूलं कुरंडं हन्ति वेगतः ॥ ११ ॥ आटरूषशिफा दारु रास्ना विश्वाग्निमूलिका । पटोली सैंधवं कुष्ट एतल्लेपोडवृद्धिहत् ॥ १२ ॥ विशालायाः शिफाचूर्णमेरंडतैलमर्दितम् । गव्याज्यपयसा पीतं कुरंडं हन्ति दारुणम् ॥ १३ ॥ त्रिफलाचूर्णकं प्रातः पीतं गोमूत्रसंयुतम् । कफवातोद्भवं हन्ति श्वय) वृषणोद्भवम् ॥ १४ ॥ सुपिष्टैरंडतैलेन कासीसं सैंधवं समम् । लिस्वा तेनांबराबद्धं कुरंडः क्षीयते क्रमात् ॥ १५ ।। १ ४२3, मेढा, मामा, १२यु, तीभूष, शु४, पी५२, भरी, ગળીનાં મૂળ, અરડૂસી, એ સર્વને કવાથ કરીને તેમાં બે તલા દીવેલ નાખીને પીવાથી અંડવૃદ્ધિ મટે છે.
૨ ગાયના છાણને રસ કાઢીને તેમાં કાંજી મેળવીને તેમાં ઉપલેટ અને જીરૂ ઘુંટવું; પછી તેને લેપ કરવાથી ભારે અંડવૃદ્ધિ પણ મટી જાય છે.
૩ ગહનાં મળ લાવીને તેને ઘેટીના દૂધમાં વાટી ગરમ કરી તેને લેપ કરવાથી જરૂર અંડવૃદ્ધિ મટી જાય છે.
૪ એક શેર તેલ લઈને તેમાં ચાર તોલા હીંગ, ચાર તેલા
For Private and Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ ) 'સિંધવ, અને ચાર તેલા જીરું નાખીને તેલ પકવ કરવું અને પછી તેને લેપ કરે, એથી અંડવૃદ્ધિ મટે છે. - ૫ ધોળા દિવેલાનાં મૂળ, અરહુનાં મળ, હરડે, બેઢાં, આમળાં વજ, એ સર્વને કાંજીમાં વાટીને લેપ કરે તેથી અંડમાં શુળ મારતું હશે, તે મટી જશે.
૬ ધેળા એરંડાનું એરડીઉ મધમાં મેળવીને ઘટે તે પ્રમાણે વજન લેઈને પીવાથી અંડવૃદ્ધિ, ન પાકે એવાં ગૂમડાં, પિત્તની ગાંઠ, એ સર્વને મટાડે છે. - ૭ વાવડીંગ, જેઠીમધ, શુંઠ, પીપર, મરી, સિંધવ, એ ઔષધિઓથી સિદ્ધ કરેલું તેલ જવાથી અપચી (ન પાકે એવાં ગુ. મડ) ને મટાડે છે એમ જાણવું.
૮ હરડેના ચૂર્ણમાં ધોળા દિવેલાનું દિવેલ પકવ કરીને ગાયના મૂત્ર સાથે પીવાથી કપ અને વૃષણવૃદ્ધિને મટાડે છે.
૯ આકડાનાં પાનાં સાથે શુદ્ધ સિંધવને વાટીને ગરમ કરો; પછી તેને લેપ કરવાથી અંડવૃદ્ધિ શમી જાય છે તે ફરીને થતી નથી.
૧૦ સિંધવને ઘીમાં પકવ કરે અને તેમાં ત્રિફળાનું ચૂર્ણ નાખીને રાખી મૂકવું; પછી તે બેને લેપ સાત દિવસ સુધી કરવાથી અંડવૃદ્ધિ નિશ્ચય મટે છે.
૧૧ ઉદરકની, શિવલિંગનું મૂળ, અને દિવેલાનું મૂળ, એ ત્રણને પાણીમાં સારૂં બારીક વાટીને તેનો લેપ કરવાથી ફૂલ સહિત અંડવૃદ્ધિ જલદી મટી જાય છે.
૧૨ અરડૂસીનાં મૂળ, દેવદાર, રાસ્ના, શુંઠ, ચિત્રાનાં મૂળ, પટેલી, સિંધવ, ઉપલેટ, એ ઔષધનો લેપ અંડવૃદ્ધિને મટાડે છે. - ૧૩ ઈદ્રવારણના મૂળનું ચૂર્ણ કરીને તેને દીવેલમાં ઘુંટવું. પછી તેને ગાયના ઘી તથા દૂધ સાથે પીવું. એથી ગમે તેવી કઠણ અંડવૃદ્ધિ હશે તો તે પણ મટશે.
For Private and Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १३१ )
૧૪ ત્રિફળાના ચૂર્ણને સવારમાં ગાયના મૂત્ર સાથે પીવાથી * તથા વાયુથી થયેલા વૃષણુના સાજાને મટાડે છે.
૧૫ દીવેલ સાથે હીરાકસી તથા તેટલેાજ સિધવ લેઇને સારીપેઠે વાટીને અડ ઉપર તેને લેપ કરવેા અને વસ્ત્રથી તેને આંધી રાખવું. આ ઉપાયથી ધીમે ધીમે અડવૃદ્ધિ કમી થઇ જાય છે.
અર્શીનું લક્ષણ,
शूलंदाघोतिविभो वातें पित्ते कफे क्रमात् । सरक्तश्च मलो ज्ञेयं सर्वेष्वर्शःसु लक्षणम् ॥ १६ ॥ અર્શના રોગમાં વાયુ મળવાન હોય તે રેગીને અશની જગાએ શળ અથવા કળતર થાય છે; જે પિત્ત મળવાન હોય તે। દાહ થાય છે; અને કફ મળવાન હોય તેા ઝાડા કબજ થાય છે. વળી અધા પ્રકારના અશમાં મળ સાથે લેાહી પડે છે. એવુ અશનુલ
ક્ષણ જાણવું:
અશના ઉપાય.
हन्त्यश्वमारकासीसविडंगैलाग्निसैंधवैः ।
सार्क क्षीरैः सृतं तैलमभ्यंगात्यायुकीलकान् ॥ १७ ॥ मागधी मरिचं शुंठी वन्हिः सूरणकंदकम् । एकद्विचतुरष्टौ च षोडश क्रमतो युतैः ॥ १८ ॥ भागैः सइटिकाकार्या गुडेनाक्षप्रमाणिका । भक्षिता प्रसभं हन्ति गुदजातानसंशयम् ॥ १९ ॥ सूरणं सुशली तक्रं कुटजरूप त्वचायुतम् । अशी हन्ति पानेन यथाबिल्वस्य भक्षणम् ॥ २० ॥ निवेद्रवारुणीदेवदालीबीजगुडैः कृता । वतिर्गुदे च निक्षिता हार्शासि हन्ति मूलतः ॥ २१ ॥ अम्लकांजिक संपिष्टा सवीजं कटुदुग्धिका । सगुडा हन्ति लेपेन खस्यामूलतो ध्रुवम् ॥ २२ ॥ पलाशभस्मतोयेन त्रिगुणेन तु गोघृतम् । पक्कं कटुत्रयोपेतं भुक्तमश विनाशकृत् ॥ २३ ॥
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १३२ ) नवनीतान्वितान् कृष्णान् तिलान् भुक्त्वा निवारयेत् । अशीसि मासमात्रेण यथा सूरणभक्षणात् ।। २४ ॥ शृंगस्यांकुरकानां च धूमतो ऽपान मार्गकः। धूपितो दिनसप्तकं चेदर्शासि हन्ति वेगतः ॥ २५ ॥ मुशलीमूलचूर्ण वा गोमूत्रेण नरः पिबेत् । तक्राशी तस्य नश्यंत्यासि मासेन निश्चितम् ॥ २६ ॥ गव्यं दुग्धं सुधाकाण्डं कटुका निंबपल्लवाः । करंजो बस्तमूत्रेण लेपनं श्रेष्ठमर्शसाम् ॥ २७ ॥ लवणेनारनालेन पिष्ट्वा निंबस्य पल्लवाः । गुदव्याधिहरा भुक्ता करंजो गोजलान्वितः ॥ २८ ॥ कुर्कुटस्य बिलोद्भतमृत्तिकाशौचतोथवा। नारिंगमूलिका बद्धा कटावर्शो विनाशिनी ॥ २९ ॥ शिरीषबीजकुष्टाहः क्षारः पिष्पलीसैंधवैः । लांगलीमूलगोमूत्रसजिकादंतचित्रकैः ॥ ३० ॥ गोमूत्रदक्षविगुंजानिशाकृष्णाभिरुत्तमम् । लेपत्रयमिदं योज्यं शीघ्रमर्शो विनाशनम् ॥ ३१ ॥ सपद्मकेसरं क्षौद्रं नवनीतं नवं लिहन् । सिताकेसरयुक्तं वा शोणितार्शी (?) सुखी भवेत् ॥ ३२ ॥ मल्लिप्तं शोणितं कंदं पत्क्वाग्नौ पुटपाकवत् । भक्षयेत्तैललवणं दुर्नामविनिवृत्तये ॥ ३३ ॥ १ ३४ना भूल, डीसी, पा481, मेजयी, त्रिी, सिधવ, અને આકડાનું દૂધ, એ ઓષધોથી સિદ્ધ કરેલું તેલ ચેપડવાથી ગુદામાંના અશેના અંકુરને મટાડે છે.
૨ પીપર એક તેલે, મરી બે તોલા, શુંઠ ચાર તેલા, ચિત્રો આઠ તોલા, અને સૂરણ સોળ તાલા, એ પ્રમાણે લેઈને તેની ગોળમાં બેઢાના ફળ જેવડી એક તોલાની ગોળી કરવી. એ ગળી ખાવાથી તે અર્શને જરૂર મટાડે છે, એમાં શક નથી.
૩ સૂરણ, મુસલી, અને કડાછાલનું ચૂર્ણ છાશ સાથે પીવાથી જેમ અર્થ મટે છે તેમ બીલીનું ચૂર્ણ છાશ સાથે પીવાથી પણ મટે છે.
For Private and Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૩) ૪ લીંમડાની લીંબળિયે, ઈદ્રવરણીનાં બીજ, અને કુકડવેલાનાં બીજ, એની વાટ ગોળમાં કરીને ગુદામાં નાખે છે અને મૂળમાંથી નાશ કરે છે.
૫ બીજ સહિત કડવી તુમડીને ખાટી કાંજીમાં ગેળસહિત વાટીને તેને લેપ કરવાથી મૂળમાંથી અર્થને નિશ્ચય મટાડે છે.
૬ ખાખરની રાખડીનું પાણી ઘી કરતાં ત્રણગણું લઈને તેમાં શુંઠ, પીપર અને મરી નાખીને તે પકવ કરવું. એ ઘી ખાવાથી અર્શ નાશ પામે છે.
૭ માખણની સાથે કાળા તલ એક મહિને ખાવાથી જેમ અશે મટે છે તેમ સૂરણ ખાવાથી અર્શ મટે છે.
૮ શીંગડાના અંકુરને ધૂમાડે સાત દિવસ સુધી ગુદાએ આ પવાથી અર્શ જલદી મટી છે.
૯ મૂશળીનાં મૂળનું ચૂર્ણ ગાયના મૂત્ર સાથે જે માણસ પીએ અને છાશ ખાય તે એક માસમાં તેના અર્શ નિશ્ચય નાશ પામે છે.
૧૦ ગાયનું દૂધ, થોરનું ડીંગલું, કડાછાલ, લીમડાનાં પાંદડાં, કરંજની છાલ, એ સર્વને બેકડીના મૂત્રમાં વાટીને લેપ કરવાથી અશને સારો ફાયદો થાય છે.
૧૧ લીમડાનાં પાંદડાં સિંધવ તથા કાંજીમાં વાટીને ખાવાથી અથવા ગાયના મંત્રમાં કરંજ વાટીને ખાવાથી અર્શ વ્યાધિ નાશ પામે છે.
૧૨ કૂકડાના અખાડાની માટી અથવા તેની હગાર પાણીમાં વાટી ચોપડવાથી અર્શ મટે છે.
૧૩ નારંગીનું મૂળ કટિએ બાંધવાથી અશ નાશ પામે છે.
૧૪ સરસવનાં બીજ, ઉપલેટ, જવખાર, પીપર, સિંધવ, એ ઐવિધેનો લેપ કરવો અથવા
૧૫ વઢવાડિયાનું મૂળ, સાજીખાર, દંત (દંતી મૂળ), ચિત્રો, એ ઔષધને ગોમૂત્ર સાથે લેપ કરવો અથવા–
૧૬ કડાની હગાર, ચણાઠીનું મૂળ, હળદર, પીપર, એ એ
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪ )
ષધેાના લેપ ગે મૂત્ર સાથે કરવા ઉપરના ત્રણે લેપ તત્કાળ અર્થને
==
મટાડે એવા છે.
૧૭ કમળનું કેસર, મધ, તાજુ માખણ, સાકર, કેસર, એ ઔષધાનુ` ચાટણ કરવાથી ખૂની અશવાળા સુખી થાય છે.
૧૮ રતાળુના કદને માટીનેા લેપ કરીને પુટપાકની પેઠે દેવતામાં પકવ કરવેા, પછી તેમાં તેલ અને મીઠું મેળવીને ખાવુ' તેથી અશે નાશ પામે છે.
વાયુના અતીસારનું લક્ષણ
शूलं शब्दो गुदे गात्रे शैथिल्यं गात्रवेदना | अल्पोऽल्पश्चमलो ज्ञेयो वातातीसारलक्षणम् ॥ ३४ ॥
જે અતિસારના રોગવાળાને ગુદામાં કળતર થાય તથા ઝાડા થતી વખતે અવાજ થાય, શરીર ઢીલું પડી જાય તથા વેદના થાય, વળી મળ થોડા થોડા નીકળે, તેને વાયુના અતિસાર જાણવા. વાતાતીસારના ઉપાય.
पथ्या दारु वचा शुंठी मुस्ता चातिविषामृता । काथ एषां हरेत्पीतो वातातीसारमुल्वणम् ॥ ३५ ॥ वचापाठा कणामूलं चव्यकः. દુર્ગાદતિ । अभयैद्रयवाः शुंठी लक्ष्णपिष्टानि कारयेत् ॥ ३६ ॥ एतानि घ्नन्ति पीतानि वातातीसारमुल्वणम् । अत्युग्रमामशूलं च रोगिणः पथ्यभोजिनः ॥ ३७ ॥ हेमजाति विषासुस्ता दारु विश्वा सवातजं । अतीसार मथैतेषां काथ पीतो निहन्ति च ॥ ३८ ॥ सुवर्चला वचा हिंगु हेमजातिविषासमम् । वातातोलार हृद्भुतं सकटुत्रयमंभसा ॥ ४२ ॥ ૧ હરડે, દેવદાર, વજ, શું, માથ, અતિવિખ, ગળા, એ એષધોના ક્વાથ કરીને પીવાથી ઘણા જોરવાળા વાયુના અતિસારને પણ મટાડે છે.
૨ વજ, પાહાડમૂળ, પીપરીમૂળ, ચવક, કડાછાલ, હરડે, ઇંદ્ર
For Private and Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१३५) જવ, શુંઠ એ સર્વનું અતિ બારીક ચૂર્ણ કરીને પીવાથી પચ્ચ ભેજન કરનારા રોગીના ઘણા જોરાવર વાતાતીસારને તથા અતિ ભયંકર આમળને મટે છે.
30मन, गतिविमनी ४जी, माथ, वहा२, शु, ये औष. ધોનો કવાથ પીવાથી વાતાતીસાર મટે છે.
४ सय, १४, ह मने, सतिविमनी ४जी, शु, પીપર, મરી, એ સર્વને સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને પાણીમાં પીવાથી વાતાતીસાર મટે છે.
પિત્તના અતીસારનું લક્ષણ अंतर्दाहो मलः पीतो नीलोवातितृषारुचिः । भ्रमोतोवेति विशेयं पित्तातीसारलक्षणम् ॥ ४० ॥ જે ઝાડાના રોગવાળાને અંદરથી દાહ થાય, ઝાડે પીળા કે दी। थाय, त२स घाणे, ३२ गहु यावे, ते ते क्षणे। पित्ताતીસારનાં જાણવાં.
પિત્તાતીસારના ઉપાય. शुंठी सुवर्चला हिंगु अभयेंद्रयवावचा । पित्तातिलारहत् क्वाथो निधीतो मधुनासह ॥४१॥ मधुयष्टिसितालोध्रमुत्पलं समभागतः । मधुरण समं पीतं रक्तपित्तातिसारहृत् ॥ ४२ ॥ जंबूचूतफलस्यास्थि द्राक्षा पथ्या च पिप्पली । ख‘रशाल्मली विल्वी बोध्युदुंबरवल्कलम् ॥ ४३ ॥ एतचूर्ण समं श्लक्ष्णं मधुनासह भक्षितम् । रक्तपित्तोद्भवं हन्यादतिसारमथोल्वणम् ॥ ४४ ॥ शल्लरी बदरी जंबूचारुचूतार्जुनत्वचः । पीताः क्षीरेणमध्वाव्या पृथक् शोणितवारणाः ॥ ४५ ॥ कल्कं कृष्णतिलोद्भूतं शर्कराचूर्णमिश्रितम् । आज्येन पयसा पीतं सद्योरक्तंनियच्छति ॥ ४६ ॥
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ ) ૧ ગુંઠ, સંચળ, હિંગ, હરડે, ઈદ્રજવ, વજ, એ ઔષધને કવાથ મધ સાથે પીવાથી પિત્તાતીસાર મટે છે.
૨ જેઠીમધ, સાકર, લેધર, કમળ, એ એષધેનું ચૂર્ણ કરીને તેને કઈ પણ મધુર રસવાળા પદાર્થ સાથે પીવાથી રતાતીસાર અને પિત્તાતીસાર મટે છે.
૩ જાબુડાના ઠળિયા, આંબાની ગોટલી, દ્રાક્ષ, હરડે, પીપર, ખજાર, શીમળાની છાલ, બીલી, પીપળાની છાલ, ઉમૈડાની છાલ, એ ઔષધો સમાન ભાગે લઈને તેનું બારીક ચૂર્ણ કરીને મધ સાથે ખાવાથી રકતથી તથા પિત્તથી ઉત્પન્ન થયેલે માટે અતિસાર મટે છે.
૪ શલરી (?), બેરડી, જાંબુડે, પીપરનું વૃક્ષ (૬), આંબે, સાદડ, એમાંથી હરકોઈ એકની છાલ કચરીને દૂધ તથા મધ સાથે પીવાથી રકતાતિસાર મટે છે. કેમકે તેમાંનું દરેક ઔષધ રકતને અટકાવનારૂં છે.
૫ કાળા તલનું ચૂર્ણ કરીને તેમાં સાકર નાખીને ઘી તથા દૂધ સાથે પીએ તે તત્કાળ રકતને અટકાવે છે.
કફના અતીસારનું લક્ષણ, दुर्गधः शीतलः पांडुः पिच्छलो मंदवेदनः । मलः स्यादिति विज्ञेयं श्लेष्मातीसारलक्षणम् ॥ ४ ॥ કફાતીસારનું લક્ષણ એવું જાણવું કે, તેમાં ઝાડાના રોગીને મળ દુર્ગધિવાળે, ઠડે, ધૂળે, અને ચીકણે થાય, તથા રોગીને પીડા થોડી થાય.
કફના અતીસારના ઉપાય. अभयातिविषा विश्वा वचासिंधु सुवर्चलः । चूर्णमुष्णांभसा पीतमिदं श्लेष्मातिसारहृत् ॥ ४८ ।। पथ्या पाठा वचा कुष्टं चित्रकः कटुरोहिणी। चूर्णमुष्णांभसा पीतं श्लेष्मातीसारनाशनम् ।। ४९ ।। अभयातिविषा हिंगु सौवर्चलकटुत्रयम् । एतचूर्ण सुतप्तांभःपीतं श्लेष्मातिसारहत् ॥ ५० ॥
For Private and Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१७) किंवा कुष्टं वचा पाठा चित्रकः कटुरोहिणी। चूर्णमुष्णांभसा पीतं श्लेष्मातीसारनाशनम् ॥ ५१ ॥ रोहिण्यतिविषापाठावचाकुष्टसमुद्भवः । क्वाथः पीतो निहन्त्येव श्लेष्मातीसारमुल्वणम् ॥ ५२ ॥
१ २3, मतिविप, शु४, १४, सिधव, सय, ये साफધનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી કફાતીસાર મટે છે.
२७२३, पा , १४, अपसेट, यित्री, ४॥छास, ये सोषધનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી કફાતીસારને નાશ કરે છે. ____ ९२3, गतिवि, हु, सय, शुंह, पी५२, भरी, से ઔષધેનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી કફાતીસાર મટે છે.
४ सय ७५३८, १४, ५ , यित्री, ४छास, मे. ઔષધેનું ચુર્ણ ગરમ પાણી સાથે પીવાથી કફના અતીસારનો. નાશ કરે છે.
૫ હરડે, અતિવિખ, પહાડમ, વજ, ઉપલેટ એ ઔષધને. ક્વાથ પીવાથી ભારે એવા કફાતીસારને પણ જરૂર મટાડે છે.
અતીસારના સામાન્ય ઉપાય. शाल्मलीशुष्कनिर्यासो यवानी धातुकीशिफा। शुंठी पीतानि तक्रेण घ्नन्त्यतीसारमुल्वणम् ॥ ५३ ॥ मुस्ताचेद्रयवा वन्हिः कटुकी च कटुत्रयम् । किरायतमिति द्वौ हो भागावेषां च षोडश ॥ ५४ ॥ भागाः कुटजकल्कस्य चूर्ण तंदुलवारिणा । पीतं शोफमतीसारं ग्रहणीं हन्ति सज्वराम् ॥ ५५ ॥ रिंगिणी धातुकीमूलं दाडिमी कुटजत्वचः । लोभ्रं च हन्त्यतीसारं पीतं तंदुलवारिणा ।। ५६ ॥ किरातं कटुकी मुस्ता शुंठी च मरिचं कणा । एकैकांशमितं सर्व द्वावग्नेः कुटजत्वचः ॥ ५७ ।। दशभागा गुडस्यांभः पीतं शोफ च कामलम् । ग्रहणी पांडुरोगं च हन्त्यतीलारमुल्वणम् ॥ ५८ ॥. सजी कुटजकल्कं च द्वयोश्चूर्ण समांशतः
१८
For Private and Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮ )
घृतेन भक्षितं शीघ्रं हन्त्यतीसारमुल्वणम् ॥ ५९ ॥ बिल्वान्दधातुकी पाठा शुंठी मोचरसः समाः । पीतारुंधत्यती सारं गुडतक्रेण दुर्जयम् ॥ ६० ॥ यवानी धातुकी पुष्पमाईकं शाल्मलीरसः । मथितेन समं भुक्तं दभातीसारनाशनम् ॥ ६१ ॥ अंकुल्यमूलं कर्षे वा पिष्ट्रा तंदुलवारिणा । तत्पीतं ग्रहणीं हन्ति सर्वातीसारनाशनम् ॥ ६२ ॥
૧ શીમળાના સૂકે! ગુંદર, જવાન ધાવડીનાં મૂળ, ગુંઠ, એ ઔષધેાનુ' ચૂર્ણ છાશ સાથે પીવાથી મેાટા અતીસારને પણ મ
ટાડે છે.
૨ મેાથ, ઇંદ્રજવ, ચિત્રા, કડુ, શુંઠ, પીપર, મરી, કરિયાતુ, એ દરેકના એ બે ભાગ લેવા; અને ઇંદ્રજવના સેાળભાગ લેવા; એ સર્વનું ચૂર્ણ કરીને તેને ચોખાના ધોવરામણ સાથે પીવાથી સાજો, અતિસાર, સગ્રહણી, અને વર મટે છે.
૩ રિગણીનાં મૂળ, ધાવડીનાં મૂળ, દાડમની છાલ, કડાછાલ, લાધર, એ આષા ચેાખાના ધાવણ સાથે પીવાથી અતિસાર મટે
છે.
૪ કરિયાતું, કડુ, માથ, શુઠ, મરી, પીપર, એ સર્વ એક એક ભાગ લેવાં, ચિત્રા, અને કડાછાલના બે બે ભાગ લેવા; દશ ભાગ ગેાળના લેવા, પછી બધાને એકત્ર કરીને તે પાણી સાથે પીવાથી સાજો, કમળા, સંગ્રહણી, પાંડુ રોગ અને માટે અતિસાર, એ
સર્વે મટે છે.
૫ સાજીખાર અને ઇંદ્રજવ સમાન ભાગે લેઇને તેનું ચૂણ કરીને તેને ઘી સાથે ખાવાથી મોટા અતિસારને પણ તરતજ મટાડે છે.
૬ ખીલી, મેાથ, ધાવડીનાંફૂલ, પાડાડમૂળ, શું, મેાચરસ, એ સર્વે સમાન લેઇને તેનુ ચૂર્ણ કરીને ગેળ અને છાશ સાથે પીવાથી કષ્ટસાધ્યુ અતિસાર મટે છે.
For Private and Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૯ ) ૭ જવાન, ધાવડીનાં ફૂલ, આદુ, શીમળાનેરસ, એ સર્વેનું કલ્ક (ચટણ) કરીને તેને દહીંના મઠા સાથે પીવાથી અતિસાર મટે છે.
૮ અથવા આંકેલીનું મૂળ એક તોલો લેઈને તેને ચોખાના બેવડામણમાં વાટીને પીવાથી સંગ્રહણી તથા સઘળા પ્રકારના અતિસાર મટે છે.
ગ્રહણીનું સામાન્ય લક્ષણ भ्रमस्तृषारुचिछर्दिर्मुखं च विरसं श्रुतिः । सनादा चोति सामान्यं ग्रहणीलक्षणं भवेत् ॥ ६३ ॥ मुहुर्भुचति गृह्णाति विमुंचति मुहुर्मुहुः । ग्रहणी चेति विज्ञेया वातपित्तादिदोषतः ॥ ६४ ॥ સંગ્રહણીના રોગવાળાને ફેર આવે છે, તરસ લાગે છે, અરૂચિ થાય છે, ઉલટી થાય છે, મેટું લૂખું થઈ જાય છે, કાનમાં અવાજ થયા કરે છે એ પ્રમાણે ગ્રહણરેગનાં સામાન્ય ચિન્હ થાય છે. વળી જે રોગમાં વાત, પિત્ત, વગેરે દોષના કારણથી વારંવાર ઝાડો થાય છે, તે રોગને ગ્રહણશગ જાણ.
વાતગ્રહણીનું લક્ષણ, हस्तयोः पादयोः कंपस्तालुकंपः शिरोज्यथा । श्वासो मूर्छा गुदे कुक्षौ जठरे चातिवेदनाः ॥ ६५ ॥ मलः श्यामः सफेनश्च जायते च पुनः पुनः । વાતો થશgori જિનિકૂવાભr: ૬૬ છે. ગ્રહણીના રોગ વાળાને જ્યારે હાથ પગમાં કપ થાય, તાળવામાં કપ થાય, માથું દુખે, શ્વાસ ચઢે, બેભાનપણું થાય, ગુદામાં, કૂખમાં, અને પેટમાં ઘણું વેદના થાય, ઝાડે કાળે અને ફીણવા
થાય, અને તે વારંવાર થાય, તો તેવા રોગને જોઈને ચતુર - છે “આ વાયુની ગ્રહણીનાં ચિન્હ છે” એમ કહે છે.
વાતગ્રહણીના ઉપાય. रामठातिविषापाठा वचंद्रयवचूर्णकम् । वारिपीतं निहंत्येव ग्रहणीं वातसंभवाम् ॥. ६.७ ॥
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) रिंगिणी दुल्लरी कृष्णा काकोलींद्रयवा वचा । कचूंरं सैंधवं पाठा काचोब्धिविडपूर्वकम् ॥ ६८ ॥ लवणं चित्रकं चूर्णमेषां सौवर्चलान्वितम् । आध्मानवातजां हन्ति ग्रहणीं वारिणाशितम् ॥ ६९ ॥ शालीपर्णीवचा शुंठी बिल्बधान्यकचूर्णितम् । पीतमुष्णांभसा हन्ति ग्रहणीं वातसंभवाम् ॥ ७० ॥ ૧ હીંગ, અતિવિખ, પહાડમળ, વજ, ઈદ્રજવ, એ ઔષધેનું ચૂર્ણ પાણી સાથે પીવાથી વાયુથી ઉત્પન્ન થયેલી સંગ્રહણી -
૨ રીંગણી, દુલરી (3), પીપર, કાકેલી, ઈદ્રજવ, પડકચરો, ' સિંધવ, પહાડમળ, કાચલવણ, સમુદ્રલવણ, બિડલવણ, ચિત્રો, સંચળ, એ એષાનું ચૂર્ણ પાણી સાથે પીવાથી વાયુની સંગ્રહણને મટાડે છે.
૩ શાલીપણું, વજ, શુંs, બીલી, ધાણા, એ એષધેનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી વાયુથી ઉત્પન્ન થયેલી ગ્રહણને મટા
પિત્તહીનાં લક્ષણ. नीलः पीतोऽथ दुर्गधो मलः पीडा गुदे हदि । दाघो हृदिस्तृषा चिन्हं पित्तग्रहणिकोद्भवम् ॥ ७१ ॥ પિત્તની ગ્રહણમાં રેગીને મળ લીલ કે પીળે હોય છે, તેમાંથી દુર્ગધ નીકળે છે; ગુદામાં તથા હૃદયમાં પીડા થાય છે; છાતીમાં બળતરા બળે છે; તરસ ઘણી લાગે છે. એ લક્ષણે પિત્ત ગ્રહણીનાં છે.
પીત્તપ્રહણીના ઉપાય. कटुकेंद्रयवा पाठा कटुकत्वक रसांजनम् ।
તુવત્તિવા શુંટી મુરતા પણ સુવાળા એ કર છે विष्टंभमरुचि रक्तं दाधं च गुदवेदनाम् ।। पित्तोस्थग्रहणी हन्ति मधुना सह भक्षिता ॥ ७३ ॥
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૧ )
कुटजोतिविषा शुंठी मधुकं धातुकी फलम् । शाल्मली शुष्कनिर्यासः कणामुस्ता समांशतः । ७४ ॥ सुश्लक्ष्णं चूर्णमेतेषां मधुनासह भक्षितम् । हन्त्यामरक्तपित्तोत्थग्रहणीमतिवेगतः ॥ ७५ ॥ ૧ કડુ, ઈદ્રજવ, પહાડમૂળ, કડાછાલ, રસાંજન, ધાવડી, અતિવિખ, શુંઠ, મોથ, એ સર્વને પાણીમાં વાટી કલક કરીને મધ સાથે ખાવાથી ઝાડાની કબજિયત, અરૂચિ, લેહી પડવું, દાહ થવે, ગુદામાં પીડા થવી, એ સર્વે ઉપદ્રવ સહિત પિત્તગ્રહણી નાશ પામે છે. - ૨ ઈદ્રજવ, અતિવિખ, શુંઠ, જેઠીમધ, ધાવડીનાં ફળ, શીમકળાનો સૂકે ગુંદર, પીપર, મોથ, એ સર્વે સમાન ભાગે લઈને તેનું અતિ બારીક ચૂર્ણ કરી મધ સાથે ખાવું; તેથી આમ (જરસ ) અને લેહી સહિત પિત્તગ્રહણ ઘણી ઉતાવળે મટી જાય છે.
કફ પ્રહણીના લક્ષણ श्वासोरुचिर्जलं वक्रे रोमांचोतिगुरूदरम् । श्लेष्मग्रहणिका चिन्हं मिश्रंतत्स्यात्रिदोषजम् ॥ ७६ ॥ ગ્રહણીના રેગવાળાને શ્વાસ ચઢે, અન્નપર અરૂચિ થાય, મેઢામાં પાણી છૂટે, રૂવાટાં ઉભાં થાય, પેટ ભારે લાગે, ત્યારે તે ચિન્હ કફ સંગ્રહણીનાં જાણવાં. જ્યારે વાયુ વગેરે ત્રણે દેશનાં ચિન્હ મિશ્ર હોય ત્યારે તેને ત્રિદેષ ગ્રહણી જાણવી.
કફ ગ્રહણીના ઉપાય. अभयातिविषा शुंठी वचामुस्ता कणाशिफा । बिडादिलवणं वन्हिः कुष्टं दारु समांशतः ॥ ७७ ॥ सुश्लक्ष्णचूर्ण मेतेषां भक्षितं तप्तवारिणा । श्लेष्मजां ग्रहणी हन्ति रक्तामाभ्यां सहांचिरात् ॥ ७८ ॥ कणामूलं कणाजीरं चव्यशुंठी च चूर्णकम् । पीतमुष्णांभसा हन्ति ग्रहणीं श्लेष्मसंभवाम् ॥ ७९ ॥ पथ्या शुंठी कणा घन्हिश्शूर्णमेषां समांशतः । तक्रपीतं ध्रुवं हन्ति ग्रहणीं श्लेष्मसंभवाम् ॥ ८० ॥
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) शाल्मलीशुष्कनिर्यासो हिंगु पथ्या समं त्रयम् । तक्रपीतं निहन्त्याशु ग्रहणी श्लेष्मसंभवाम् ॥ ८१ ॥ ૧ હરડે, અતિવિખ, શુંઠ, વજ, મોથ, પીપરીમળ, બિડલવણ, ચિત્રો, ઉપલેટ, દેવદાર, એ સર્વ સમાન ભાગે લઈને તેનું અને તિ બારીક ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી રકત અને આ મ સહિત કફ ગ્રહણી જલદી નાશ પામે છે.
૨ પીપરીમૂળ, પીપર, જીરૂ, ચવક, શેઠ, એ ઔષધેનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી કફથી ઉત્પન્ન થયેલી ગ્રહણી નાશ પામે છે.
૩ હરડે, શુંઠ, પીપર, ચિ, એ ઐષધોને સમાન ભાગે લેઈને તેનું ચૂર્ણ છાશ સાથે પીવાથી કફગ્રહણીનો નિશ્ચય નાશ કરે છે.
૪ શીમળાને સૂકે ગુંદર, હીંગ, હરડે, એ ત્રણ ઔષધે સરખાં લઈને છાશ સાથે પીવાથી કફથી ઉત્પન્ન થયેલી ગ્રહણને તરતજ હણે છે.
પગના રોગ, श्लीपदं रिंगिणीवात ऊरूस्तंभो विचिका । तुर्वलं चेतिपादस्था रुजोब्रिगतिनाशनाः ॥ ८२ ॥
લીપદ, રીંગણી વાત (રાંગણ), ઉરૂસ્તમ, વિચાચકા અને તુવેલ, એવા પગના રોગ થાય છે અને તે પગની ગતિને નાશ કરે છે.
&લીપદના ઉપાય. शतमूली शिफातैलं तेलमेरंडसंभवम् । द्वयमेतत्प्रलेपेन श्लीपदं हन्ति कोमलम् ॥ ८३ ॥ धतूरैरंडनिर्गुडी वर्षाभूशिग्रुसर्षपैः । प्रलेपः श्लीपदं हन्ति चिरोत्थमतिदारुणम् ॥ ८४ ॥
For Private and Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૩ )
૧ શતાવરીનાં મૂળનુ તેલ તથા એર ડિઉ તેલ, એ મને તેલ મિશ્ર કરીને પગે લેપ કરવાથી કેામળ એવું સ્લીપદ નાશ પામે છે.
૨ ધતૂરા, દીવેલેા, નગેાડ, સાઢાડી, સરગવેા, સરસવ, એ સર્વેના લેપ કરવાથી ઘણા કાળથી થયેલુ' મહાદારૂણ શ્લીપદ પણ નાશ પામે છે.
રાંગણના ઉપાય. बहुकालीननिवस्यमूलं शीतेन वारिणा ।
निर्घृष्टं रिंगिणीवातं पीतं हन्ति प्रलेपतः ॥ ८५ ॥ तगरम्य शिफा शुठ्या मरिचेनाईकान्विता । रिंगिण्या वारिणा पिष्टा पीता हन्ति रुजं ततः ॥ ८६ ॥
૧ ઘણા જૂના લીમડાના મૂળને ઠંડા પાણીમાં ઘશીને પીવાથી તથા ચોપડવાથી રાંગણવાયુ મટે છે.
૨ તગરનાં મૂળ, શું, મરી, આદુ, એ સર્વેને પાણીમાં વાટીને પીવાથી રાંગણવાયુની પીડા નાશ પામે છે.
વાળાના ઉપાય,.
वरुणांकुलमूलानां पिष्टमत्रप्रलेपतः ।
बालो विनश्यति क्षिप्रं कटुतिक्ताशनेषुसः ॥ ८७ ॥
૧ વાયવરણાનાં તથા આંકાલનાં મૂળ વાટીને તેને લેપ કરવાથી, જે વાળાના રાગીએ તીખુ તથા કડવુ ભાજન કરનારા છે તેમના વાળા તત્કાળ નાશ પામે છે.
ઉરૂસ્ત‘ભના ઉપાય,
भल्लातपिप्पलीमूलपिष्पली कथितंजलम् ।
उरुस्तंभं हरत्याशु पीतं पथ्याशिनोनिशं ॥ ८८ ॥ पिप्पलीपिप्पलीमूलं भल्लातकफलानि च । कल्के मधुयुते पीते ऊरुस्तंभादिमुच्यते ॥ ८९ ॥ मधुना सर्पिषाचैव वल्मीकस्य मृदा युतैः । कृतं विलेपनं शीघ्रमूरुस्तंभ निवारणम् ॥ ९० ॥ ૧ ભીલામાં, પીપરીમૂળ, અને પીપરનો કવાથ કરીને હમેશ
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪) પી તથા પથ્ય ભોજન કરવું, તેથી ઉરૂસ્તંભ રોગ જલદી નાશ પામે છે. - ૨ પીપર, પીપરીમૂળ, ભીલામાં, એ ઔષધની ચટણી કરીને મધ સાથે પીવાથી ઉરૂસ્તભ મટી જાય છે.
૩ મધ અને ઘી તથા રાફડાની માટી એ ત્રણને એકત્ર કરીને લેપ કરવાથી ઉરૂસ્તભ જલદીથી દૂર થાય છે.
૪ વૃદ્ધિ (એ નામની વનસ્પતિ હિમાલયમાં થાય છે, પણ કેટલાક વધે એમ કહે છે આ જગાએ “વૃદ્ધિ' શબ્દથી વધા
” લેવ), શુંઠ, દેવદાર, એ ઔષધો સમાન લઈ તેનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી ઉરૂસ્તંભ જલદીથી મટે છે.
વિચચિકાનો ઉપાય. वृद्धिर्महौषधं दारु चूर्णमेषां समांशतः । पीतमुष्णांभसा शीघ्रमूरुस्तंभनिवारणम् ।। ९१ ।। त्रिकटुः सैंधवं दुर्वा तालकं समभागतः। गोमूत्रेण समं पिष्टं हन्ति लेपाद्विचिकाम् ॥ ९२ ॥ यवक्षारः शिलातालं सिंदूरं शंखगंधको। कासीसं तैलमीशुतप्तं हन्ति विचिकाम् ।। ९३ ॥ अत्यम्लतक गोमूत्रं सैंधवं क्वथितं त्रयम् । चिरकालोद्भवां हन्ति लेपनाद्वा विचिकाम् ॥ ९४ ॥ शिलातालनिशाकुष्टं लांगली वन्हिचूर्णकम् ।
समभागं गोमूत्रेण हन्ति लेपाद्विचर्चिकाम् ॥ ९५ ॥ ૧ ગુંઠ, પીપર, મરી, સિંધવ, દર, હરતાળ, એ સર્વે સમાન ભાગે લઈને ગાયના મંત્ર સાથે તેનો લેપ કરવાથી વિચચિકા રેગ મટે છે.
૨ જવખાર, મનશિલ, હરતાળ, સિંદૂર, શંખ, ગંધક, હીરાકસી. અને સર્વેના ચૂર્ણમાં તેલ નાખીને સૂર્યના તાપથી તેને તપાવવું. એ તેલ ચોપડવાથી વિચર્ચિકા મટી જાય છે.
૩ ઘણી ખાટી છાશ, ગાયનું મૂત્ર અને સિંધવ, એ ત્રણને
For Private and Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૫ ) સારી પેઠે ઉકાળીને લેપ કરવાથી ઘણું દિવસની વિચર્ચિકા મટી જાય છે.
૪ મનશિલ, હરતાળ, હળદર, ઉપલેટ, વઢવાડિયાનાં મૂળ, ચિત્રો, એ ઔષધેનું સમાન ભાગે ચૂર્ણ કરીને ગાયના મૂત્ર સાથે લેપ કરવાથી વિચચિકા નાશ પામે છે.
सर्पिछागीपयोमिश्रं सप्तभिर्लपमात्रतः । शतावरीशिफाफेनलेपो वन्हिप्रतापहृत् ॥ ९६ ॥ ૧ બકરીના દૂધમાં ઘી મેળવીને તેને સાત ફેરા લેપ કરવાથી અગ્નિથી દાઝેલું મટી જાય છે.
૨ શતાવરીનાં મૂળનું ફીણ ચોપડવાથી અગ્નિથી દાઝેલાની બળતરા મટે છે.
सैंधवं मरिचोशीरं सर्पिर्मधुगुडः पुरः । गैरिकं स्फुटितौ पादौ लिप्तौ वै पंकजोपमौ ॥ ९७ ॥ मदनान्वितसामुद्रलवणं महिषीभवं । भृक्षणं तापितं लेपात्पादौस्यातां कजोपमौ ॥ ९८ ॥ ૧ સિંધવ, મરી, વાળ, ઘી, મધ, ગોળ, ગેરૂ, એ સર્વને મલમ કરીને વ્યાઉ ફાટેલા પગે લેપ કરવાથી પગ કમળ જેવા થાય છે.
૨ મીઢળ, સિંધવ, અને ભેંસનું માખણ, એ ત્રણને ગરમ કરીને તેને પગે લેપ કરવાથી પગ કમળ જેવા થાય છે.
इतिश्री परमजैनाचार्य श्रीकंठविरचिते वैद्यकसारसंग्रहे हितोपदेशनाम्नि कुरंड. मूल व्याधि अतीसारग्रहणी श्लीपदरिंगिणी वालकऊरुस्तंभ विचर्चिका पादरोग प्रतीकारनामा सप्तमः समुद्देशः ॥ ७ ॥
સર્વાઇ.
લતા રેગનું લક્ષણ वातपित्तादि दोषेण चतुर्थोत्पद्यते तनौ । लुनाति सर्वगात्राणि तेन लूताः प्रकीर्तिताः ॥ १॥
૧૦
For Private and Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬ ) વાયુ, પિત્ત, કફ, અને ત્રિદોષ, એ દષવડે શરીર ઉપર ચાર પ્રકારને સૂતા રોગ ઉત્પન્ન થાય છે. તે બધાં અંગને કાપી નાખે છે માટે તેને લૂતા કહે છે.
સૂતા રોગના ઉપાય. अगस्तिपत्रनिर्यासलेपो लूताविषापहः । गोजिह्वामूलिकासपिर्लेपो वा तद्विनाशनः ॥ २ ॥ ૧ અગથિયાનાં પાંદડાંના રસને લેપ કરવો તે ભૂતાના ઝેરને
૨ અથવા ગળજીભીનાં મૂળિયાં તથા ઘીને લેપ કરવો તે પણ ભૂતાના ઝેરનો નાશ કરે છે.
વાતતાનાં લક્ષણ श्वेताख्या दक्षिणे हस्ते वामे कृष्णाकरी तथा। कपिला नासिकामध्ये पीता चिबुकनाशिनी ॥ ३ ।। त्रिमंडला दक्षिणांगे वामे वामांगभेदिनी। दक्षस्कंधगता लूता विषा वामे विषापहा ॥ ४ ॥ ताम्रवर्णा कृकाटिस्थेत्येवं वातसमुद्भवा । आभिर्दुष्टस्य चिन्हानि भवन्त्येतानि देहिनः ॥ ५॥ हिक्कापस्मारदुःस्वप्नं तालुशोषोंगकंपनम् । कषायत्वं च दंतानां निद्रानाशोद्गमोभृशम् ॥ ६ ॥ જમણા હાથની ભૂતા શ્વેતા કહેવાય છે; ડાબા હાથની કૃષ્ણકરી કહેવાય છે; નાસિકામાંની કપિલા કહેવાય છે; હડપચીને નાશ કરનારી પીતા (પીળી) કહેવાય છે; જમણા અંગમાં ત્રિકળા અને ડાબા અંગમાં વામાંગભેદિની કહેવાય છે; જમણા ખાનાની સૂતા “વિષા” અને ડાબા ખભાની “વિષાપહા” કહેવાય છે; અને બચીમાંની લૂતા તામ્રવર્ણ (લાલરંગની) કહેવાય છે. એ પ્રમાણે વાયુથી ઉત્પન્ન થયેલી ભૂતાઓ જાણવી. એ ભૂતાઓથી દૂષિત થચેલા માણસને આવાં ચિન્હ થાય છે –તેને હેડકીઓ આવે છે, અને પસ્માર (વાઈ) થાય છે, નઠારાં સ્વમ આવે છે, તાળવામાં શેષ
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૭ ) થાય છે, શરીર કપે છે, દાંત કસાણું થઈ જાય છે, ઉઘ આવતી નથી અને રૂવાંટાં બહુ ઉભાં થાય છે.
વાતત્રુતાના ઉપાય. उत्पलं चंदन कुष्टं जीवंती शुठिपाटले । बालबिल्वं च निर्गुडी मदनो ब्रह्मदंडिका ॥ ७ ॥ सवावेतसश्चैव तगरो वरुणत्वचः । તorgના શૈvi સૂતા વિનતિ ૮ ૧ કમળ, ચંદન, ઉપલેટ, જીવંતી, શુંઠ, પાડળ, બાલબલી, નગોડ, મીંઢળ, ખાખર, મીંઢળ, નેતર, તગર, વરણાની છાલ, એ સર્વેને પાણીમાં વાટીને ઘસવાથી કે લેપ કરવાથી ભૂતાન દંશ નાશ પામે છે.
પિત્તની લતાનાં લક્ષણે. कसना करमध्यस्था वामे रक्तवती करे। वीरक्षेत्रगवा दक्षे वामांगे मेचकाभिधा ॥ ९ ॥ कर्कटी दक्षपार्श्वेषु पिंगला पृष्टतो मता। एताः पित्तोद्भवा लूता आभिर्दष्टस्य लक्षणम् ॥ १० ॥ ज्वरश्चित्तभ्रमोदाघस्तप्तगात्राणि बाह्यतः । (જમણે) હાથના મધ્યમાં કસના નામની લૂતા જાણવી; ડાબા હાથમાં રક્તવતી સૂતા જાણવી; જમણા અંગમાં વીરક્ષેત્રમવા નામની અને ડાબા અંગમાં મેચકા નામની ધૂતા જાણવી; જમણા પાસામાં કર્કટી અને પીઠમાં પિંગલા નામની ધૂતા માનેલી છે. એ સઘળી પિત્તથી ઉત્પન્ન થયેલી ભૂતાઓ જાણવી. એ સૂતાઓને જેમને દંશ થયેલ હોય તેનાં લક્ષણ આ પ્રમાણે છેઃ––તેને તાવ આવે છે; ચિત્ત ભમે છે; દાહ થાય છે; તથા બહારનાં અંગ ગરમ થઈ જાય છે.
- પિત્ત લતાના ઉપાય. उत्पलं चंदनं मुस्ता लांगली त्रुटिरेणु च ॥ ११ ॥ वालकं मधु नागस्य वल्कलं कुसुमान्वितम् । एतत्तरणलेपाभ्यां पित्तलता प्रशाम्यति ॥ १२ ॥
For Private and Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮ )
૧ કમળ. ચંદન, મેથ, વાવડીંગ મૂળ, એલચી, પિત્તપાપડો, વાળે, મધ, નાગવૃક્ષની છાલ તથા ફૂલ, એ સર્વેને વાટીને ઘસવાથી અથવા લેપ કરવાથી પિત્તની વૃતા શમી જાય છે.
કફ લૂતાનાં લક્ષણ, दक्षकर्णस्थिता रक्ता वामस्था पांशुवर्णिका। असिता वामकक्षायां दक्षिणायां सितास्थिताः ॥ १३ ॥ दक्षकुक्षिस्थिता श्यामा वामा लूताश्रितोदरे । वरदा नाभि देशस्था जिह्वायां जलदांबुके ॥ १४ ॥ कासः श्वासस्तथाकंपो गलगंडोपजिह्वके । निद्रालस्यं प्रमेहश्च श्लेष्मलूताविचेष्टितम् ॥ १५ ॥ જમણા કાનમાં રાતી લૂતા હોય છે; ડાબે કાને ધૂળના રંગ જેવી લૂતા હેાય છે; ડાબી કાખમાં કાળી અને જમણી કાખમાં ધળી સૂતા હોય હોય છે; શ્યામા નામની સૂતા જમણું કુખમાં અને વામાં નામની લૂતા ઉદરમાં રહેલી હોય છે. નાભિમાં વરદા અને જીભમાં જલદા અથવા બુકા નામની લૂંતા થાય છે; કફની ભૂતાનાં ચિન્હ–ખાંસી, શ્વાસ, કપ, ગળામાં ગુમડાં, અપજિહુક નામે વ્યાધિ, નિદ્રા, આળસ, અને પ્રમેહ,
કફની લૂતાના ઉપાય. वरुणः सारिवा सेलुः नागपुष्पं सुवल्कलम् । चित्रकं पाटला पाठा बिभीतो वंशवल्कलम् ॥ १६ ॥ श्लेष्मलूतादिदष्टस्य हितान्येतानि रोगिणः । भोजनानि कषायाणि तिक्तानि कटुकानि च ॥ १७ ॥ वर्जयेच्छीतवीर्याणि तीक्ष्णवीर्याणि दापयेत् । ૧ વરણો, સારિવા, સેલુ, નાગપુષ્પ, નાગવૃક્ષની છાલ, ચિત્રો, પાટલા, પહાડમૂળ, બેઠું, વાંસની છાલ, એ ઔષધે કફની લૂતા વગેરેથી દૂષિત થયેલા રેગીને હિતકર્તા છે. વળી તૂરા, કડવાં અને તીખાં ભેજન કરવાં; ઠંડાં (શીતળતા ઉત્પન્ન કરે એવાં) ભેજન તજવાં, અને તીણવીર્ય (ગરમ) પદાર્થોનાં ભેજન કરવાં.
For Private and Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १४८ )
સર્વ પ્રકારની ધૃતાના ઉપાય,
पारापतमलो वंशवल्कलं तालकः शिला ॥ १८ ॥ हिंगुः कुर्कुटविष्टा च कर्णिकारेणुसंयुता । मदनेनान्वितैर्लेपः सर्वलूताविषापहः ॥ १९॥ चंदनं पद्मकं कुष्टं टिंडूरी वेत्रपाटला । निर्गुडी सारिवा सेलुलूता विषहरोगणः ॥ २० ॥ कपित्थं पाटला सेलुः शिरीषो द्विपुनर्नवा । द्विनिशा च वचा चैव सर्वलूतानिवारणः ॥ २१ ॥ महाशोणितलूतानां विस्फोटानां च नाशकृत् । चक्रांका वारिणा पीता निहन्ति च विषद्वयम् ॥ २२ ॥
१ अणूतरनी डुगार, वांसनी छास, हरतास, भनशिल, डिग, अडानी डुगार, शुडा, पित्तयायडो, भींढण, मे सर्वना क्षेय संघળા પ્રકારની ભૂતાના ઝેરને મટાડનાર છે.
२ यद्दन, पद्म अष्ट, उपसेट, टींडोरी, नेतर, पाउज, नगोड, सारिवा, सेडु ( सेवसढ ), सरसवृक्ष, राती भने घोणी साटोडी, હળદર અને દારૂહળદર, વજ, એ ઔષધેા સઘળા પ્રકારની લતાને દૂર કરનારાં છે. વળી ઘણુ` રક્ત વેહેવરાવનારી કૃતાએ તથા ફાલ્લાઓના નાશ કરનારાં છે.
3 गणो ( ? ) पाणी साथै चीवाथी स्थावर गभ मन्ने प्रशરનાં વિષને મટાડે છે.
અસાધ્ય લૂતા.
भुवोर्मध्ये गले हस्ते स्तने गंडे च मूर्द्धनि । हृदि पृष्ठे च लूतानां मर्मस्थानानि लक्षयेत् ॥ २३ ॥ एषु स्थानेषु ये दष्टा न ते जीवन्ति मानवाः । सन्निपातोद्भवा लूताः कथ्यंते नामपूर्वकम् ॥ २४ ॥ मालांगुली शिरो देशे ललाटे तालु कर्णिका । कालकर्णी भ्रुवोर्मध्ये जिह्वायां जलदास्थिता ॥ २५ ॥ मणिपत्नी च तालुस्था हिक्कायां तप्तवर्णिका । 'वैदेही च गले शेया हृदये वन्हिकर्णिका ॥ २६ ॥
For Private and Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૦ ) एताः साधयितुं शक्या नमंत्रैर्नापि भेषजैः । भ्रमं दाधं ज्वरं श्वासं मूर्छा गुल्मं च कंपनम् ॥ २७ ॥ क्षयरोगं च शूलं च देहे कुर्वन्ति देहिनः । पक्कजंबूफलाकारा दंशाः सवति शोणितम् ॥ २८ ॥ दंतोष्टाः श्यामला यस्य नासौ जीवति मानवः ।। पांडुरत्वं च पीतत्वं वक्रे दाघो महाज्वरः ॥ २९ ॥ करांनी शिथिलौ यस्य ग्रीवाभंगोऽविचेष्टनम् । एतञ्च शंभुदेवोक्तमाकलय्य मयोदितम् ॥ ३० ॥ ભૂતાઓના દેશનાં મર્મસ્થાન બે ભમરની વચ્ચે, ગળામાં, હાથમાં, સ્તન ઉપર, ગાલ ઉપર, માથામાં, છાતીમાં અને પીઠમાં છે એમ જાણવું. એ સ્થાન પર જેમને દંશ થયો હોય તે માણસે જીવતા નથી.
હવે સન્નિપાતથી ઉપજેલી લૂતાઓ નામ પૂર્વક કહીએ છીએ. માથામાં માલાંગુલી નામની, કપાળમાં તાલુકર્ણિકા નામની, બે ભ્રમરની વચ્ચે કાળકણ, જીભમાં જલદી, તાળવામાં મણીપત્ની, હિક્કામાં તપ્તવણકા, ગળામાં વિદેહી, અને હૃદયમાં વન્ડિકણિકા છે, એ સ્થળની ભૂતાના દેશ મંત્રવડે કે ઔષધવડે પણ મટી શાતા નથી. સન્નિપાતની ભૂતાએ મનુષ્યના શરીરમાં ભ્રમ, દાહ, તાવ, શ્વાસ, મૂછો, ગુલમ, કંપારી, ક્ષયરોગ, શૂળ ઉત્પન્ન કરે છે, જે લૂતાના દેશ પાકા જાંબુના ફળના આકારના થઈને તેમાંથી લેહી ઝરતું હોય તથા જે રેગીના દાંત અને ઓઠ કાળા પડી ગયા હોય. તે માણસ જીવતું નથી. વળી જેનું શરીર ધળું કે પીળું પડી ગયું હોય, મુખમાં દાહ થતું હોય, તાવ ભારે હાય, હાથ પગ ઢીલા થઈ ગયા હોય, ડેકી ભાગી ગઈ હોય, હાલ ચાલી કરી શકતા ન હોય, તે રેગી પણ જીવતું નથી. એ સર્વે શ્રીમહાદેવે કહેલું છે તે ગ્રહણ કરીને મેં કહ્યું છે.
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
ભગંદરનું લક્ષણ,
वृषणासनयोर्मध्ये प्रदेशो भग उच्यते । तमेव दारयत्यस्मात् भगंदर इतिस्मृतः ॥ ३१ ॥
વૃષણુ અને ગુદાની એસણીના મધ્ય પ્રદેશને ભગ કહે છે. તે જગાને ફાડી નાખે છે માટે આ રાગ ભગદર કહેવાય છે.
ભગંદરના ઉપાય.
मालती वटपत्राणि गडूची विश्वभेषजम् ।
सैंधवं तत्रपिष्टानि लेपो हन्ति भगंदरम् ॥ ३२ ॥ दंत वन्हिनिशालेपो भगंदर विनाशकृत् । त्रिफला वारिणा पिष्टा गुग्गुलुर्वा प्रयत्नतः ॥ ३३ ॥ शुनो स्थिभूलताचूर्ण तक्रं रासभशोणितम् । एतल्लेपाच्छमं याति कुपितोपि भगंदरः ॥ ३४ ॥ त्रिफला वारिणा घृष्टा मार्जारास्थिविलेपतः । जलौकापहृते रक्ते याति भिन्नो भगंदरः ॥ ३५ ॥ पृष्टयानांगनायुद्धं व्यायामोगुरुसेवनम् । रूढे व्रणे प्रयत्नेन त्यजेत्संवत्सरं नरः ॥ ३६ ॥ ૧ માલતીનાં પાંદડાં, વડનાં પાંદડાં, ગળે, શુષ્ઠ, સિધવ એ સર્વને છાશમાં વાટીને લેપ કરવાથી ભગદર મટે છે.
ર હાથીદાંતને ભુંકે, ચિત્રા અને હળદર એ આષધાના લેપ ભગદરના નાશ કરે છે.
અથવા ત્રિ-ળા અને ગુગળ સારી રીતે પાણીમાં વાટીને તેને લેપ કરવાથી ભગદર મટે છે.
૪ કૂતરાનું હાડકું, ભૂલતા ( ભાંયયેલ ? ) નું ચૂર્ણ, છાશ, ગધેડાનુ લાહી, એ આષધાના લેપથી વકરેલું' ભગંદર પણ મટી
જાય છે.
૫ ભગ`દર ઉપર જળેા મૂકાવીને લેાહી ખેચાવી કાઢવુ' અને તેમ કરતાં ભગંદર ફાટે તેા તે ઉપર ત્રિફળા અને બિલાડાનું હાડકુ પાણીમાં ઘશીને તેને લેપ કરવા, એટલે ભગંદર મટી જાય છે.
For Private and Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫ર ). ૬ જે માણસને ભગંદર થઈને રૂઝાઈ ગયે હેય તેણે એક વરસ લગી ઘોડા વગેરે વાહનની પીઠ પર બેસીને સ્વારી કરવી નહિ, મિથુન કરવું નહિ; કસરત કરવી નહિ; અને ભારે પદાર્થો ખાવાપીવા નહિ. એ પથ્ય પ્રયતથી પાળવું.
વાલાગર્દભ રેગ. गौरपिंगलकृष्णास्य सौम्यदृक् कलहप्रियः । पृष्टे शीर्षे हृदि घ्राणे जंघायां च स्थिताः क्रमात् ॥ ३७ ॥ विजयः कुंभकर्णश्च कपिलः प्रियदर्शनः । हस्तयोरासनै कुक्षौ पार्श्वयोर्गर्दभाः श्रिताः ॥ ३८ ॥ ज्वालागर्दभरोगस्य सर्वसामान्यलक्षणम् । सुपीतं मंडलं दाघस्तत्र तत्रादिते भवेत् ॥ ३९ ॥
વાલા ગર્દભ રોગમાં સર્વ સામાન્ય લક્ષણ એવું છે કે તે - ગની જ્યાં જ્યાં પીડા થઈ આવે ત્યાં ત્યાં ઘણા પીળા રંગનાં મંડળ થઈ આવે છે તથા તેમાં દાહ થાય છે, એ મંડળને ગર્દભ કહે છે, જે ગર્દભ પીઠ પર થાય છે તેને ગાર કહે છે; માથામાં થાય છે તેને પિંગળ, છાતીમાં થાય છે તેને કૃણાસ્ય, નાકમાં થાય છે તેને સિા
મ્યદકુ, અને જંઘામાં થાય છે તેને કલહપ્રિય કહે છે. વળી બને હાથમાં વિજય, ગુદામાં કુંભકર્ણ, કુખમાં કપિલ, અને બન્ને પાસાંમાં પ્રિયદર્શન નામે ગર્દભ અનુક્રમે રહેલા છે.
ઉપાય. गर्दभांडो वचाकुष्टं गर्दभस्य च शोणितम् । एषां लेपः प्रयोक्तव्यो देशे तद्विषशान्तये ॥ ४० ॥ नीली पटोलमूलानि जलपिष्टानि लेपतः । हरन्ति घृतयुक्तानि ज्वालागर्दभवेदनाम् ॥ ४१ ॥ ૧ જે જગાએ ગર્દભનું મંડળ થયું હોય તે જગેએ વિષની શાંતિ થવાને માટે પારસ પીપળાની છાલ, વજ, ઉપલેટ અને ગધેડાનું લેહી, એ ઔષધોને લેપ કરવો.
For Private and Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૩ ) ૨ ગળીનાં મૂળ અને પટેલનાં મૂળને પાણીમાં વાટીને તેમાં ઘી મેળવીને તેને લેપ કરવાથી વાલાગદંભની વેદના મટી જાય છે.
વિસ્ફોટકના ઉપાય, रक्तचंदनकर्पासमूलिका त्रिफलामृता। खदिरो वारिपिष्टानि विस्फोटान् हन्ति लेपतः ॥ ४२ ॥ मूलबीजान्वितापिष्टा कांजिकेन प्रलेपतः । हलिनी देवदाली च दुग्धिका स्फोटनाशिनी ॥ ४३ ॥ ૧ રતાં જળી, કપાસનાં મૂળ, ત્રિફળા, ગળે, કાશે, એ સર્વેને પાણીમાં વાટીને લેપ કરવાથી વિસ્ફોટક મટી જાય છે.
૨ મૂળાનાં બીજ, વઢવાડિયાનાં મૂળ, કૂકવેલ,નાગલાધેલી, એ સર્વને કાંજીમાં વાટીને તેને લેપ કરવાથી વિસ્ફોટક મટી જાય
करंजतरुबीजानि यवानी तिलसर्पिषा । एरंडफलयुक्तानि दंतिनी स्फोटनाशिनी ।। ४४ ॥ कटुतैलान्वितै→पात् सर्पकंचुकभस्मना । रयः शाम्यति गंडस्य प्रकोपात् स्फुटति ध्रुवम् ॥ ४५ ॥ કરંજવૃક્ષનાં બીજ, જવાન, તલ, ઘી, એરંડાનાં બીજ, લઘુદતી (નેપાળ), એ સર્વને બારીક વાટી મલમ કરી ચોપડવાથી ફોલ્લા નાશ પામે છે.
સાપની કાંચળીની ભસ્મ કરીને તેને સરસિયા તેલમાં મેળવીને લેપ કરવાથી ગૂમડું આગળ વધતું અટકીને વેરાઈ જાય છે. અથવા તે પાકવા પર આવ્યું હોય તે જરૂર ફાટે છે.
ઓરી અછબડાને ઉપાય. कुष्टोशीरसमं वारिपिष्टं तेनांगलेपतः। निपीते खदिरकाथे सदाघो याति गोबरः ॥ ४६ ॥ ઉપલેટ અને વરણવાળ સમાન ભાગે લેઈને પાણીમાં વાટીને
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १५४ )
શરીર ઉપર લેપ કરવા, તથા ખેરનેા ક્વાથ કરીને પીવા, તેથી દાહ સહિત એરી અછબડા મટી જાય છે.
शीतका ( भजिया )नो उपाय.
उपसर्गे प्रवृत्ते वा निशा बिंबीफलान्विता । निराकरोति संयुक्ता पिष्ठा पीता च वारिणा ॥ ४७ ॥ शीतलीदोष संतापे जाते मधुविमिश्रितम् । निवृत्तिं कुरुते क्षिप्रं पीतं पर्युषितं जलम् ॥ ४८ ॥ आदाय सेलुपत्राणि शीतली संख्ययान्वितैः । छिन्नैरातुरनाम्ना च यान्ति शीतलिकाशमम् ॥ ४९ ॥ ૧ જ્યારે શીતળાના વ્યાધિ ચાલતા હૈાય ત્યારે હળદર અને ગિલાડાં એકઠાં કરીને વાટીને પાણી સાથે પીવાથી તે રોગ દૂર थाय छे.
૨ શીતળાના વ્યાધિમાં જ્યારે રાગીને શરીરે ખળતરા મળતી હોય ત્યારે મધ સાથે ઠંડુ કરી રાખેલું પાણી ગાળીને પીવાથી તરતજ શાન્તિ થાય છે.
સેલવટનાં પાંદડાં શીતળાના જેટલી સખ્યામાં લેઇને તેને રાગીના નામથી કાપ્યાં હાય તેા શીતળા શમી જાય છે,
સાજાનું નિદાન.
ससंकोचं सरोमांचं कृष्णं खरमथारुणम् ।
शरीरं वातशोफस्य लक्षणं परिकीर्तितम् ॥ ५० ॥ दाघस्तृष्णा ज्वरो मंदो भ्रमः स्वेदश्च ताम्रता । रोमांचो वपुषि ज्ञेयं पित्तशोफस्य लक्षणम् ॥ ५१ ॥ काठिन्यं पांडुता कंडू रोमांचो वन्हिमंदता । निद्रा छर्दिर्गुरुत्वं च श्लेष्म शोफस्य लक्षणम् ॥ ५२ ॥ त्रिदोषे तानि सर्वाणि शोफः सर्वागिको भवेत् । एको द्विदोषजः साध्यो न साध्यः सन्निपातजः ॥ ५३ ॥ मुखतो जायते शोफः स्त्रीणां पुंसां च पादतः । असाध्यौ द्वाविमौ ज्ञेयौ तयोः पुण्यं निवर्तकम् ॥ ५४ ॥ વાયુના સાજાવાળાનું લક્ષણ એવુ' કહેવુ છે કે તે સાજામાં
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૫ )
શરીર સકુચિત હોય છે, રૂવાં ઉભાં થાય છે, સેાજાનેા ર'ગ કાળા કે રાતા હાય છે અને સ્પર્શ કરતાં તે ભાગ કરકરા લાગે છે.
જે સેાજાના રોગને અગમાં દાહ થાય, તરસ લાગે, જીણા તાવ આવે, ફેર આવે, પરસેવા થાય, સેાજાના ર'ગ રાતા દેખાય, શરીરપર રૂવાં ઉભાં થાય, ત્યારે તે પિત્તના સેાજાનાં લક્ષણ છે એમ જાણવું.
જે સાજો કઠણ અને ધેાળા હાય, તેમાં ચેળ આવતી હાય, રૂવાં ઉભાં થતાં હોય, અગ્નિ મદ રહેતા હાય, રાગીને ઉંઘ આવતી હાય અને ઉલટી થતી હાય, અને સેજો ભારે ભારે લાગતા હેાય ત્યારે તે લક્ષણ કફના સેાજાનાં જાણવાં.
ત્રિદોષના સેાજામાં ઉપર કહેલાં ત્રણે દોષનાં લક્ષણા જણાય છે અને સાજો આખે શરીરે થાય છે. એક ઢોષવાળા કે એ દોષવાળે સાજો સાધ્ય છે; પણ ત્રણે દોષથી ઉપજેલા સાજો અસાધ્ય છે. જ્યારે પુરૂષને મુખથી સાજો થઇને પગ તરફ ઉતરવા લાગે અને સ્ત્રીઓને પગથી શરૂ થઇને મુખ તરફ જવા માંડે, ત્યારે તે અના સાજા અસાધ્ય સમજવા, તેઓ તેા તેમનુ પુણ્ય હાય તાજ ખચે. સાજાના ઉપાય.
त्रिफलापटुकृष्णानां त्रिपंचै कांशिकल्किता । गुटिकाशोफगुल्मार्शे भगंदरवधे मता ॥ ५५ ॥ त्रिफलाक्काथपानं तु महिषीसर्पिषा सह । हन्ति शोफं प्रमेहं च नाडीव्रणभगंदरान् ॥ ५६ ॥ शुंठीहरीतकी देवदारुचूर्ण समांशतः । पीतमुष्णांभसा शोफं निवर्त्तयति वेगतः ॥ ५७ ॥ विडंगातिविषा विश्वा कर्णेद्रयवदारु च ।
एतच्चूर्ण समं तप्ततोयं पीतं च शोफहृत् ॥ ५८ ॥ त्रिकटुलहचूर्ण च द्वयमेतत्समांशकम् । पीतमुष्णांभसा हन्ति शोफरोगमसंवरम् ॥ ५९ ॥ न्यग्नोधोदुंबराश्वत्थलक्षवे तसवल्कलैः ।
સપિઃ પાંડે મહેપઃ સ્વાચ્છોનિોપળઃ ૧૬: ॥ ૬૦ ॥
For Private and Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १५६ )
एरंडोति विषादार्वी मरिचेंद्रयवाः समम् । सदारुचूर्णमुष्णांभोनिपीतं शोफहृन्मतम् ॥ ६१ ॥ गुडविश्वाबलाव्याघ्रीश्वदंष्ट्राभिः सृतंपयः । श्वयथुज्वरविण्मूत्रविबंधादीन् शमं नयेत् ॥ ६२ ॥ यवस्वर्जिकयोः क्षारो विश्वा च मरिचं कणा । त्रिफलाक्वाथसंपीतमेतच्चूर्ण हि शोफहृत् ॥ ६३ ॥ दारुमंकु पुरं विश्वा वृषा कृष्णा कुरंटकः । रिंगणी चूर्णमेतेषां दुग्ध पीतं च शोफहृत् ॥ ६४ ॥ गडूचींद्रयवाः सर्पिः पटोली च वचा समम् । क्वाथः सर्वागजं शोफं पांडुरोगं निहन्ति वै ॥ ६५ ॥ कुटजार्ककरंजानां चंद्रलैरंडनिबजैः ।
पत्रैर्युक्तं जलं तप्तं तत्स्वेदो ऽनेकशोफहृत् ॥ ६६ ॥ क्षीरं शोफहरं दारुवर्षाभूनागरैः सृतम् । पयो वा चित्रकव्योषवृषादारुप्रसाधितम् ॥ ६७ ॥ अजमोदा कणा विश्वा मरिचं दारुचित्रकम् । विडंगं पिप्पलीमूलं सितपुष्पी च सैंधवम् ॥ ६८ ॥ एकैकांशमितं सर्व पंचभागा हरीतकी । वृद्धिर्दशांशका जीर्णोगुडः स्याजिनभागतः ॥ ६९ ॥ मोदकः क्रियतेमीभिर्भुक्त्वांते यो जलं पिबेत् । उष्णं तस्य विनश्यन्ति सशोफाभ्रममारुताः ॥ ७० ॥
4
१ त्रिमा, सिधव, पीपर, ये औषधो अनुभे श्रणु, पांय અને એક ભાગ પ્રમાણે લેઈને તેને વાટીને તેની ગેાળી કરવી. આ ગાળી સાજાને, ગુલ્મને, અર્શને અને ભગ'દરને નાશ કરવામાં ઉત્તમ मानेसी छे.
૨ ભેસના ઘી સાથે ત્રિફળાના ક્વાથ કરીને પીવાથી સાજો, अभेड, नाडीव्रणु, मने लगौंडर नाश यामे छे.
For Private and Personal Use Only
૩ સુંઠ, હરડે, અને દેવદાર સમાન ભાગે લેઇને તેનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી સાજાને જલદીથી મટાડે છે.
४ पावडरींग, अतिविम, शुंड, पीपर,
द्रव, द्वेषहार, मे
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૭ )
આષષે સમાન ભાગે લેઇને તેનુ ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે
પીવાથી સાજો મટે છે.
પ શુઠ, પીપર, મરી, એ ત્રણ મળીને એક ભાગ, તથા લેહુ ચૂર્ણ એક ભાગ, એ બન્ને ભાગનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી
ન મટે એવા સાજાના રાગ પણ મટે છે.
૬ વડ, ગુલ્લર ( ઉમેડા ), પીપળા, પીપર, નેતર, એ વૃક્ષાની છાલનું કલ્ક કરીને તેમાં ઘી પકવીને તેને લેપ કરવા. એ ઔષધ સાજો મટાડવામાં ઉત્તમ છે.
૭ એર'ડાનું મૂળ, અતિવિખ, દારૂહળદર, મરી, ઇંદ્રજવ, દેવદાર, એ ઐષધા સમાન લેઇ તેનુ ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી
સાજો મટે છે.
૮ ગાળ, ગુંઠ, ખલખીજ, રીંગણી, ગોખરૂ, એ ઔષધેથી ઉકાળેલું પાણી ( ક્વાથ ) સેાજાને, તાવને ઝાડા તથા પિશામના રાકાણુ વગેરેને શમાવી દેછે.
હું જવખાર, સાજીખાર, સુંઠ, મરી, પીપર, એ ઔષધાનું ચૂર્ણ ત્રિફળાના કવાથ સાથે પીવાથી સાજો મટે છે.
૧૦ દેવદાર, મ`કુ ( ? ), ગુગળ, શુઢ, અરડ઼સી, પીપર, કાંટાસળિયા, રીંગણી, એ ઐષધેનુ ચૂર્ણ કરી તેને દૂધ સાથે પીવાથી
સાજાને મટાડે છે.
૧૧ ગળા, ઇંદ્રજવ, ઘી, પટેાળ, વજ, એ સર્વે સમાન લેઇ તેને વાથ પીવાથી સઘળે અંગે થયેલા સાજો તથા પાંડુરોગ મટે છે.
૧૨ ઇંદ્રજવ, આકડા, કરજ, લીમડા એ સર્વનાં પાંદડાં પાણીમાં અનેક પ્રકારના સેાજા મટી જાય છે.
૧૩ દેવદાર, સાટેાડી, અને શુ'થી સિદ્ધ કરેલુ દૂધ; અથવા
ચાંદવેલ ( ? ), એરડા, અને બાફીને તેના સ્વેદ આપવાથી
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮ ) ચિત્ર, સુંઠ, પીપર, મરી, અરડૂસી, અને દેવદાર, એ ઓષધથી સિદ્ધ કરેલું દૂધ સેજાને મટાડે છે.
૧૪ અજમોદ, પીપર, સુંઠ, મરી, દેવદાર, ચિત્ર વાવડીંગ, પી. પરીમૂળ, ધોળી ગરણી, સિંધવ, એ સર્વે એક એક ભાગ લેવાં, હરડે પાંચ ભાગ લેવી; વૃદ્ધિ નામની વનસ્પતિ દશ ભાગ લેવી; જાને ગોળ ચોવીશ ભાગ લે; એ સર્વના માદક (એક એક તેલાની ગેળી) બનાવી તે ખાઈને પછી છેવટે જે ગરમ પાણી પીએ તેને સોજો, ભ્રમ, અને વાયુ નાશ પામે છે.
ભિલામાના સેજાના ઉપાય. શિરોમેષના નવતનમન્વિત: भिल्लातसंभवं शोफ हन्ति लेपेन देहिनाम् ॥ ७१ ।। माहिषं मुंक्षणं दुग्धं सुपिष्टं तिलसंयुतम् । શક્તિ ઘન મિઠ્ઠાતામવં ક્ષvr7 r ર ળ
૧ સરસ વૃક્ષનાં પાંદડાં અને તાંદળજો, એ બેને માખણમાં વાટીને તેને લેપ કરવાથી ભિલામાં ઉડવાથી થયેલે મનુષ્યનો સોજો મટી જાય છે. - ૨ ભેંસનું માખણ, દૂધ, અને તલ, એ સર્વેને સારી રીતે વાટીને લેપ કરવાથી ભિલામાને સો જે તરત ઉતરી જાય છે.
इति परमजैनाचार्य श्रीकंठविरचिते वैद्यकसारसंग्रहे हितोपदेशनाम्नि लूताभगंदरज्वालागर्दभस्फोटगोर्वरशीतलाशोफरोगप्रतीकारनामा भष्टमः समुद्देशः ॥ ८॥
કુછો. एनांसि रोगावपुषस्तमांसि यदर्शनादरतएव यान्ति । वन्दे तमेकं जगतामधीशं तेजोमयं सूरमदूरविश्वम् ॥ १ ॥ જેના દર્શનવડે શરીરના રોગ, પાપ અને અંધકાર આઘેથીજ
For Private and Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૯ ) ભાગી જાય છે તથા વિશ્વમાં જેનાથી કાંઈ દૂર રહી શકતું નથી, એવા જગતના એકજ અધીશ્વર તેજોમય સૂર્યનારાયણને પ્રણામ કરું છું. (કુછ રંગના આરંભમાં આ મંગળાચરણ કરીને ગ્રંથકાર એમ સૂચવે છે કે કુષ્ઠ રોગીઓએ સૂર્યની ઉપાસના કરવી, એ કુષ્ઠ રોગ મટવાને મુખ્ય ઉપાય છે).
છ પ્રકારના મુખ્ય કેનાં નામ તથા લક્ષણ, उदुंबरं तथा श्वित्रं विपादी गजचर्म च । मंडलं चेति कुष्टानि षष्टं चर्मदलं भवेत् ॥ २ ॥ सकुष्टं कर्कशं कुष्टं गजचर्मेति कीर्तितम् । वसारक्त स्रवत्यंगादन्यथा वदनं भवेत् ॥ ३ ॥ उदुंबरफलाकारा ग्रंथयः स्युरुदुंबरे । पांडुरं श्वित्रमित्युक्तं विपादी शीर्णपादतः ॥ ४ ॥ ईषद्क्तैः स्थिरैः स्निग्धैस्तिलकैमंडलं मतम् । कर्णयोः करयोः सादाद्भवेञ्चर्मदलाभिधम् ॥ ५॥ ઉદુબર, ત્રિ, વિપાદી, ગજચર્મ, મંડળ, અને છઠ્ઠો ચર્મદલ, એ પ્રકારના છ કોઢ બધા કઢમાં મુખ્ય છે.
જે માણસને શરીરે થયેલા કેહને સ્પર્શ કરતા તે ખરબચડા લાગે તે કોઢને ગજચર્મ કહે છે. ઉદુંબર નામના કોઢમાં રોગીના શરીમાંથી ઉમડાના ફળના જેવી ગાંઠે ઉત્પન્ન થાય છે તથા તેમાં થી વસા અને લેહી વહે છે. વળી રેગીના મુખને વર્ણ પણ બદલાઈ જાય છે. વેળા કઢને ચિત્ર કોઢ કહે છે. જે કોઢમાં પગ ખવાઈ જાય છે–ગળી પડે છે, તેને વિપાદી કહે છે. જે કોઢમાં કાળા તલ જેવાં ચીકણાં, સ્થિર, અને લગાર લેહી ઝરતાં ચકામાં થાય છે તેને મંડળ કહે છે. બન્ને કાન અને બન્ને હાથ જેમાં ક્ષીણ થઈ જાય તેને ચર્મદલ નામે કેટ કહે છે.
કુષ્ટની ઉત્પત્તિના હેતુ તથા તેનાં નામ. वातपित्तादिदोषेण तथा पापवशेन च । भवन्ति तान्यनेकानि दुःखभोगाय देहिनाम् ॥ ६ ॥
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१९०) कपालं काकणं श्वित्रं मंडलं किटिभालसम् । दद्रू चर्मदलं पामा पुंडरीकं शतव्रणम् ॥ ७ ॥ विस्फोटोदुंबरं सिध्मा चर्मकुष्टं विपादिका ।
ऋष्यजिह्वो विचिश्व कुष्टान्यष्टादशांगिनाम् ॥ ८ ॥ વાયુ, પિત્ત, વગેરે દેષથી તથા પાપથી મનુષ્યને દુઃખરૂપી ફળને ભેગ આપવાને ઉપર કહ્યા તેવા અનેક પ્રકારના કોઢ થાય છે.
તે કોઢ મનુષ્યને અઢાર પ્રકારના થાય છે તેનાં નામ (૧) ४ाण, (२) , (3) श्वित्र, (४) भ3, (५) टिस, (६) ससस, (७) दू, (८) यहस, (८) पाभा, (१०) पुरी, (११) शतना, (१२) विराट, (१३) १२, (१४) सिम, (१५) यष्ट, (११)विEि, (१७) *ध्यान, मने (१८) विद्यार्थ.
उष्टना पाय. कुष्टेल्पे प्रसुतं कुर्याच्छंगादत्रं जलौकया। वमनं च बलं ज्ञात्वा विधेयं सुविरेचनम् ॥ ९ ॥ नृपाल्यबालवृद्धानां भीरूणामपि योषिताम् । सुखायस्यादुपायोयं रक्ताकृष्टिर्जलौकया ॥ १० ॥ पथ्या करंजबीजानां निशासैंधवकल्कितैः । विडंगसहितैः पिष्टैर्लेपोमूत्रेणकुष्टहृत् ॥ ११॥ कुष्ट सैंधवसिद्धार्थकृमि नैगुंडकैः समैः । दद्रुमंडलकुष्टनं लेपनं कांजिकान्वितम् ॥ १२ ॥ स्नुह्यश्वमारार्कत्वग्भिलवणोशीरवन्हिभिः । समूत्रं स्तैलमभ्यंगात्पक्कं कुष्टविनाशनम् ॥ १३ ॥ विडंगानि सिता तैलं पथ्यायोगजपिष्पली। प्रलिह्य सर्वकुष्टानि जयन्त्यति गुरूण्यपि ॥ १४ ॥ विडंगत्रिफलाकृष्णाचूर्ण लीढं समांशकम् । हन्ति कुष्टं कृमीन् मेहान् नाडीव्रणभगंदरान् ।। १५ ॥ ૧ કઢની જે શરૂઆતજ હોય તે શીંગડાવડે કે જળ વડે બગડેલું લોહી વહેવરાવી મૂકવું. અને રેગીના બળ ઉપર વિચાર કરી
For Private and Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૧ ) ને તેને વમન તથા વિરેચન આપવું. રાજા, શ્રીમંત, બાળક, વૃદ્ધ, બીકણ, સ્ત્રી, એવાં માણસને જળે મુકીને લેહી ખેંચવવાને ઉપાય સુખકારક છે.
૨ હરડે, કરંજનાં બીજ, હળદર, સિંધવ, વાવડીંગ, એ સર્વને ગાયના મૂત્રમાં એકઠાં વાટીને લેપ કરવાથી કોઢ મટે છે.
૩ ઉપલેટ, સિંધવ, સરસવ, વાવડીંગ, એ સર્વે સમાન લઈને તેનું ચૂર્ણ કરીને કાંજીમાં વાટીને તેને લેપ કરવાથી દાદર (દરજી) અને મંડલ કુષ્ટ (જેમાં ચકામાં પડે છે તે કઢ) મટે છે.
૪ શેર, કરેણ, અને આકડે, એ ઔષધની છાલમાં સિંધવ તથા ચિત્રો મેળવીને તેનું કટક ગાયના મૂત્રમાં કરી તે કલ્ક ગાયના મૂત્રમાં તેલ નાખીને પકવ કરવું. એ તેલ શરીરે ચોળવાથી કેઢ મટે છે.
૫ વાવડીંગ, સાકર, તેલ, હરડે, લેહચૂર્ણ, ગજપીપર, એ સવેનું ચાટણ કરવાથી ઘણા ભારે કેદ્ર હોય તે પણ તે સઘળા મટે છે.
૬ વાવડીંગ, ત્રિફળા, પીપર, એ સર્વે સમાન લઈ તેનું ચૂર્ણ કરીને તેનું ચાટણ કરવાથી કોઢ, પ્રમેહ, નાડીત્રણ, અને ભગંદર, નાશ પામે છે.
કષ્ટવાળાનું પથ્ય. शालिकोद्रवगोधूमयवमुद्गादयोहिताः। पुराणाः कुष्टिनामुक्ताः शाकजांगलवर्जिताः ॥ १६ ॥ ૭ ડાંગર, કેદરા, ગહું, જવ, મગ, વગેરે અનાજ જૂનાં હોય તે કુષ્ટવાળાને હિતકારક કહેલાં છે. માત્ર શાક અને જગલી પશુએનાં માંસ વગેરે અહિતકારક છે.
વાતાદિ દોષથી થયેલા કઢનાં લક્ષણ, सकंडू वेदनं श्याम कुष्टं स्याद्वातदोषतः । सदाचं लोहितं कुष्टं पित्तदोष समुद्भवम् ॥ १७ ॥ गौरं सुशीतलं स्निग्धं नीलं वा श्लेष्मसंभवम् । त्रिदोषजं त्रिभिर्दोषैरसाध्यं तत्तकीर्तितम् ॥ १८ ॥
૨૧
For Private and Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૨ )
વાયુના કોપથી જે કોઢ થાય છે તેમાં ચળ આવે છે, વેદના થાય છે અને કાળા હોય છે. પિત્તના બિગાડથી જે કોઢ થાય છે તે રાતા હોય છે તથા તેમાં દાહ બળે છે. કફથી ઉત્પન્ન થયેલા કોઢ ધળા, ઠંડા, ચીકણું, અને નીલા રંગના હોય છે. ત્રણે દોષથી ઉત્પન્ન થયેલા કોઢમાં ત્રણે દોષનાં લક્ષણો હોય છે, અને તે અસાધ્ય છે.
કષ્ટ ઉપર ચિંતામણિ યોગ, शिवापथ्यावृषानिंबवल्कलव्याधिघातकाः । पटोलापाटलाराजी शाल्मली चित्रकामृता ॥ १९ ॥ तुंबरः कटुकी दंती करंजोथ बिभीतकः । भार्गी वरूण इत्येषां क्वाथः पेयस्त्रिसप्तकम् ॥ २० ॥ प्रथमं प्रथमे यामे धर्मः सेव्यो ऽथ भोजनम् । शालितऋण कर्त्तव्यं नान्हि निद्रा विधीयते ॥ २१ ॥ एवंकृते विनश्यति सर्वकुष्टानि देहिनः । चिंतामणिरितिख्यातो योगोयं तत्ववेदिभिः ॥ २२ ॥
આમળાં, હરડે, અરડૂસી, લીમડાની છાલ, ઉપલેટ, પટેલ, પાડળ, બાવચી, શીમળાની છાલ, ચિત્રો, ગળે, તુંબરૂ, કુટકી, દંતીમૂળ, કરંજ, બહેડાં, ભારંગ, વરણાની છાલ, એ આષને કવાથ એકવીસ દિવસ પીવે. દરરોજ સવારમાં પ્રથમ પરસે કાહ. પછી છાશ અને ભાત ખાવ. દિવસે ઊંઘવું નહિ. એ પ્રમાણે કરવાથી મનુષ્યના સઘળા કાઢ નાશ પામે છે. વિદ્યક શાસ્ત્રના તત્વને જાણનાર પુરૂએ આ ગ્યને ચિંતામણિ એવું નામ આપેલું છે.
કુષ્ટના સામાન્ય ઉપચાર बाकुची त्रिफला वन्हिभिल्लातं च शतावरी । सिंदुवारोश्वगंधा च निंबः पंचांगसंभवः ॥ २३ ॥ मासैकं भक्षितं हन्ति चूर्णमेषां समांशकम् । सर्व कुष्टानि वाताश्च रोगिणो नात्रसंशयः ॥ २४ ॥ मुस्ताग्नित्रिकटूशीरं विडंगं त्रिफला सह । त्रिसप्तमशितं चूर्ण मध्वाज्याभ्यां च कुष्टजित् ॥ २५ ॥
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १९३) विडंगं त्रिफला कृष्णा भिल्लातं शंखपुष्पिका। ब्राह्मी च बाकुची मंकुः चूर्णमेषां समांशकं ॥ २६ ॥ मध्वाज्यभक्षितं हन्ति सर्वकुष्टानि दोहिनः । आयुर्वृद्धिबलंपूजां विदधाति न संशयः ॥ २७ ॥ चक्रमर्दस्यपत्राणि लांगली चंद्रराजिकाः । अर्काश्वमारमूलानि शिरीषस्तुलसीजटा ॥ २८ ॥ मूलापानसयोर्बीजं मूलमंकोलसंभवम् । मंकुस्तीक्ष्णः समं चूर्ण तक्रपीतं प्रलेपतः ॥ २९ ॥ कांजिकेन द्रुतं हन्ति कुष्टं दद्रं च सिध्मकम् । कुष्टहृच्चेंगुदीचूर्ण तैलगोमूत्रसंयुतम् ॥ ३० ॥ चक्रमर्दो निशायुग्मं विडंगं दति सैंधवम् । तृवृता बालकं निंबः पंचांगो वृहतीशिफा ॥ ३१ ॥ त्रिफला कंगुणीमूलं करंजकुटजाविति । सर्वकुष्टहरं चूर्ण लेपादेषां गवांभसा ॥ ३२ ॥ राजीवनालबीजानि विडंगं दंति सैंधवम् । शिरीषो बाकुची वन्हिस्तुलसी च निशाद्वयम् ॥ ३३ ॥ गृहधूमो वृपामूलं त्रिफलाश्वारिमूलिका । सर्वकुष्टहरं लेपाञ्चूर्ण पिष्टं तुषांभसा ॥ ३४ ॥ गुंजामूलं निशामंकुर्बाकुची चक्रमर्दकः । कुटजोश्वारि एतेषां समांशं सूक्ष्मचूर्णकं ॥ ३५ ॥ सप्ताहं तु स्थितं तच्च गोमूत्रे तस्य लेपतः । सिध्मानि सर्वकुष्टानि तिलकानि च यांति वै ॥ ३६ ॥ यवक्षारः शिलाशंखस्तालकासीसगंधकं । सिंदूरचूर्णमेतेषां समाशं तैलसंयुतम् ॥ ३७॥ तापितं सूर्यरोचिभिर्लेपादस्य विनश्यति । कंडू विचर्चिका कुष्टं शिरःकुष्टं च दारुणम् ॥ ३८ ॥ तालकं लांगली मंकुः क्षीरं स्नुह्यर्कसंभवम् । कुष्टं हयारिमूलं च चूर्णमेषां समांशकम् ॥ ३९ ॥ पक्वं गोमूत्रतैलाभ्यामभ्यंगादस्य नश्यति । कंडू विचिका कुष्टं शिरःकुष्टं च दारुणम् ॥ ४० ॥ त्रिकटुः सैंधवं दूर्वा तालं गोमूत्रसंयुतम् । कुष्टं विचिकां कंडूं दड़े हन्ति प्रलेपतः ॥ ४१ ॥
For Private and Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૪) चक्रमर्द विडंगं च द्वयं गोमूत्रसंयुतम् । पिष्टं प्रलेपतो हन्ति कुष्टं खल्पदिनोद्भवम् ॥ ४२ ॥ लांगली निंबपत्राणि विडंगं व्याधिघातकः । दन्त्यग्निः कांजिकापिष्टं चूर्णकं श्वेतकुष्टहृत् ॥ ४३ ॥ श्वेताद्रिकर्णिकामूलं पिष्टं पर्युषितांभसा । प्रलेपान्नाशयत्येव श्वेतकुष्टं चिरोद्भवम् ॥ ४४ ॥ गुंजावन्हिर्वचाकुष्टं निवपर्ण सकांजिकं । संपिष्टं चूर्णमेतेषां प्रलेपाच्छेतकुष्टहृत् ॥ ४५ ॥ चारु बीजान्ययश्चूर्ण त्रिफला च कटुत्रयम् । तवराजोऽशितः सर्पिर्मधुना श्वेतकुष्टहृत् ।। ४६ ॥ पंचांगीकणवीरस्य सिद्धं तैलं च कुष्टहृत् । शीर्यति हस्तपादाश्च कृमिदोषेण कुष्टिनः ॥ ४७ ॥ राजकोशातकी बीजं तिक्तनिबमहौषधम् । एभिस्तैलेन पक्केनाभ्यंजयेत् कुष्टरोगिणः ॥ ४८ ॥ ૧ બાવચી, ત્રિફળા, ચિત્રો, ભિલામાં, શતાવરી, નગેડ, આસધ, મૂળ-પાંદડાં-ફૂલ-ફળ-છાલ એ પાંચે અંગ સહિત લીમડે, એ સર્વે સમાન ભાગે લઈને એક મહિનો ખાવાથી રેગીના સઘળા પ્રકારના કોઢ તથા વાયુ મટે છે એમાં સંશય નથી.
૨ મેથ, ચિત્ર, શુંઠ, પીપર, મરી, વાળ, વાવડીંગ, ત્રિફળા, એ ઔષધોનું ચૂર્ણ એકવીશ દહાડા સુધી મધ અને ઘી સાથે ખાવાથી કેઢ મટે છે.
૩ વાવડીંગ, ત્રિફળા, પીપર, ભીલામાં, શંખાવળી, બ્રહ્મી, બાવચી, મંકુ (?), એ ઔષધોનું સમાન ભાગે ચૂર્ણ કરીને મધ તથા ઘી સાથે ખાવાથી મનુષ્યના બધા પ્રકારના કોઢ મટે છે. વળી આ ઔષધ આયુષ્યની વૃદ્ધિ કરે છે, શરીરમાં બળ આપે છે તથા શરીરને વણ સન્માન આપવા લાયક બનાવી દે છે, એમાં કશે સંશય નથી.
૪ કુંવાડિયાનાં પાંદડાં, વઢવાડિયાનાં મૂળ, બાવચી, આકડાનાં મળ, કરેણનાં મૂળ, સરસ, તુલસીનાં મૂળ, મૂળાનાં બીજ, ફણસનાં
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) બીજ, આકલનું મૂળ, મંકુ (?), મરી, એ ઔષધોનું સમાન ભાગે ચૂર્ણ કરીને છાશમાં પીવું તથા તેજ ચૂર્ણને કાંજીમાં મેળવીને ને તેને લેપ કરે. એથી કરીને કઢ, દરાઝ તથા સિદમ નામે કેઢ રોગ જલદીથી મટે છે.
પ હીંગરાની મીજનું ચૂર્ણ કરીને તેને તેલ તથા ગાયના - ત્રમાં મેળવી શરીરે ચોળવાથી કોઢ મટી જાય છે.
૬ કુંવાડિયે, હળદર, દારુહળદર, વાવડિંગ, દંતી મૂળ, સિધવ, નસોતર, વાળ, મળ-છાલ-પાંદડાં-ફૂલ-ફળ એ પાંચે આંગસહિત લીમડે, રીંગણીનાં મૂળ, હરડે, બેઢાં, આમળાં, માલકાંકણીનું મૂળ, કરંજ, કડુ, એ સર્વે ઔષધો સમાન લઈ તેનું ચૂર્ણ કરી ગાયના મંત્ર સાથે તેને લેપ કરવાથી બધા પ્રકારના કોઢ મટે છે.
૭ કમળબીજ, વાવડીંગ, દંતીમૂળ, સિંધવ, સરસવૃક્ષની છાલ, બાવચી, ચિત્ર, તુલસી, હળદર, દારુહળદર, ઘરને ધૂમાસ, અરડૂસીનું મૂળ, ત્રિફળા, કરેણનું મૂળ, એ સર્વનું ચૂર્ણ કરીને તેને તુષદકમાં (આથેલા જવના પાણીમાં) વાટીને લેપ કરવાથી બધા પ્રકારના કોઢ મટે છે.
૮ ચણોઠીનું મૂળ, હળદર, મંકુ, બાવચી, કુંવાડિયે, કડુ, કરેણનું મૂળ, એ ઔષધે સમાન લઈને તેનું બારીક ચૂર્ણ કરીને સાત દહાડા ગાયના મૂત્રમાં રાખી મૂકવું. પછી તેને લેપ કરવાથી સર્વ પ્રકારના કોઢ, સિદમ, તલના જેવાં ચાઠાં, એ સર્વ મટી જાય છે.
૯ જવખાર, મનશિલ, શંખ, હરતાળ, હીરાકસી, ગંધક, સિંદૂર, એ ઔષધે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરી તેમાં તેલ મેળવવું. પછી સૂર્યના તડકામાં તેને તપાવવું, એને લેપ કરવાથી ખસ, વિચર્ચિકા, કઢ, અને દારૂણ એવા માથાના કેઢ નાશ પા
મે છે.
૧૦ હરતાળ, વઢવાડિયાનાં મૂળ, કંકુ, થોરનું દૂધ, આકડાનું દૂધ, ઉપલેટ, કરેણનું મૂળ, એ ઔષધે સમાન લઈ તેનું ચૂર્ણ
For Private and Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી તેલ તથા ગાયના મૂત્રમાં તેને પકવ કરવું. તેલ માત્ર શેષ રહે ત્યારે તેને ગાળી લેઈ તે તેલ શરીરે ચોળવાથી લુખસ, વિચર્ચિકા, કેન્દ્ર, અને દારૂણ એવા માથાના કેઢ નાશ પામે છે.
૧૧ ગુંઠ, પીપર, મરી, સિંધવ, દર, હરતાળ, એ સર્વને ગાચના મૂત્રમાં યુકત કરીને લેપ કરવાથી કેઢ, વિચર્ચિકા, ખસ અને દરાઝ મટે છે.
૧૨ કુંવાડિયાનાં બીજ તથા વાવડીંગ, એ બેને ગાયના મુત્રમાં વાટીને લેપ કરવાથી થોડા દહાડાથી થયેલે કોઢ મટી જાય છે.
૧૩ વઢવાડિયાનાં મૂળ, લીમડાનાં પાંદડાં, વાવડીંગ, ઉપલેટ, દંતીમૂળ, ચિત્રો, એ સર્વને કાંજીમાં વાટીને લેપ કરવાથી ધોળો કોઢ મટે છે.
૧૪ ધળી ગરણીનાં મળ વાશી પાણીમાં વાટીને લેપ કરવાથી ઘણા કાળથી થયેલ ધોળે કેઢ જરૂર મટે છે.
૧૫ ચઠી, ચિત્ર, વજ, ઉપલેટ. લીમડાનાં પાંદડાં, એ સર્વનું ચૂર્ણ કરીને કાંજીમાં વાટી લેપ કરવાથી ઘેળો કોઢ મટે છે.
૧૬ કમળબીજ, લેહચૂર્ણ, હરડે, બેઢાં, આમળાં, શુંઠ, પીપ૨, મરી, સાકર, એ સર્વનું ચૂર્ણ કરી મધ તથા ઘી સાથે ખાવાથી ધળો કેઢ મટે છે.
૧૭ કરેણનાં મૂળ, છાલ, પાંદડાં, ફૂલ, અને ફળ લેઇને તેવડે સિદ્ધ કરેલું તેલ ચેળવાથી કોઢ મટે છે.
૧૮ કોઢના રોગ વાળાને જીવડા પડીને તેથી હાથ પગ તૂટી પડે છે. એવા કોઢ, રેગ વાળાએ દોડકીનાં બીજ, કડવા લીંબડાનાં પાંદડાં, અને શુંઠ, એ ઓષધેથી પકવ કરેલું તેલ ચળવું.
ખસના ઉપાય. माहिषं नयनीतं च सिंदूर मरिचान्वितम्। पामां हन्ति प्रलेपेन पापं वीरो यथास्मृतः ॥ ४९ ।।
For Private and Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૭ ) शिलातालककुष्टानि निशालांगलिकोद्भवम् । चूर्ण गोमूत्रसंपिष्टं पामां हन्ति प्रलेपतः ॥ ५० ॥ जयिनीमधुनिर्यासं हरीतकी मरिचगंधसिंदूरम् । वचया सह दधिसारं निहंति खर्च च पामांच॥ ५१॥ कनकभुजगवल्ली मालतीपत्र दूर्वा रसगदकुनटीभिर्मर्दितस्तैलयुक्तः। अपहरति रसेन्द्रो कुष्टकंडूं विर्चाच स्फुटित चरणरंधं श्यामलत्वं त्वचायाः ॥ ५२ ॥ ૧ જેમ મહાવીરસ્વામીનું સ્મરણ કરવાથી પાપ નાશ પામે છે તેમ, ભેંશનું માખણ, સિંદૂર અને મરીને લેપ કરવાથી ખસ મટે છે.
૨ મનશિલ, હરતાળ, ઉપલેટ, હળદર, વઢવાડિયાનું મૂળ, એ ઔષધોનું ચૂર્ણ ગાયના મંત્રમાં વાટીને ચોપડવાથી ખસ મટે છે.
૩ જયિની ( લાજાવ્યું કે કુંવાડીયાનાં બીજ?), મહુડાને રસ, હરડે, મરી, ગંધક, સિંદૂર, વજ એ સિાનું ચૂર્ણ દહીંની તર અથવા માખણમાં મેળવીને લેપ કરવાથી લૂખસ તથા ખસ મટે છે. - ૪ ધંતૂરાનાં પાંદડાં, નાગરવેલનાં પાન, માલતીનાં પાંદડાં, દરે, એ સર્વને વાટીને તેનો રસ કાઢ, તથા તેમાં ઉપલેટ, મનશીલ, પારો તથા તેલ નાખીને ઘુંટવું. એ ઔષધ ચોપડવાથી કોઢ, લુખસ, વિચર્ચિકા, અને ત્વચાનું કાળાપણું, એ સઘળું મટી જાય છે. તેમજ પગ ફાટીને તેમાં છેદ પડ્યા હોય તે પણ મટી જાય છે.
સિમ કઢના ઉપાય. करंजककलिबीजे विडंगं हैवजस्तथा । शिरीषं कांजिकापिष्टं चूर्ण लेपेन सिध्महत् ॥ ५३ ॥ कुष्ट पत्रककासीसशिलामरिचचूर्णकं । शिरीषतैलमिश्रं वा ताम्रपात्रे धृतं त्र्यहम् ॥ ५४ ॥
For Private and Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*(१६८) लेपनं सिध्महृच्चैतत् किं वा शीतेन वारिणा । सगंधकयवक्षारचूर्ण पिष्टं निहन्ति तत् ॥ ५५ ॥ रंभाक्षीरं निशाचूर्ण द्वयमेतत्प्रलेपतः ।
सर्वांगसंभवं सिध्मं नाशयत्यति वेगतः ॥ ५६ ॥ १४२०४i lar, धतूराना मी०४, 1401, डाभन, सरस. ક્ષનાં બીજ, એ સર્વનું ચૂર્ણ કાંજીમાં વાટીને તેને લેપ કરવાથી સિદમ કોઢ મટે છે.
૨ ઉપલેટ, ખાખરનાં બીજ, હીકાકશી, મનશીલ, મરી,એ સૌનું ચૂર્ણ કરી સરસિયા તેલમાં નાખીને તે સઘળું ત્રણ દિવસ સુધી ત્રાંબાના વાસણમાં રહેવા દેવું. પછી તેને લેપ કરવાથી સિદમ કોઢ મટે છે.
૩ અથવા ઠંડા પાણી સાથે ગંધક અને જવખારનું ચૂર્ણ વાટીને ચોપડવાથી તે પણ સિધ્ધને મટાડે છે.
૪ કેળને રસ અને હળદરનું ચૂર્ણ એ બે વાનને લેપ કરવાથી આખે શરીરે થયેલા સિદમ કોઢ છેડા જ વખતમાં મટાડી દે છે.
वातरोग.
દશ વાયુનાં લક્ષણ. चूर्णीकरोति यः क्रुद्धो ब्रह्मांडमतिमारुतः । प्राण्यंगं भंजयश्चित्रमौषधैः स निवार्यते ॥ ५७ ।। एकोपि स क्रियाभेदादशधा भिद्यते तनौ । प्राणोपानः समानश्चोदानव्यानौधनंजयः ॥ ५८ ॥ कृकरो देवदत्तश्च नागः कूर्मो दशानिलाः । निःश्वासोच्छासकासैश्च प्राणो देहं समाश्रितः ॥ ५९ ॥ मलमूत्राद्यधोयस्मादपानयति देहिनः ।। अपामस्तेन कथितः कारणेन समीरणः ॥ ६० ॥ रसरक्तादि गात्रेषु समुन्नयति दहिनाम् । स समानः स्मृतो वायुरूव॑मार्गप्रवर्तकः ॥ ६१ ॥
For Private and Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૯ ) वदनं नयनं गात्रं यः स्पंदयति देहिनाम्। . स उदानः स्मृतो वायुरूर्वमार्गे प्रवर्तते ॥ ६२ ॥ विकृतं विदधात्यंगं विद्वेषं विषयेषु च । व्याधिप्रकोपनश्चायं वाधिको व्यानमारुतः ॥ ६३ ॥ प्राणो हृदि गुदेपानः समानो नाभिमंडले । उदानः कंठदेशस्थो व्यानः सकलसंधिषु ॥ ६४ ॥ घोषे धनंजयो शेयः क्रंदने कृकरस्तथा। मुंभायां देवदत्तश्च उद्गारे नागनामकः ॥ ५ ॥ उन्मीलने भवेत्कूर्मो दशैवं मारुतः स्थिताः જે મહાન વાયુ કોપ પામ્યું હોય તે તે પ્રાણીઓનાં અંગનેજ ભાગી નાખે છે, એટલું જ નહિ, પણ આખા બ્રહ્માંડને પણ તે ચૂરે કરી નાખે છે; એ વાયુને ઔષધોવડે અટકાવી શકાય છે એ આશ્ચર્યકારક છે.
એ વાયુ એક છતાં પણ તેની જુદી જુદી ક્રિયાઓ ઉપરથી શરીરમાં તેના દશ ભેદ માનેલા છે, અને તેને પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, ધનજ્ય, કૂકર, દેવદત્ત, નાગ અને કૂર્મ, એવા દશ વાયુ છે એમ કહે છે. શરીરને આશરે રહેલે પ્રાણવાયુ નિઃશ્વાસ, ઉસ અને ખાંસી ઉત્પન્ન કરે છે. મનુષ્યના શરીરમાં મળમૂત્ર વગેરેને નીચેના માર્ગથી બહાર કાઢી નાખે છે તે કારણથી તે વાયુ ને અપાન કહે છે. મનુષ્યના શરીરમાં રસ, લેહી, વગેરે ને જે ઉચે ચઢાવે છે તેને સમાનવાયુ કહે છે એ વાયુ ઉપરના માર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર છે. જે વાયુ મનુષ્યના મુખને, નેત્રને અને શરીરને ફરકાવે છે, તે વાયુને ઉદાન વાયુ કહે છે; એ વાયુ ઉપરના માર્ગમાં પ્રવૃત્તિ કરનાર છે. જે વાયુ અંગને વિરૂપ કરી નાખે છે, વિષયે ઉપર અપ્રીતિ ઉત્પન્ન કરે છે, તથા વ્યાધિએને વધારી દે છે, તે વૃદ્ધાવસ્થામાં પ્રબળ થનારે વાયુ ધ્યાન જાણ. પ્રાણ વાયુ હદયમાં રહે છે, અપાન વાયુ ગુદામાં રહે છે, સમાન વાયુ નાભિમંડળમાં રહે છે, ઉદાન વાયુ કઠદેશમાં રહે છે અને વ્યાન વાયુ શરીરના તમામ સાંધાઓમાં રહે છે. અવાજ કર૨૨
For Private and Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૦ ) વામાં ધન જય વાયુ જાણ, રડવામાં કકર, બગાસામાં દેવદત્ત, ઓડકારમાં, નાગ અને આંખ ઉઘાડવામાં કૂર્મ વાયુ જાણવો. એપ્રમાણે દશ વાયુ રહેલા છે.
દશ નાડીનાં નામ, ईडाथ पिंगलाख्या वा सुषुम्णा हस्तिजिह्निका ॥ ६६ ॥ अलंमुखा यशा मूषा कंधारी शिखिनी कुहूः । देहमध्यगता एता मुख्याः स्युर्दशनामतः ॥ ६७ ॥ सपि मारुता आसु संचरंति क्रियावशात् । तद्रोगशमनं वच्मि संक्षेपाद्धेतुपूर्वकम् ॥ ६८ ॥ ઈડા, પિંગળા, સુષુષ્ણ, હસ્તિજિફિકા, અલંમુખા, યશા, મૂષા, ધારી, શિખિની, કુછું, એવાં નામની દેહમાં રહેલી દશ નાડીએ મુખ્ય છે. સઘળા પ્રકારના વાયુએ પોતપોતાની ક્રિયા પ્રમાછે તે નાડીઓમાં ફરે છે. હવે એ વાયુના રોગના પ્રથમ સંક્ષેપમાં હતુ કહીને તેના રોગને શમાવવાનો પ્રકાર કહુ છું.
વાયુનાં લક્ષણે. आलस्यं भ्रममोहकंपजडता सर्वांगसंधिव्यथा रोमांचो वदनं विवर्णमरसं शोषस्तथा तालुनः । शैथिल्यं वपुषो त्वचः परुषता मंदाग्निरुष्णव्यथा ऽनिद्रा स्वल्पमलो जडा च रसना वातप्रकोपेंगिनाम् ॥ ६९ ॥
જ્યારે વાયુ કેપે છે ત્યારે મનુષ્યને આળસ, ભ્રમ, મેહ, કંપ, જડપણું, અને શરીરના સઘળા સાંધાઓમાં પીડા થાય છે, શરીરનાં રૂવાં ઉભાં થાય છે. મુખને વર્ણ બદલાઈ જાય છે તથા તે કેરું પડી જાય છે, તાળવે શેષ પડે છે; શરીર શિથિલ થઈ જાય છે; શરીરની ચામડી કરકરી લાગે છે, જઠરાગ્નિ મંદ થઈ જાય છે ગરમીની પીડા થાય છે; ઉંઘ આવતી નથી; ઝાડે કમી થાય છે, અને જીભ જડ થઈ જાય છે.
વાતરેગના ઉપાય. विश्वैरंडशिफा दारु गडूची सिंहराष्ट्रिका । एतत्वाथोस्थिसंधिस्थं हन्ति वातं निषेवितः ॥ ७० ॥
For Private and Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १७१ )
रास्नैरंडशिफा दारु वचा शुंठी दुरालभा । अभयातिविषा मुस्ता शतमूली वृषामृता ॥ ७१ ॥ अमीषांक्काथपानेन कासः श्लेष्मा च संधिगः । मज्जास्थिस्नायुसर्वागवायुर्नश्यति निश्चितम् ॥ ७२ ॥ रास्ना शतावरी दारुकं कोली लांगली कणा । रक्तचंदनमंजिष्ठा वृद्धिः सैंधवपद्मकं ॥ ७३ ॥ अश्वगंधांमृतापाठा मुस्तैला शालिपिप्पली । शतपुष्पाजमोदा च शुंठी कुष्टं समांशतः ॥ ७४ ॥ सघृतं चूर्णमेतेषां भक्षितं तप्तवारिणा । त्वगस्थिस्नायु संधिस्थं मारुतं हन्ति वेगतः ॥ ७५ ॥ अजमोदाभ्रकं रास्ना गडूची विश्वभेषजं । शतपुष्पाश्वगंधा च शतमूली समांशतः ॥ ७६ ॥ सुश्लक्ष्णचूर्णमेतेषां भक्षितं सर्पिषा सह । हृत्पृष्टकटिकोष्टस्थं मारुतं हन्ति वेगतः ॥ ७७ ॥ विश्वैरंडशिफा शुंठी दारु कुष्टं च सैंधवम् । रानामृतोद्भवं चूर्ण गुग्गुलुर्द्विगुणोत्तरः ॥ ७८ ॥ एकैका गुटिका तस्य प्रत्यहं भक्षिता सती । पथ्याशिनोतिवेगेन हन्ति विभ्रममारुतम् ॥ ७९ ॥ शिशुछल्ली कणा रास्ना शुंठी गोक्षुरसैंधवम् । वन्हिरेरंडमूलं च चूर्णमेषां समांशतः ॥ ८० ॥ गुटिका प्रत्यहं तासामेकैकाशनतो ध्रुवम् । सर्वागकुपितं वायुं शमयत्यतिवेगतः ॥ ८१ ॥ कणा मूलं कणादारु विडंगं वन्हिसैंधवम् । शतपुष्पाजमोदा च मरिचं समचूर्णकम् ॥ ८२ ॥ गुडान्वितस्य तस्याथ गुटिका एकविंशतिः । भक्षितास्तास्त्रिसप्ताहं मारुतं घ्नन्तिसर्वतः ॥ ८३ ॥ कटुकीद्रयवापाठा पावकोतिविषा निशा ।
एतेषां चूर्णमुष्णांभः पीतं हन्त्यनलान् बहून् ॥ ८४ ॥ यवानीचूर्णसंमिश्रं शृंगवेररसस्तनौ । मर्दनान्नस्यतो हन्ति कुपितं मारुतं ध्रुवम् ॥ ८५ ॥ शुंठीमरिचदारुणां चूर्णक्वाथस्यपानतः । सर्वे वाता विनश्यति देहोपद्रवकारिणः ॥ ८६ ॥
For Private and Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १७२ ) शुंठी कणा कणामूलं विडंगं दारु सैंधवम् । रास्ना वृद्धिर्यवानी च मरिचान्यभया समम् ॥ ८७ ॥ द्विगुणो गुग्गलश्चूर्णमाज्यभुक्तं निहन्ति च । वातं विसूचिका गुल्मं शूलं कंपं तथो ध्वसीम् ॥ ८८ ॥ दारु कुष्टं तथा रास्ना विश्वाग्निव्हती पुरः । भागोत्तरमिदं सर्व रंभानिर्यासपाचितम् ॥ ८९ ॥ स काथो दुग्धतैलाभ्यां पक्कोस्याभ्यंगतो ध्रुवम् । सर्वे वाता विनश्यन्ति प्रत्यंगेभ्यंगकारिणः ॥ ९० ।। बहंघ्रिकामूलरसोथ तैलं दुग्धं पलं प्रस्थयुगं क्रमेण | सुश्वेत पुष्पानवदेवदारुशैलेयमांसीमिलितं समांशं ॥ ९१ ॥ तैलावशेषं कथितं समस्तं नारायणं तैलमिदं वदंति । नानानिलैः पीडितमानुषाणामभ्यंगयोगाद्रुतमेतदेव ॥१२॥ वरुणैरंडवातारिमुंडीशग्रुशतावरी । कांडवल्ली बृहत्यौ द्वौ नागकर्णशिफादयः ।। ९३ ॥ एतत्तैलप्रलेपेन मज्जास्थिस्नायुसंधिगः । सर्वांगकुपितो वायुर्विनश्यत्यतिवेगतः ॥ ९४ ॥
१ शु, होवेवानां भूष, उपहार, गणे, राता स२गवानुछ।, રીંગણીનાં મૂળ, એ ઔષધોને કવાથ સેવવાથી હાડકાના સાંધામાં રહેલે વાયુ મટે છે.
२ रासना, हवसान भूग, हेवहा२, १४, शुंड, घमास, २. 3, गतिविम, माथ, शतावरी, ५२सी, गो, से मोषधोने। ४ाथ शने पीवाथी मांसी, ३, सचिगवायु, भन-13સ્નાયુ અને સઘળા અંગમાંનો વાયુ નિશ્ચય નાશ પામે છે. ___ 3 रासना, शतावरी, हेवहा२, ४स, पाउियान भूष, पी५२, Raipull, भ98, वृद्धिवृक्ष, सिध१, ५५४४, मासय, गणी, पाहा भूज, भाथ, सथी, शे२डीन भूग, पी५२, सवा, અજમેદ, સુંઠ, ઉપલેટ, એ સર્વે સમાન ભાગે લેવાં. એ ઔષધોનું ચૂર્ણ ઘી અને ઉના પાણી સાથે ખાવાથી ત્વચા, હાડકાં, સ્નાયુ, અને સાંધામાં રહેલે વાયુ જલદીથી મટી જાય છે.
For Private and Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૩ )
૪ અજમેદઅભ્રકભસ્મ, રાસ્ના, ગળો, શુંઠ, સવા, આસધ, શતાવરી, એ સર્વે સમાન ભાગે લઈને તેનું ઘણું બારીક ચૂર્ણ કરીને ઘી સાથે ખાવાથી હદય, પીઠ, કટિ, અને કઠામાં વાયુ જલદીથી નાશ પામે છે. - ૫ ગુંઠ, દિવેલાનાં મૂળ, શુંઠ, દેવદાર, ઉપલેટ, સિંધવ, રા
સ્ના, ગળે, એ સર્વનું ચૂર્ણ કરવું. એ સઘળાથી બમણે ગુગળ નાખો. પછી તેની ગોળીઓ કરી તેમાંથી એક એક ગોળી દરરોજ ખાવી અને પથ્ય પાળવું તેથી ચકરી વાયુ જલદીથી મટી જાય છે.
૬ સરગવાની છાલ, પીપર, રાસ્ના, શુંઠ, ગોખરૂં, સિંધવ, ચિત્રો, દીવેલાનું મૂળ, એને સમાન લઈ ચૂર્ણ કરી તેની ગોળી કરવી. એ ગાળી દરરોજ એક એક ખાવાથી સઘળે અંગે કેપેલા વાયુને ઘણી ત્વરાથી શમાવે છે એ નિશ્ચય જાણવું. ( ૭ પીપરીમૂળ, પીપર, દેવદાર, વાવડીંગ, ચિત્રો, સિંધવ, સવા, અજમેદ, મરી, એ સર્વને સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરી તેમાં બમણે ગોળ નાખી તેની એકવીશ ગળી કરવી. એ ગેળીઓ એકવીશ દહાડા ખાવાથી સઘળા અંગમાંથી વાયુને મટાડે છે.
૮ કટુકી, ઈદ્રજવ, પહાડમૂળ, ચિત્રો, અતિવિખ, હળદર, એ ઔષધેનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી ઘણા પ્રકારના વાયુઓને મટાડે છે.
૯ જવાન અજમાનું ચૂર્ણ અને આદાને રસ એકઠો કરીને શરીરે મર્દન કરવાથી તથા તેને સુંઘવાથી કોપેલા વાયુને નિશ્ચય શમાવે છે.
૧૦ ગુંઠ, મરી, દેવદાર, એ ઔષધેનું ચૂર્ણ કરીને ખાવાથી કે કવાથ કરીને પીવાથી દેહને ઉપદ્રવ કરનારા સત્રના પ્રકારના વાયુ નાશ પામે છે. ૧૧ શુંઠ, પીપર, પીપરીમૂળ, વાવડીંગ, દેવદાર, સિંધવ, રા
૧ આ યોગમાં શુંઠ બેવાર કહી છે માટે બમણી લેવી, એ વૈદ્યને અભિપ્રાય છે.
For Private and Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪ સ્ના, વૃદ્ધિવૃક્ષ, જવાન, મરી, હરડે, એ સર્વ સમાન ભાગે લેવું. ગુગળ બમણે લેવો. એ સર્વેનું ચૂર્ણ ઘી સાથે ખાવાથી વાયુ, વિસૂચિકા, (મૂળ), ગુલ્મ, (ગોળો), શૂળ, કપ, અને ઉધ્વસી નામે રોગ, એ સર્વેને મટાડે છે.
૧૨ દેવદાર, ઉપલેટ, રાસ્ના, શુંઠ, ચિત્રો, રીંગણી, ગુગળ, એ સર્વે એક એક ભાગ ચઢતું લઈને તેને કેળના રસમાં પકવ કરવું, એટલે કેળના રસમાં તેને કવાથ કરે. પછી તે કવાથમાં દૂધ તથા તેલ નાખીને તેલ પકવ કરવું અને શરીરે ચોળવું. એ તેલ પિતાના પ્રત્યેક અંગ ઉપર ચેળવાથી સઘળા પ્રકારના વાયુ નાશ પામે છે.
૧૩ શતાવરીના મૂળને રસ ચાર તેલા, તેલ ચોસઠ તેલા, અને દૂધ ચોસઠ તેલ લેવું, પેળીનગડ, ન દેવદાર, શિલાજીત, મેરમાંસી, એ સર્વે ચાર ચાર તેલા લઈને તેનું કલક કરીને તેમાં નાખવું. પછી તેલ શેષ રહેતાં લગી તેને ઉકાળીને તેલ ગાળી લેવું. એ તેલને નારાયણ તેલ કહે છે. જે માણસે અનેક પ્રકારના વાયુના રોગથી પીડાયલા હેય તેઓના આ તેલ શરીરે ચોળવાથી અનેક પ્રકારના વાયુના રોગ જલદી મટી જાય છે.
૧૪ વરણો, દીવેલે, ધોળી નગોડ, બેડીએકલાર, સરગવો, શતાવરી, કાંડવેલ, રીંગણ, ભેંયરીંગણી, રાતા એરંડાનું મૂળ, એ ઓષધોથી તેલ સિદ્ધ કરીને તેને લેપ કરવાથી મજજા, અસ્થિ, સ્નાયુ, અને સંધિમાં રહેલો વાયુ તથા આખે અંગે કે પેલો વાયુ જલદીથી નાશ પામે છે.
વૃદ્ધાવાતારિ તેલ. दुग्धं प्रस्थद्वयं तैलप्रस्थमेवं तथा रसः । शतावर्या वचा कुष्टं चंदनं देवदारु च ॥ ९५ ।। कंकोला विदुला रास्ना मंजिष्टैलारुदंतिका । शैलेयमश्वगंधा च मांसी चिक्कणिकाखिलम् ॥ ९६ ॥ अर्द्धार्द्ध पलमानं स्यात्पक्वं मृद्वग्निना शनैः । एकांगशुष्कमजास्थि भग्नसांध्यं नृणां तथा ॥ ९७ ॥
For Private and Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १७५) कुब्जवामनपंगूनां पानादभ्यंगतस्तथा । वातान्नानाविधान् हन्ति तैलमेतन्नसंशयः ॥ ९८ ॥ ૧૫ એકસો અઠ્ઠાવીશ તોલા દૂધ, ચોસઠ તેલ તેલ, શતાવशनी २स यास तासा, 4, 64सेट, यन, हेवहा२, ४ास, सा. तसा, राना, भ98, मेसन्थी, ३४ती, शिक्षा, मास ध, भा२. માંસી, ચીકણી, એ સર્વે બે બે તોલા લેવું. પછી તેનું કલ્ક કરીને તેલમાં નાખી તેલ ધીમે તાપે ધીમેથી પક્વ કરવું. એ તેલ ચોળવાથી તથા પીવાથી એકાંગ વાયુ, અસ્થિ સૂકાઈ કે ભાગી ગયું डायत, सांधे। मामा गयो डायते, 41 qig, हींगु, ५ing થઈ ગયું હોય તે, એ સર્વે મટે છે. એ તેલ અનેક પ્રકારના વાયુના રોગને મટાડે છે એમાં કોઈ સંશય નથી.
इति परमजैनाचार्यश्रीउमास्वातिवाचकशिष्यश्रीकंठविरचिते हितोपदेशनाम्नि कुष्टपामासिध्मवातरोगप्रतिकारो नवमः समुद्देशः ॥ ९ ॥
बालरोग प्रतीकारः
બાળકના તાવ વગેરેના ઉપાય. लाजायष्टिस्तथामांसी तवराजो रसांजनम् । चूर्णमेषां ज्वरं हन्ति शिशूनां मधुनाशितम् ॥ १॥ लाजाजतुशिलामांसी मधुकैश्चूर्णितैः समैः । मधुयुक्तैः शिशोर्लेहः सर्वज्वरनिवारणः ॥ २ ॥ पिष्पल्यतिविषाशृंगी चूर्णलेहो मधूक्षितः। क्षौद्रेणातिविषा चैका ज्वरकासवमीहरा ॥ ३ ॥ मांसी रसांजनं लाजा कणा कर्कटशृंगिका। चूर्णमेषां समांशं च मधुना सह भक्षितम् ॥ ४ ॥ शिशूनां नाशयत्येव श्वासं छर्दिस्तथा ज्वरम् । मधुपीतं तवक्षीरं शिशोः कासविनाशनम् ॥ ५ ॥ सर्पनिर्मोकनिर्माल्यकेशाश्वश्वे तसर्षपाः ।। मंत्रैस्तुधूपितोधूपः शिशूनां ग्रहदोषहृत् ॥ ६ ॥ ...
For Private and Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १७६) ओम् नमो भगवते श्रीपार्श्वनाथाय श्रीबीराय नमः । ओम् सत्यं सत्यवते स्वाहा ॥ इतिमंत्रः ॥
पुराहिकृत्तिनिर्गुडीवचाकुष्ट समांशकम् । कनकाज्यमयं धूपो बालकग्रहनाशनः ॥ ७ ॥ भार्गी च बालर्क दारु चूर्णमेषां समांशतः । शिशूनां वारिणा पिष्टं पीतं सर्वज्वरापहम् ॥ ८ ॥ गोजिह्वा धातुकीरोध्रौ बिडं दैत्या समाक्षिकः । लेहः क्वाथो ऽथवा हन्ति बालातीसारमुल्वणम् ॥ ९॥ शंखयष्टयंजनैश्चूर्ण शिशूनां गुदपाकनुत् । श्यामारसांजनं मुस्ता चूर्णमेषां समांशतः ॥१०॥ बालातीसारहृद्भुक्तं सद्यः शर्करयासह । काकोली गजकृष्णा च लोध्रमेषां समांशतः ।। ११ ।। काथो मध्वन्वितः पीतो बालातीसारहृन्मतः ॥ १२ ॥ श्यामारसांजनं चूतफलास्थि समचूर्णकम् । हन्ति छर्दिमतीसारं मधुना सह भक्षितम् ॥ १३ ॥ लाजा सैंधवयोश्चूर्ण बीजपूररसान्वितम्। भक्षितं नाशयत्येवं शिशूनां छर्दिमुल्वणाम् ॥ १४ ॥ लाजाः सैंधवमाम्रास्थि चूर्णमेषां समांशतः। हन्ति छर्दिमतीसारं मधुना सह भक्षितम् ॥ १५ ॥ तवराजः कणाचूर्ण सैंधवेला कटुत्रयम्।। निरोधं हन्ति बालानां मधुना सह भक्षितम् ॥ १६ ॥ पिष्पल्यतिविषा मांसी तथा कर्कटशूगिका । तशूर्ण मधुना भुक्तं छर्दिकासविनाशकृत् ॥ १७ ॥ विश्वलासैंधवं हिंगु भारंगी चूर्णकं मधु।। पिष्टमाज्यान्वितं भुक्तं शिशूनां वातशूलहृत् ॥ १८ ॥ गोक्षुरः सैंधवं शुंठी दारु मुस्ता वचाश्मभित् । विडंगं चूर्णकं भुक्तं सर्पिषा वातशूलहृत् ॥ १९ ॥ राजिका गृहधूमेंद्रयवास्तऋण चूर्णिताः। पामां विचार्चकां सिध्मं बालानां नन्ति लेपतः ॥ २० ॥ हरीतकीवचाकुष्टचूर्णकं समभागतः । मधुना भक्षितं हन्ति बालानां तालुकंटकम् ॥ २१ ॥
For Private and Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૭ ) रसांजनं शिला शंखनाभिपिष्पलीचूर्णकम् । पालनेत्ररुजं हन्ति मधुना लोचनांजनात् ॥ २२ ॥ दाडिमी गैरिकं चूर्ण मुस्ता लोभ्रं समांशतः । अजाक्षीरेण लेपोक्षिपुटयोरक्षिरोगहृत् ॥ २३ ॥ અક્ષor impફાર્થીમુસ્તા િ.. बहिरालेपनं कार्यमक्षिरोगविनाशनम् ॥ २४ ॥ ब्राह्मी दुरालभा कुष्टं शिरीषः सैंधवं कणा । काकोली चूर्णकैः पक्कं नवनीतेन गोः समम् ॥ २५ ॥ घृतं तु पानतः कुर्यादायुर्मेधा तथा स्मृतिम् । रक्षोभूतमयं हन्ति बालानां सर्वरोगहृत् ॥ २६ ॥ पाठायवाः सैंधवशिग्रुपथ्या कटुत्रयं गोनवनीतपक्वम् । पतघृतं पानत एवकुर्यान्मतिं स्मृतिं गात्रबलं शिशूनाम् ॥२७॥
૧ ડાંગરની ધાણી, જેઠીમધ, મેરમાંસી, સાકર, રસાંજન, એ ઔષધોનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી બાળકોને તાવ મટે છે.
૨ ડાંગરની ધાણી, શિલાજિત, મરમાંસી, જેઠીમધ, એ સર્વ સમાન લઈને ચૂર્ણ કરી મધ સાથે બાળકને ચટાડવાથી તેના સર્વ પ્રકારના તાવ નાશ પામે છે.
૩ પીપર, અતિવિખ, કાકડાસીંગ, એ ઔષધેના ચૂર્ણને મધ સાથે ચટાડવાથી બાળકને તાવ મટે છે.
૪ એકલી અતિવિખની કળી વાટીને મધ સાથે ચટાડવાથી બાળકને તાવ, ઉલટી, તથા ખાંસી મટે છે.
૫ મોરમાંસી, રસાંજન, ડાંગરની ધાણી, પીપર, કાકડાસીંગ, એ ઔષધ સમાન લેઈ તેનું ચૂર્ણ કરી મધ સાથે પીવાથી બાળકેને શ્વાસ, ઉલટી તથા તાવ નાશ પામે છે.
૬ તપખીરનું ચૂર્ણ કરી મધ સાથે ખાવાથી બાળકની ખાંસી મટે છે.
૭ સાપની કાંચળી, માથાના ઉતરેલા વાળ, ધાળા સરસવ, એ વસ્તુઓને નીચેના મંત્રથી ધૂપ કરવાવડે બાળકને ગ્રહદેષ નાશ પામે છે.
For Private and Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮ ) ओम् नमो भगवते श्रीपार्श्वनाथाय श्रीवीराय नमः । ओम् सत्यं सत्यवते જવા | તિમંત્ર:
૮ ગુગળ, સાપની કાંચળી, નગોડ, વજ, ઉપલેટ, ધંતુરાનાં બીજ, ઘી, એ સર્વે સમાન લઈને તેને ધૂપ કરવાથી બાળકોને ગ્રહદોષ નાશ પામે છે.
૯ ભારંગ, વાળ, દેવદાર, એ ઔષધ સમાન લઈ તેનું ચૂર્ણ કરી પાણીમાં વાટી પાવાથી બાળકોના સર્વ પ્રકારના તાવ મટે છે.
૧૦ ગળજીભી (ભેંય પાથરી) ધાવડીનાં ફૂલ, લેધર, બિડલવણ, મોરમાંસી, એ ઔષધને કવાથ અથવા અવલેહ મધ સાથે આપવાથી બાળકોને માટે અતિસાર નાશ પામે છે.
૧૧ શખ, જેઠીમધ, સુરમ, એ ઔષધેનું ચૂર્ણ કરીને લગાવાથી બાળકની ગુદા પાકી હોય તે મટી જાય છે.
૧૨ પીપર, રસાંજન, મેથ, એ ઔષધેનું સમભાગે ચૂર્ણ કરીને સાકર સાથે ખાવાથી તત્કાળ બાળકોને અતીસાર મટે છે.
૧૩ કાકોલી, ગજપીપર, લેધર, એ ઔષધોનો કવાથ સમભાગે કરીને પીવાથી બાળકોને અતિસાર મટે છે.
૧૪ પીપર, રસાંજન, કેરીના ગોટલાની ગોટલી, એ ઔષધનું ચૂર્ણ કરીને મધ સાથે ખાવાથી બાળકોની ઉલટી તથા ઝાડે બંધ થાય છે.
૧૫ ડાંગરની ધાણી તથા સિંધવનું ચૂર્ણ કરીને બીજેરાના રસમાં ખાવાથી બાળકની અતિઘણી ઉલટીને જરૂર મટાડે છે.
૧૬ ડાંગરની ણા, સિંધવ, કેરીની ગોટલી, એ ઔષધેનું સમભાગે ચૂર્ણ કરી તેને મધ સાથે ખાવાથી ઉલટી અને અતિસાર મટે છે.
૧૭ સાકર, પીપરનું ચૂર્ણ, સિંધવ, એલચી, શુંઠ, પીપર, મરી, એ ઔષધોનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી બાળકોને ઝાડે કબજ થયેલ મટે છે.
For Private and Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૯ )
૧૮ પીપર, અતિવિખ, મેરમાંસી, કાકડાસીંગ, એ ઔષધેનું ઘું મધ સાથે ચાટવાથી ઉલટી અને ખાંસી નાશ પામે છે.
૧૯ શુ', એલચી, સિધવ, હીંગ, ભાર'ગ, એ ઐષધાનુ સ્ત્ર કરીને તેને મધ તથા ઘી સાથે ખાવાથી બાળકેતુ વાતશુળ મટે છે.
૨૦ ગોખરૂં, સિધવ, શુઝ, દેવદાર, મેાથ, જ, પાષાણભેદ, વાવડીંગ, એ આષધાનું ચૂર્ણ કરીને ઘી સાથે ખાવાથી વાયુનું શૂળ મટે છે.
૨૧ રાઈ, ઘરના માસ, ઇંદ્રજવ, એ ઐષધાને છાશમાં વાટીને તેને લેપ કરવાથી બાળકાની ખસ, વિચિકા, અને સિગ્મ નામે કેાઢ મટે છે.
૨૨ હરડે, વજ, અને ઉપલેટનું સમભાગે ચૂર્ણ કરીને મધ સાથે ચટાડવાથી બાળકાના તાલુકટક ( ગળું પડે છે તે ) રાગ મટે છે.
૨૩ રસાંજન, મનશિલ, શ'ખની નાભિ, અને પીપરનું ચૂ, એ ઐષધાને બારીક ઘુટીને મધ સાથે આંખે આંજવાથી ખાળકાના આંખના રોગ મટે છે.
૨૪ દાઢમ, ગેરૂ, મેથ, લેાધર, એ સમાન ભાગે લેઇને તેનું ચૂર્ણ કરી બકરીના દૂધ સાથે આંખની ઉપર લેપ કરવાથી આંખના રાગ મટે છે.
૨૫ દારૂહળદર, મેાથ, ગેરૂ, એ ઐષધાને બકરીના દૂધ સાથે વાટીને આંખેાની બહાર લેપ કરવાથી આંખના રાગ મટે છે.
૨૬ બ્રાહ્મીના વેલા, ધમાસેા, ઉપલેટ, સરસવૃક્ષની છાલ, સિધવ, પીપર, કાકાલી, એ ઐષધનુ' સમભાગે ચૂર્ણ કરી ગાયના માખણમાં નાખીને તેને પકવ કરી ઘી કરવું. એ ઘી પીવાથી બાળકાના આયુષ્યની વૃદ્ધિ થાય છે, બુદ્ધિ વધે છે, સ્મરણ શકિત સારી થાય છે, રાક્ષસ તથા ભૂત વગેરેના ભય નાશ પામે છે, તથા સઘળા પ્રકારના રોગ દૂર થાય છે.
For Private and Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૦ ) ૨૭ પહાડમૂળ, ઈદ્રજવ, સિંધવ, સરગવો, હરડે, શુંઠ, પીપર, મરી, એ ઔષધના ચૂર્ણમાં ગાયનું માખણ નાખીને પક્વ કરી થી તૈયાર કરવું. એ ઘી પીવાથી બાળકોની બુદ્ધિ સ્મરણશક્તિ, તથા શરીરનું બળ વધે છે.
સ્ત્રીઓના રોગના ઉપાય, बालकं तवराजश्च चंदनं तंदुलांभसा । पीतं हन्ति यं रक्तप्रदरं दुर्धरं स्त्रियः ॥ २८ ॥ तंदुलीयकमूलानि तवराजो रसांजनम् । तंदुलांभोयुतं हन्ति अत्युग्रं प्रदरं स्त्रियः ॥ २९ ॥ चंदनं दुग्धसर्पिा सुपक्वं शीतलं कृतम् । तवराजमधूपेतं पीतं स्त्रीप्रदरापहम् ॥ ३० ॥ स्वर्णगैरिकजंब्वाम्रचूर्ण कादंब उत्पलम् । पीतं तंदुलतोयेन समधुप्रदरापहम् ॥ ३१ ॥ अनंतायाः फलिन्या वा चंदनं नागकेसरम् । असृग्दरनिरोधाय पिबेत्कल्कं प्रसन्नया ॥ ३२ ॥ तंदुलांभस्सु पिष्टानि शिवाबीजानि पानतः ।
शोणित प्रदरं घ्नन्ति दुर्धरं योषितः क्रमात् ॥ ३३ ॥ ૧ વરણવાળ, સાકર, ચંદન, એ ત્રણનું ચૂર્ણ કરી તેને ચોખાના ધોવરામણ સાથે પીવાથી સ્ત્રીઓનું કષ્ટસાધ્ય પ્રદર પણ મટે છે. - ૨ તાંદળજાનાં મૂળને રસ, સાકર, રસાંજન, એ ઔષધે ચેખાના ધોવરામણ સાથે પાવાથી સ્ત્રીઓનું ઘણું ભયંકર પ્રદર મટે છે.
૩ દૂધ અને ઘીમાં સફેદ ચંદન નાખીને ઘી સારી રીતે પકવ કરી તે ઘી ઠંડું થયા પછી મધ તથા સાકર સાથે પીવાથી સ્ત્રીનું પ્રદર (લોહીવાહ) મટે છે.
૪ સોનાગેરૂ, જાંબૂડાની, આંબાની તથા કદ બની છાલનું ચૂર્ણ,
For Private and Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
*મળ, એ સર્વને ચેાખાના ધાવણ સાથે તથા મધ સાથે પીવાથી સ્ત્રીનું પ્રદર મટે છે.
૫ ગળાનું કે કાળા ઉમડાનું કલ્ક કરી તેમાં ચંદન અને નાગ કેસર મેળવી પ્રસન્ના નામે મદ્ય સાથે તે પીવાથી લેાહીવાહ ખધ થાય છે.
૬ ચાખાના ધાવરામણમાં આમળાંનાં ખીજ વાટીને પીવાથી ન અટકતા હોય એવા એના લાહીવાડુ ધીમે ધીમે મટી
જાય છે.
ગભરાગના ઉપાય.
भूमिकुष्मांडकं यष्टि शतमूली समं त्रयम् । काथो मधुसमापीतो हन्ति गर्भव्यथां स्त्रियः ॥ ३४ ॥ कुंभकारकराकृष्ट मृत्तिकापूगमात्रतः ।
अजाक्षीरेण सा पीता हन्ति गर्भव्यथां स्त्रियः ॥ ३५ ॥ काथेनोदककंदानां शालिपिष्टं सशर्करम् । पिबेद्गर्भपरिस्रावे तवक्षीरं प्रसाधितम् ॥ ३६ ॥ मरिचं पिप्पली शुंठी यवक्षारोथ पंगुली । कूष्मांडी वल्लिजः क्षारो भारंगी शतपुष्पिका ॥ ३७ ॥ अष्टावशेषितः क्वाथ एतचूर्णसमन्वितः । प्रसूतिसमये जातं रोगं हन्ति निषेवितः ॥ ३८ ॥
૧ ભેાંય કાહેાળુ', જેઠીમધ, શતાવરી, એ સમાન ભાગે લેઇને તેના કવાથ કરી મધ સાથે પીવાથી સ્ત્રીઓની ગર્ભ સમધી પીડા નાશ પામે છે.
૨ કુંભારના હાથ ઉપરથી લેાહી નાખેલી માટી એક સેાપારી જેટલી લેઇને તેને બકરીના દૂધમાં પીવાથી સ્ત્રીઓની ગર્ભ સખ:
ધી પીડા નાશ પામે છે.
૩ શીંગાડાને કવાથ કરી તેમાં ચેાખાને લેાટ, સાકર અને તવખીર નાખીને પકવ કરીને તે પીવાથી ગર્ભપાત થતા અટકે છે.
૪ મરી, પીપર, શું, જવખાર, પંગુલી ( ), કહેાળી,
For Private and Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૨ ) મરી, જવખાર, ભારંગ, સવા, એ ઔષધે સમાન ભાગે લઈ તેને સોળગણું પાણીમાં અષ્ટમાંશ કવાથ કરી તેમાં એજ ઔષધેનું ચૂર્ણ નાખીને પીવાથી પ્રસૂતિ સમયે થયેલા રોગને મટાડે છે.
આર્તવધ અને રક્તગુલમના ઉપાય. सिताह्वाचिरबिल्वोथ दारु भार्गी कणोद्भवः । कल्कः पीतो हरेद्गुल्मं तिलक्षारेणरक्तजं ॥ ३९ ॥ तिलक्षारगुडव्योषधुतंभार्गीयतं पिबेत् । पानं रक्तभवे गुल्मे नष्टे पुष्पे तु योषिताम् ॥ ४० ॥ त्रिकटुब्रह्मदंडीनां तिलक्काथेन चूर्णकम् । रक्तगुल्मं हरेत्पीतं पुष्परोधं च योषिताम् ॥ ४१ ॥ तुंबीबीजं यवक्षारो दंती किण्वं कणा गुडः । कामस्य च फलं वृत्तिर्वज्रीक्षीरेण निर्मिता ॥ ४२ ॥ योनिमध्ये स्थिता पुष्पं जनयत्येव योषिताम् । ૧ ધળી તુળસી, ગધાતે કરંજ, દેવદાર, ભારંગ, પીપર, એ ઔષધેનું કલ્ક કરીને તે તલના ક્ષાર સાથે પીવાથી રકતગુલ્મ મટે છે.
૨ તલને ક્ષાર, ગોળ, શુંઠ, પીપર, મરી, ભારંગ, એ સહુનું ચૂર્ણ કરી ઘી સાથે પીવું. એ ઘી પીવાથી રક્ત શુભ મટે છે તથા સ્ત્રીઓને આર્તવ નાશ પામ્યા હોય તે પાછ શરૂ થાય છે.
૩ શુંઠ, પીગર, મરી, બ્રહ્મદંડી, એ એ નું ચૂર્ણ તલના કવાથ સાથે પીવાથી રકત ગુલ્મ મટે છે તથા સ્ત્રીઓને આર્તવ બંધ થયે હોય તે શરૂ થાય છે.
૪ તુંબડીનાં બીજ, જવખાર, દંતમૂળ, સુરાબીજ, પીપર, ગળ, મઢળ, એ ઔષધેને વાટીને તેની બત્તી થરના દુધમાં કરવી. એ બત્તી નિમાં રાખવાથી સ્ત્રીઓને આર્તવ આવે છે.
૧ ચેખા વગેરે જે દ્રવ્ય નાખીને દારૂ ગાળવામાં આવે છે તે-દારૂ ગાળી લીધા પછી તળિયે રહેલો ભાગ.
For Private and Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( १८३ ) ગર્ભધારણના ઉપાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गर्भश्च जायते सर्पिर्मुशलीपानमात्रतः ॥ ४३ ॥ ऋतौ कसेरुकं शुंठी सर्पिर्दिनचतुष्टयम् । क्षीरपिष्टं स्त्रियोगर्भ ग्राहयेन्नरसंगमे ॥ ४४ ॥ पद्मोत्पल शिफाक्षीरं शैलूकं सैंधवं मधु । गर्भपुष्टिकरं भुक्तं किंवा कोरंटमूलिका ॥ ४५ ॥ निशा शर्करा पद्मकंदेन मधुनान्वित | भक्षिता वारयत्येव पतंतं गर्भमंजसा ॥ ४६ ॥ लज्जालुधातु की पुष्पमुत्पलं मधुलोधकं । जातस्थया स्त्रिया पीतं गर्भपातं निवारयेत् ॥ ४७ ॥ समभाग सितायुक्तं शालितंडुलचूर्णकम् । उदुंबरी शिफाक्वाथः पीतोगर्भ च रक्षति ॥ ४८ ॥ गर्भिणी गर्भतो रक्तं स्तंभयेन्निपतद्भुतम् । पारापतमलः पीतख्यहं तंदुलवारिणा ॥ ४९ ॥ पाठापामार्गमूलाभ्यां योनिमध्यविलेपनात् । प्रसूतिर्जायते शीघ्रं दुःखं दुःप्रसवे स्त्रियः ॥ ५० ॥ are लांगलिका दंती वृषा पाषाणभेदकः । मूढगर्भासु दातव्यो लेपः सुखप्रसूतये ॥ ५१ ॥ जरायुतं मृतं गर्भं न पतंत जरामपि । योषितां पातयत्येव पादस्थोत्तरणीशिफा ॥ ५२ ॥ विशालाज्यपयोयुक्ता लेपतो योनिशूलहृत् । हृच्छ्रले बीजपूरस्य रसः सैंधवसंयुतः ॥ ५३ ॥ एरंडतैलसंयुक्तमुंडीमूलस्य लेपतः नवप्रसूतनारीणां योनिशूलं प्रशाम्यति ॥ ५४ ॥ योनिशूलहरं पीतं सर्पिः कर्पासबीजयुक् । मरुमांसेन पक्कं वा तैलं योनिप्रलेपनात् ॥ ५५ ॥ एक एव यवक्षारो योनिशूलं निवर्त्तयेत् । सर्पिषा चोष्णतोयेन पीतः शीतं यथानलः ॥ ५६ ॥ शालितंदुलपिष्टेन दुग्धपीतेन योषिताम् । भूरि दुग्धं भवेत्सप्तदिनं क्षीरान्न भोजने ॥ ५७ ॥ स्तनपीडा शमं याति विशालामूललेपतः ।
For Private and Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૪ ) कुमारीकंदलेपो वा सहरिद्रोति वेगतः ॥५८ ॥ प्रविशेनिर्गता योनि कारिल्लीकंदलेपतः । शिथिलापिभवेदाढा शक्रगोपाज्यलेपनात् ॥ ५९॥ ૧ મુશલીનું ચૂર્ણ અને ઘી પીવાથી સ્ત્રીને ગર્ભ રહે છે.
૨ ઋતુકાળમાં માથ, અને શુકને દૂધમાં વાટીને તેમાં ધીમેળવીને ચાર દહાડા ખાવાથી પુરૂષના યોગે સ્ત્રીઓને ગર્ભ રહે છે.
૩ કમળ અને ઘળા કમળને કંદ દુધ, શેલવટ, સિંધવ અને મધ એકત્ર કરીને ખાવાથી ગર્ભને પુષ્ટિ મળે છે.
૪ અથવા કાંટાસળિયાનાં મૂળ, હળદર, સાકર, કમળને કંદ, એ સર્વને મધ સાથે ખાવાથી પડતે ગર્ભ તત્કાળ અટકે છે.
૫ લાજાળુ, ધાવડીના ફૂલ, કમળ, મધ, લેધર, એ ઐષધોનું કલ્ક ગર્ભવતી સ્ત્રી પીએ તે ગર્ભપાત થાય છે.
૬ સાકર અને ચોખાનો લોટ સમાન ભાગે લઈને તેને કાળા ઉમડાના કવાથમાં નાખીને પીવાથી ગર્ભનું રક્ષણ થાય છે.
૭ કબુતરની હગાર ખાના ધોવરામણ સાથે ત્રણ દહાડા પીવાથી ગર્ભવતી સ્ત્રીના ગર્ભસ્થાનમાંથી લેહી વહેતું એકદમ બંધ થાય છે.
૮ પહાડ મૂળ અને અંઘેડાનું મૂળ ઘસીને તેને નિની અંદર લેપ કર્યાથી સ્ત્રીને દુઃખે કરીને પ્રસવ થતું હોય અને વેદના થતી હોય તે મટીને તત્કાળ પ્રસવ થાય છે.
૯ શતાવરી, વઢવાડિયાનું મૂળ, દંતીમૂળ, અરડૂસીનું મૂળ, પાષાણભેદ, એ ઔષધને લેપ નિમાં કરે, તેથી સ્ત્રીને ગર્ભ ગકાઈ ગયો હોય તેને સુખકરીને પ્રસવ થાય છે. - ૧૦ ગર્ભ મેલી સાથે મરી ગયું હોય, અથવા ગર્ભ જમ્યા પછી મેલી ન પડતી હોય તે ગર્ભવતીને પગે ઉત્તરણીનાં મૂળ બાંધવાથી મરે ગર્ભ કે મેલી પડે છે.
For Private and Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૫) ૧૧ દૂધ તથા ઘી સાથે ઈદ્રવારણનાં મૂળ વાટીને લેપ કરવાથી નિશળ મટે છે. હૃદયમાં શૂળ મારતું હોય તે સિંધવ સાથે બીજેરાને રસ પીવાથી તે મટે છે.
૧૨ બેડિયાકલારનાં મૂળ દીવેલમાં વાટીને તેને લેપ કરવાથી નવીન પ્રસ્ત થયેલી સ્ત્રીઓનું ચેનિશૂળ મટે છે.
૧૩ કપાસનાં બીજની સાથે ઘી પીવાથી પેનિનું શૂળ મટે છે.
૧૪ અથવા મરૂભૂમિમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓના માંસમાં પકવ કરેલા તેલને લેપ કરવાથી નિશૂળ મટે છે.
૧૫ એકલે જવખાર જે ઘી તથા ગરમ પાણી સાથે પીવામાં આવે તે, અગ્નિ જેમ ટાઢને દૂર કરે છે તેમ તે ચેનિશૂળને દૂર કરે છે. - ૧૬ દૂધની સાથે ચોખાને લેટ સાત દહાડા ખાય અને દૂધભાતનું ભજન કરે તો સ્ત્રીઓને દૂધ ઘણું આવે.
૧૭ ઈદ્રવારણનું મૂળ સ્તન ઉપર ચોપડવાથી અથવા કુંવારને ગર્ભ હળદર સહિત સ્તન ઉપર ચોપડવાથી સ્તનની પીડા જલદી શમી જાય છે.
૧૮ કારેલીના કદને લેપ કરવાથી નિ બહાર નીકળી હોય તે પાછી પ્રવેશ કરે છે; અને ઈદ્રગોપવડે સિદ્ધ કરેલું ઘી ચોપડવાથી તે શિથિલ હોય તે મજબુત થાય છે.
ત્રણ તથા શસ્ત્રઘાત વગેરેના ઉપાય, वणसंरोहणोलेपः घृतक्षीरद्रुमांकुरैः । त्रिफलावटशृंगाश्च त्रायंतीलोध्रजोयथा ॥ ६ ॥ अर्जुनोदुंबराश्वत्थलोध्रजंबूत्वचः समा। यष्टी कटुफलं लाक्षाचूर्णकं व्रणरोहणम् ॥ ६१ ॥ वाणपुंखाशिफादंत चर्वितातद्रसोथवा । महिष्याः पूत्रजन्मोत्थवर्चीलेपो विनाशकृत् ॥ ६२ ॥ चर्वितो दंतिचूर्णेन सहदेवीरसोथवा । श्वेतवस्त्रेणसंबद्धो नवोद्घातविरोहकृत् ॥ ६३ ॥
૧ એ લાલરંગનાં જીવડાં ચોમાસામાં થાય છે, તેને લોકો પરમેશ્વરની ગાયો કહે છે.
૨૪
For Private and Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬). लज्जापाठेषुपुंखाणामेकैकं जलसदितम् । मूलमालेपमात्रेण शस्त्रघातप्ररोहकृत् ॥ ६४ ॥ काकजंघप्रलेपो वा शस्त्रघाते दिनत्रयात् । पाकं पूर्य विना रोहं नयत्येव न संशयः ॥ ६५ ॥ त्रिवृन्मधुतिलादंती निंबपत्रैः ससैंधवैः ।
दुष्टव्रणविनाशाय लेपोत्यंतविशोधनः ॥ ६६ ॥ ૧ જેમાંથી દૂધ નીકળતું હોય એવા ઝાડના અંકુર તથા ઘી એ બેને મિશ્ર કરીને લેપ કરવાથી ગૂમડાં વગેરેને રૂઝ આવે છે. તેમજ ત્રિફલા, વડની ટીશીઓ, ત્રાયમાણ, અને લેધરનો લેપ પણ તેજ ગુણ કરે છે.
૨ સાદડ, ઉમડે, પીપળે, લેધર, જાનૂડે, એ વૃક્ષની છાલ સરખે ભાગે લેવી તથા તેમાં જેઠીમધનું લાકડું, કાયફળ અને લાખ નાખી ચૂર્ણ કરવું. એ ચૂર્ણ વ્રણને રૂઝ આણે છે.
૩ શરપંખાનાં મૂળ દાંતે ચાવીને તેને રસ ત્રણ ઉપર પડવાથી તથા તેના કુચા ત્રણ ઉપર બાંધવાથી ત્રણ રૂઝે છે.
૪ અથવા ભેશને પ્રસવ થાય તે વખતનું તેનું છાણ લાવીને તેને લેપ કરવાથી ત્રણને રૂઝ આવે છે.
૫ સહદેવીના મૂળને દાતે ચાવીને તેને રસ કાઢી તથા તેમાં દંતીમૂળનું ચૂર્ણ મેળવી તેને ધોળા વસ્ત્રવડે ત્રણ ઉપર બાંધવાથી તરતને ઘા પડયા હોય તેને રૂઝ આવે છે.
૬ લાજાળુ, પહાડમૂળ, કે શરપંખે, એ ત્રણમાંથી ગમે તે એકનું મૂળ પાણીમાં વાટીને લેપ માત્ર કરવાથી શસ્ત્રઘાત થયે હેય તેને રૂઝ આવે છે.
૭ શસ્ત્ર વાગ્યું હોય તે ઉપર કાકજઘા (કાગવૃક્ષ?) ને લેપ ત્રણ દહાડા કરવાથી પકવ્યા સિવાય કે પરૂં થવા દીધા સિવાય અંકુર આણે છે એમાં સંશય નથી.
૮ નસોતર, મધ, તલ, દંતીમૂળ, લીમડાનાં પાંદડાં, સિંધવ, એ ઔષધોને લેપ ન રૂઝે એવું ચાંદુ હોય તેમાંથી મળ કાઢી નાખીને તેને રૂઝ આણે છે.
For Private and Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८७ )
નાડીત્રણના ઉપાય, आवल्लीमूलिकाखंडैनिशाखंडैः समन्वितः । पक्कं तैलं प्रलेपन शमं नाडीव्रणं नयेत् ॥ ६ ॥ ज्जिका सैंधवं दंती नीलीमूलं फलानि च । मुत्रे चतुर्गुणे सिद्धं तैलं नाडीव्रणापहम् ॥ ६८ ॥ अपुषीपत्रधत्तूरकर्णमोटा कुबेरका।। सकृत्प्रलेपमात्रेण सतीव्रव्रणरोहणः ॥ ६९ ।। प्रियंगुगुलिकाचूर्ण भक्षितं माहिषं दधि । कोद्रवान्नं च संभुक्तं नाडीव्रणाविनाशकृत् ॥ ७० ॥ त्रिफलायाः कषायेण शृंगराजरसेन वा। वणप्रक्षालनं कुर्यादुपदंशप्रशांतये ॥ ७१ ॥ मेघनादशिफाताला समांशापुटपाचिता । तन्मध्यापूरितानाडी शमंयाति चिरोद्भवा ॥ ७२ ॥ घृतसिद्धार्थ तैलाभ्यां युतादेवी प्रलेपतः । भूजयंती शिफावातनाडीव्रणविनाशिनी ॥ ७३ ॥ गुग्गुलत्रिफला व्योषैः समर्शिघेतयोगतः ।। नाडीदुष्टवणः शूलभगंदरविनाशकृत् ॥ ७४ ॥ बहुकांजिकपिष्टा सा शाखोटकतरुत्वचः ।। प्रलेपनस्तुनाडीनां व्रणशोफविनाशकृत् ।। ७५ ॥ पक्त्वा सिक्थनिशायष्टिकरंजफलपल्लवैः । पटोलमालतीनिंबपत्रव्रण्यं घृतंस्मृतम् ॥ ७६ ॥ शाली मुद्यवानद्याज्जांगलं च सदाव्रणी। दक्षक्षीरानगुर्वन्नं मैथुनं परिवर्जयेत् ॥ ७७ ॥ ૧ આવળના મૂળના કકડા તથા હળદરના કકડા મિશ્ર કરીને તેમને તેલમાં નાખીને લેપ કરવાથી નાડીત્રણ શમી જાય છે.
२ सामा२, सिधव, तीभूग, गजीन भूग, ९२३-मेढाઆમળાં (ત્રિફલા), એ સર્વનો કલ્ક કરી તેલમાં નાખી તે તેલ ચાર ગણુ ગાયના મૂત્રમાં સિદ્ધ કરી ચોપડવાથી નાડીત્રણ દૂર थाय छे.
૩ ખડબૂચનાં પાંદડાં, ધતૂરાનાં પાનાં, બાવળની પાલી, નાંદ
For Private and Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮) રૂખીનાં પાનાં, એ સર્વને વાટીને એકજ વાર લેપ કરવાથી ગમે તેવું તીવ્ર ત્રણ થયું હોય તેને રૂઝ આવે છે.
૪ કાંગ અથવા કદરા સાથે દહીં ખાવાથી નાડીત્રણ નાશ પામે છે.
૫ ચાંદી થયેલી મટવા માટે ત્રિફલાના કવાથથી કે ભાંગરાના રસથી ત્રણને છેવું.
૬ તાંદળજાનાં મૂળ તથા તાલા (મુરા?) એ બન્ને સમાન ભાગે લઈને પુટપાક કરીને નાડીત્રણમાં પૂરવાથી તે ઘણું કાળનું હોય તે પણ મટી જાય.
૭ ઘી તથા સરસિયા તેલમાં દેવી (વાંઝણ કટલી?) તથા ભૂજયંતી (ભેંસમડી) ના મૂળને વાટીને લેપ કરવાથી વાયુથી થયેલા નાડી ત્રણને નાશ થાય છે.
૮ ગુગળ, ત્રિફલા, શુંઠ, પીપર, મરી, એ સઘળાં સમાન લેઈને તેને ઘીમાં કાલવીને લેપ કરવાથી નાડીત્રણ, દુષ્ટ ત્રણ તથા તેમાં થતું શૂળ, અને ભગંદરને મટાડે છે.
૯ સાગના ઝાડની છાલને ઘણી કાંજીમાં વાટીને લેપ કરવાથી નાડીત્રણને સોજો નાશ પામે છે.
૧૦ મીણ, હળદર, જેઠીમધ, કરજનાં ફળ તથા પાંદડાં, ૫ટેલ, માલતી, અને લીમડાનાં પાંદડાં, એ સહુ નાખીને સિદ્ધ કરેહું ઘી (ઘીને મલમ) ત્રણને રૂઝ આણે છે.
૧૧ ત્રણ વાળાએ ખા, મગ, જવ અને જંગલી પશુઓનાં માંસ ખાવાં; કૂકડે, દૂધ તથા ભારે ખોરાક ખાવ નહિ, અને મથુન કરવું નહિ.
ખસ, દાદર, ઘવડ, વગેરેના ઉપાય. चक्रमर्दशिफादूर्वा सैंधवं च हरीतकी । एषां समांशकं चूर्ण तक्रकांजिकमर्दितं ॥ ७८ ॥
For Private and Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૯ )
विसर्प हन्ति लेपेन रक्तमंडलकं तथा । कंडूं दद्दूंश्च वेगेन खसरं चातिदारुणम् ॥ ७९ ॥ मुस्तारिष्ट्रपटोलायाः क्वाथः सर्वविसर्पजित् । धात्री पटोलनिवानां समधुर्घृतसंयुतः ॥ ८० ॥ सिंदूरपिप्पली चूर्णयुतं तैलं सुपाचितम् । जिस हंति लेपेन रक्तवातसमुद्भवम् ॥ ८१ ॥ मुस्तारिष्टपटोलायाः शूलं रक्तं च धीमडम् । शिरीषोशीरनागाह्व हिंगूनां वा विलेपनम् ॥ ८२ ॥ कुष्टवन्हिर्निशातालं लांगली च मनः शिला । गोमूत्रपिष्टमालेपात्कंडूं हन्ति च दद्द्ड़्काम् ॥ ८३ ॥ ललनं वटसंमिश्रं जटायुष्टंकणान्वितः । सितानिंबुरसैर्मद्यसकृद्द दुविनाशकृत् ॥ ८४ ॥
૧ કુવાડિયાનાં મૂળ, દરા, સિધવ, હરડે, એ આષધે સમાન ભાગે લેઇને તેનુ` ચૂર્ણ કરીને છાશ તથા કાંજીમાં તેનું મર્દન કરવું. પછી તેનો લેપ કરાથી વિસર્પ રાગ, રાતાં ચામડાં, ખસ, દાદર, ( દરાઝ ) અને દારૂણ એવા ઘવડા, એ સર્વે જલદીથી મટી જાય છે.
મેાથ, અરીઠા, અને પટાલના ક્વાથ પીવાથી સઘળા પ્રકારના વિરાપે રાગ મટી જાય છે.
૨
૩ આમળાં, પટેાળ, અને લીમડાને કવાથ મધ તથા ઘી સાથે પીવાથી બધા વિસર્પ મટે છે.
૪ સિંદૂર અને પીપરના ચૂર્ણમાં તેલ નાખીને તે પકવ કરવુ. એ તેલ ચાપડવાથી રકતવાત ( રતવા ) થી ઉત્પન્ન થયેલેા વિસર્પ રાગ મટી જાય છે.
૫ મેાથ, અરીઠા અને પટોલના લેપ કરવાથી અથવા સરસવૃક્ષની છાલ, વીરવાળા, નાગકેસર, અને હિંગના લેપ કરવાથી શૂળ તથા રાતાં ઢીંમાં મટે છે.
૬ ઉપલેટ, ચિત્રા, હળદર, હરતાલ, વઢવાડિયાનાં મૂળ, મનશિલ, એ સર્વને ગાયના મૂત્રમાં વાટીને લેપ કરવાથી ખસ તથા દરાઝ મટે છે.
For Private and Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૦ ) ૭ રાળ, ગંધક, ગુગળ, ટંકણ, સાકર, એ સર્વે મિશ્ર કરી લીંબુના રસમાં મર્દન કરી એક વાર લેપ કરવાથી દરાઝ નાશ પામે છે.
ચબુદના ઉપાય. सविडंगो यवक्षारः शुंठी गंधकसंयुतः।। शरटासृग्युतो लेपो द्रावयत्यर्बुदं क्षणात् ॥ ८५ ॥ शिग्रुमूलकबीजानि ससिद्धार्थातसी मषी। यवाम्लतऋपिष्टानि नन्ति लेपेन चार्बुदम् ॥ ८६ ॥ उत्तुंडं कितवंमूलमुत्तरं विधिनोधृतम् ।। अर्बुद गंडमालां च सुदृढां हन्ति लेपतः ॥ ८७ ॥ ૧ વાવડીંગ, જવખાર, શુંઠ, ગંધક, એ સર્વના ચૂર્ણને કાચંડાના લોહીમાં મેળવી લેપ કરવાથી એક ક્ષણમાં અર્બદ પીગળી જાય છે.
૨ સરગવાનાં બીજ, મૂળાનાં બીજ, સરસવ, અળસી, એલચી, એ સર્વને જવની કાંજી તથા છાશમાં વાટીને લેપ કરવાથી અને બુંદ રોગ નાશ પામે છે.
૩ પિતાના ઘરથી ઉત્તર દિશાએ ઉગેલા ઊંચા મોઢાના ફૂલવાના ધંતુરાનું મૂળ વિધિપૂર્વક લાવીને લેપ કરવાથી ઘણી કઠણ ગ. ડમાળા તથા અબુંદ મટે છે.
રક્તપિત્ત વગેરેના પ્રતીકાર. रक्तपित्तसपस्मारः पांडुरोगोग्निदीपनम् । वन्हिदग्धप्रतीकारवातपित्ताममारुतः ॥ ८८ ॥ सूचिता इह शब्देनामूत्रसूत्रे समासतः। तेषां प्रतिक्रियां वच्मि शास्त्रदृष्ट्यायथाक्रमम् ॥ ८९ ॥ રકતપિત્ત, અપસ્માર, પાંડુરોગ, જઠાગ્નિનું પ્રદીપન, અગ્નિમાં દાઝેલાના ઉપાય, વાત્તપિત્ત, આમવાયુ, એ રોગો આ ગ્રંથમાં પાછળ સંક્ષેપમાં શબ્દ માત્ર કરીને સૂચવેલા છે. એ રોગના ઉપાય હવે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અનુક્રમે કહું છું.
For Private and Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૧ )
રકતપિત્તના ઉપાય. वातकखरसश्चैव शर्करा मधुमिश्रिता। कामलं रक्तपित्तं च पीतो हन्ति दिनत्रयं ॥ ९० ॥ विषपत्राणि निष्पिष्य रसः समधुशर्करः। पीतोनेनशमं याति रक्तपित्तं सुदारुणम् ॥ ९१ ॥ पक्कोदुंबरकाश्मर्यपथ्याखर्जूरगोननी । मधुनाघ्नन्ति संलीढा रक्तपित्तं पृथक् पृथक् ॥ ९२ ॥ वासको मधुना मिश्रो भक्षितो रक्तपित्तहृत् । ૧ ગરને સ્વસ, સાકર તથા મધ સાથે મેળવીને ત્રણ દ. હાડા પીવાથી કમળ અને રકતપિત્ત મટે છે.
૨ વિષપત્ર (ઈક્રવારણનાં પાનાં?) ને વાટીને તેને રસ મધ તથા સાકર સાથે પીવાથી મહાદારૂણ રકતપિત્ત શમી જાય છે.
૩ પાક ઉમડાં, શીવણનું ફળ (કે કાયફળ?), હરડે, ખજૂર,. દ્રાક્ષ, એ સર્વેનું કલ્ક કરીને મધ સાથે ચાટવાથી રકતપિત્ત મટે છે. ૪ અરડૂસાને રસ મધ સાથે પીવાથી રકતપિત્ત મટે છે.
પાંડુરોગના ઉપાય, मधुयष्टि सितायुक्ता पांडुरोगविनाशनी ॥ ९३ ॥ फलत्रिकामृतावासा तिक्ताभूनिंब निंबजः । क्वाथो मधुयुतो हन्ति पांडुरोगं सकामलम् ॥ ९४ ॥ ૧ સાકર સાથે જેઠીમધ ખાવાથી પાંડુરંગ નાશ પામે છે.
૨ હરડે, બેઢાં, આમળાં, ગળો, અરડ્યો, કડુ, કરિયાતુ, લીમડે, એ ઔષધેનો કવાથ મધ સાથે પીવાથી કમળા સહિત પાંડરોગનો નાશ કરે છે.
પાંડુરોગનાં લક્ષણો कृष्णाभो वातपांडुः स्यात्तदुपद्रवसंगतः । पित्तपांडुश्च तद्रोगी पीतमूत्राक्षिविट्छविः ॥ ९५ ॥ श्वेताभं कफपांडुत्वं तद्विकारानुबंधि च । विशेयः सर्वरूपश्च पांडुरोगस्त्रिदोषजः ।। ९६ ॥
For Private and Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८-२ )
વાયુથી થયેલા પાંડુરોગીના વર્ણ કાળા હોય છે, તથા વાયુના ઉપદ્રવ પણ તે સાથે જોવામાં આવે છે; પિત્તપાંડુવાળા રાગીનાં મૂત્ર, નેત્ર, ઝાડા, અને વર્ણ પીળાં હેાય છે; કફપાંડુ રોગીને વર્ણ ધાળા હોય છે તથા બીજા કફના ઉપદ્રવા પણ તે સાથે જણાય છે. જે પાંડુરોગમાં ખધા દોષનાં ચિન્હ લેવામાં આવે તેને ત્રિદોષપાંડુ
उहे छे.
અસાધ્ય પાંડુરાગીનાં લક્ષણેા.
रक्तक्षयान्वितः क्षीणः छर्दि शोफाद्युपद्भुतः । पीतभावसमालोकी पांडुरोगी त्यजत्यसून् ॥ ९७ ॥
જે પાંડુરોગવાળાના શરીરમાંથી લેાહી કમી થઇ ગયુ` હોય; શરીરે સૂકાઈ ગયેા હાય; ઉલટી, સાજો વગેરે ઉપદ્રવે થયા હોય; અને તમામ પદાર્થને પીળા જોતા હોય; તે પાંડુરાગી મૃત્યુ પામે છે.
અપસ્મારના ઉપાય.
केशरीमूलसंघृष्टसौवीरीमूलनस्यतः ।
अपस्मारः शमं याति यथा दुष्टो निपीडितः ॥ ९८ ॥ यष्टि हिंगु वचा चक्रा शिरीष लशुनामयैः । आजमूत्रैरपस्मारो सोन्मादे नावनांजने ॥ ९८ ॥ शंखपुष्पी वचा कुष्ठैः सिद्धं ब्राह्मीरसे घृतम् । पुराणं हन्त्यपस्मारं सोन्मादं मेध्यमुत्तमम् ॥ १०० ॥ कुष्मांडकरसे सिद्धं षोडशांशं सयष्टिकं 1 घृतं जयत्यपस्मारं सिद्धाख्यं नामनामतः ॥ १०१ ॥ सुमनातार्क्ष्यजं विश्वा शकृत्पारापतस्य च । अंजनं हन्त्यपस्मारं सोन्मादं च विशेषतः ॥ १०२ ॥ शिग्रुकुष्टशिलाजीरलशुनव्योषहिंगुभिः । बस्तमूत्रे सृतं तैलं नावनं स्यादपस्मृतौ ॥ १०३ ॥ हरिद्रा हिंगु निर्गुडीमूलस्य रसनावनात् । उन्मादादप्यपस्मारान्मानवो मुच्यते ध्रुवम् ॥ १०४ ॥
૧ જેમ દુષ્ટ માણસને પીડા કરવાથી તે શમી જાય છે તેમ,
For Private and Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૩) બીરાના મૂળ સાથે બેરડીનું મૂળ ઘસીને તેનું નસ્ય આપવાથી અપસ્માર શમી જાય છે.
૨ જેઠીમધ, હિંગ, વજ, કાકડાસીંગ, સરસવૃક્ષ, લસણ, ઉપલેટ, એ ઔષધોને બકરાના મૂત્રમાં વાટીને પાણી ગાળી લેઈ તેનાં ટીપાં નાકમાં નાખવાથી તથા આંખમાં આંજવાથી અપસ્માર તથા ઉન્માદ રોગ મટે છે.
૩ શખાવળી, વજ ઉપલેટ, એ ઔષધોના કલ્કવડે બ્રાહ્મોના રસમાં ધી સિદ્ધ કરવું. એ ઘી ઘણા કાળના જૂના અપસ્મારને તથા ઉન્માદ રેગને મટાડે છે. વળી તે બુદ્ધિ વધારવામાં પણ ઉત્તમ છે.
૪ કેહેળાના રસમાં જેઠીમધના કલ્ક સહિત સળગે ભાગે ઘી નાખીને તે સિદ્ધ કરવું. એ સિદ્ધવૃત કહેવાય છે અને તે અપસમારને મટાડે છે.
૫ મેટે કરંજ, રસાંજન, શુંઠ, કબુતરની હગાર, એ ઔષધેનું અંજન કરવાથી અપસ્માર મટે છે; અને ઉન્માદ (ઘેલછા) વિશેષે કરીને મટે છે.
૬ સરગ, ઉપલેટ, મનશિલ, જીરૂં, લસણ, શુંઠ, પીપર, મરી, હીંગ, એ ઐાષધેનું કટક કરી તે વડે બકરાના મૂત્રમાં તેલ પકવવું. એ તેલનાં નાકમાં ટીપાં નાખવાથી અપસ્માર મટે છે. ( ૭ હળદર, હીંગ, અને નગોડના મૂળનો રસ એકત્ર કરીને તેનાં ટીપાં નાકમાં નાંખવાથી મનુષ્ય અપસ્મારથી તથા ઉન્માદથી જરૂર છૂટે છે.
- ભૂખ લાગવાનું ચૂર્ણ. यवक्षारान्विताशुंठीचूर्ण लीढं घृतान्वितम् । उष्णेन वारिणापीतमेतञ्चूर्ण क्षुधाकरम् ॥ १०५ ।। यवानी व्योष सिंधूत्थ जीरकद्वयहिंगुभिः । हिंग्वष्टकमिदं साज्यं भुक्तं वातजिदग्निकृत् ॥ १.६ ॥ कणा सिंधुशिवावन्हिचूर्णमुष्णेन वारिणा । पीतं प्रातः क्षुधं कुर्यात्पावकस्यातिदीपनं ॥ १० ॥ विडंग वन्हिभिल्लात गडूची गुडनागरैः । समांशैः स सितैर्लेहो जठरानलदीपनः ॥ १० ॥
૨૫
For Private and Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪) कपित्थचक्रचांगेरीमरिचाजाजिचित्रकैः। कफवातहरो ग्राही बल्योदीपन पाचनः ॥ १०९ ।। धान्यजीरकसंसिद्धं घृतमग्निविवर्द्धनम् । रोचनं दोषशमनं वातपित्तविनाशनम् ॥ ११० ॥ ૧ જવખારની સાથે જુઠનું ચૂર્ણ ઘી સાથે ચાટવું. અથવા એજ ચૂર્ણ ગરમ પાણી સાથે પીવું, તેથી ભૂખ ઉઘડે છે.
૨ જવાન (અજમે), સુંઠ, પીપર, મરી, સિંધવ, જીરું, શાહજીરૂં, હીંગ, એ આઠ ઔષધોના ચૂર્ણને હિવષ્ટક કહે છે. એ ચૂર્ણ ઘી સાથે ખાવાથી વાયુ મટે છે તથા જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
૩ પીપર, સિંધવ, હરડે, ચિત્રા, એ ચાર ઔષધોનું ચૂર્ણ ગરમ પાણુ સાથે સવારમાં પીવાથી ભૂખ ઉત્પન્ન થાય છે તથા જઠરાગ્નિ અતિશય પ્રદિપ્ત થાય છે.
૪ વાવડીંગ, ચિત્રા, ભિલામાં, ગળો, ગોળ, શું, અને ધેળા તલ, એ સર્વને અવલેહ કરીને ચાટવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
૫ કેડું, તગર, લૂણી, મરી, જીરું, ચિત્ર, એ ઔષધોવડે અવલેહ, બનાવી ચાટવાથી કફ અને વાયુ નાશ પામે છે, ઝાડાને કબજે થાય છે, બળ ઉત્પન્ન થાય છે, જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે તથા મળનું પાચન થાય છે.
૬ ધાણા, અને જીરાનું કલ્ક કરી તેમાં થી સિદ્ધ કરી તે ખાવાથી જઠરાગ્નિની વૃદ્ધિ થાય છે, રૂચી ઉત્પન્ન થાય છે, દોષ શમે છે અને વાતપિત્તનો નાશ થાય છે.
વહિદગ્ધ પ્રતીકાર सिक्थं सर्जरसो जीरं घृतपक्वं त्रयं हरेत् । लेपतो वन्हि दग्धस्य वेदनामतिवेगतः ॥ १११ ॥ तिलतैलं यवा दग्धा एतल्लेपेन निश्चितम् ।
वन्हि दग्धो व्रणोरोहं याति दुःखं प्रशाम्यति ॥ ११२ ॥ ૧ મીણ, રાળ, જીરું, એ ત્રણને ઘીમાં પકવ કરીને તેને લેપ કરવાથી દેવતામાં દાઝેલાની વેદના તત્કાળ મટી જાય છે.
૨ બાળેલા જવની રાખેડી તલના તેલમાં મેળવીને ચાપડ
For Private and Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૫) વાથી અગ્નિથી દાઝવાથી જે ત્રણ થયું હોય તે રૂઝે છે તથા પીડા શમી જાય છે.
વિષના ઉપાયો बंध्याकर्कोटिकामूलं छागमूत्रेण भावितम् । नस्यं कांजिक संपिष्टं विषोपहृतचेतसाम् ॥ ११३ ॥ मूलत्वपत्रपुष्पाणि बीजं चेति शिरीषजम् । गोमूत्रचूर्णितं ह्येतद्भेषजं विषनाशनम् ॥ ११४ ।। मरिचं निवपत्राणि सैंधवं मधुसर्पिषा। नंति संर्वाणि वेगेन विषं स्थावरजंगमम् ॥ ११५ ॥ रजनीसैंधवक्षौद्रसंयुतं घृतमुत्तमम् । पानं शूलविषार्तस्य सर्पदष्टस्य चेष्यते ॥ ११६ ॥ स्वेदं वेपथुरोमांची शरीरे वृश्चिकोद्भवम् । सद्यः सैंधवपानं च घृतयुक्तं विनाशयेत् ॥ ११ ॥ तिलतैलं गुडं चार्कक्षीरेण सह लोडयेत् ।। योज्यं शुनकदंशेतु सर्पोत्थविषनाशनम् ॥ ११८ ॥ तालनिबदलं केशा चूर्ण तैलं तथा घृतम् । धूपो वृश्चिकविद्धस्य शिखिपत्रघृतेन वा ॥ ११९ ॥ ૧ વાંઝણી કટલીનું મૂળ લાવીને તેને બકરાના મૂત્રની ભાવના આપવી. પછી તેને કાંજીમાં વાટીને ઝેરથી મછત થયેલા માણસને તેનું નસ્ય આપવું (સુંઘાડવું–નાકમાં ટીપાં નાંખવાં) તેથી ઝેર ઉતરે છે.
૨ સરસના ઝાડનાં મૂળ, છાલ, પાંદડાં, ફૂલ, અને બીજ, એ સર્વેને ગાયના મૂત્રમાં વાટીને તેનું નસ્ય આપવું તેથી ઝેર ઉતરે છે.
૩ મરી, લીમડાનાં પાંદડાં, સિંધવ, એ સર્વને મધ તથા ઘી સાથે ખવરાવવાથી સ્થાવર તથા જંગમ વિષ નાશ પામે છે.
૪ હળદર અને સિંધવ, મધ તથા ઘીમાં નાખીને સાપે ડરેલા માણસને પાવું. તેથી શૂળ સહિત ઝેરની વેદના નાશ પામે છે.
૫ વીંછી કરડવાથી શરીરે પરસેવો વળે છે, શરીર ધ્રુજે છે અને રૂવાં ઉભાં થાય છે. તેવા માણસને તરતજ સિંધવ તથા ઘી પાવાથી વીંછીની વેદના નાશ પામે છે.
For Private and Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૬ ) ૬ તલનું તેલ, ગેળ અને આકડાનું દૂધ, એ સર્વે મેળવીને એકત્ર કરવું. પછી કૂતરાના દંશ ઉપર લગાવવું. વળી આ ઔષધ સાપના ઝેરને પણ નાશ કરનારું છે.
૭ તાડનાં પાંદડાં, લીમડાનાં પાંદડાં, વાળ એ સર્વેનું ચૂર્ણ કરીને તેમાં તેલ તથા ધી મેળવીને વીંછી કરડો હોય તે જગાએ ધૂપ દે. અથવા મેરનાં પીંછાં અને ઘીને ધૂપ દેવો.
ગ્રંથિને ફાડવાને લેપ. कपोतपक्षिविटयुक्तक्षारो ग्रंथिविदारणः । दंतीचित्रकमूलार्कत्वक्स्नुहीपयसा गुडः ॥ १२०॥ . ૧ હેલાની હગાર અને જવખાર ગાંઠને ફાડે છે. તેમજ દંડ તીમૂળ, ચિત્ર, આકડાની છાલ, થોરનું દૂધ અને ગેળ, એ સર્વેને લેપ પણ ગાંઠને ફાડે છે.
વ્રણશેધન લેપ. तैलं सैंधवयष्टयाह्वनिंबपत्रनिशायुतैः । तृवृत्धनयुतैः पिष्टैः प्रलेपाव्रणशोधनः ।। १२१ ॥ ૧ સિંધવ, જેઠીમધ, લીંમડાનાં પાંદડાં, હળદર, નસેતર, મેથ, એ સર્વ તેલમાં વાટીને તેનો લેપ કરવાથી વ્રણ (ચાંદુ) પાકીને તેમાંથી પરૂ વગેરે નીકળી જઈ તે શુદ્ધ થાય છે.
ગ્રંથ સમાપ્તિ, मुक्ताफलै रिवधनैः शुचिभिः सुवृत्तैरापूरिता विमलकाव्यगुणैस्तु युक्ता। श्रीकंठपंडितकृतिर्बुधकंधरासु
मुक्तावलीव लुठतां रुचिरा चिराय ॥ १२२ ।। આ શ્રીકઠ પંડિતની કૃતિ નક્કર, નિર્મળ અને ગોળાકાર મોતીથી બનાવેલી મોતીની માળાની પેઠે નિર્મળ કાવ્યના ગુણએ કરીને યુકત છે; એ ગ્રંથરૂપ કૃતિ પંડિતેના કંઠમાં સુંદર મેતીની માળાની પેઠે ઘણકકાળ સુધી આળાટે મતલબ કે શે.
___इति परमजैनाचार्यश्रीश्रीकंठविरचिते उमास्वातिवाचकशिष्यशोधिते हितोपदेशनाम्नि बालस्त्रीरोगशस्त्रघातनाडीविसर्पकंडूदद्रक्तपित्तापस्मारपांडुरोगवन्हिदीपन वन्हिदग्धश्वेतपित्तसर्पविषकंदविषवृश्चिकविषप्रतीकारनामा दशमः समुद्देशः ॥ १० ॥
समाप्तम्.
For Private and Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૭)
रसायनो. હિંગળકમાંથી પાર કાઢવા વિશે. એક શેર ચોખે રૂમી હિંગળકને ગાંગડ લે, અને તેની આસપાસ પાંચશેર ચીથરાં લપેટી એક મજબૂત દડા બનાવો; પછી એક મોટું માટલું ભાગી નાંખી તેમાંથી એક ઠીબ કહાડી લઈ તે ઠીબમાં ત્રણ બાજુએ ત્રણ ઈંટ મૂકવી અને તેની ઉપર પેલે દડે મૂકો. ત્યારબાદ એક માટીની પાકી હાંલ્લી લેવી, અને તેને અંદરથી ચૂનાવડે ધોળી નાંખવી; પછી તેને તે દડા ઉપર ઉધી મૂકવી, એવી રીતે જે તે દડાનું મૂખ ઢકાઈ જાય અને બહારની હવા તેને મળી શકે. દડાની આસપાસ ચારે તરફ ઘાસલેટ સાધારણ રીતે ચોપડવું ને પછી તેને સળગાવ. પ્રથમ જે હાંલ્લી બતાવી છે તેના ઉપર એક ટુવાલ ભીને કરી ગડી વાળી મૂક; જેમ જેમ સૂકાય તેમ તેમ પાણી નાંખી ભીને રાખો. દડાને સળગતે આખી રાત રહેવા દે. પછી સવારે તેમાંથી જે પારે નીકળે છેચ તે તથા પેલી રાખડીને બે ચાર વાર ધોવાથી જે કઈ પારે નીકળે છે અને હાંલ્લીમાં ચંટ હોય તે સર્વ ઉખાડી લે. આ પ્રમાછે હિંગળકમાંથી પાર નીકળે છે. (જેટલા હિંગળકમાંથી પારે કાઢો હોય તેનાથી પાંચગણ ચીથરાં તેની આસપાસ લપેટવાં.
ત્રાંબાની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિશે. ચોખાં ત્રાંબાનાં પડ્યાં આપણે જેટલી ભસ્મ કરી હોય તેટલા વજને લેવાં. પછી તેને શુદ્ધ કરવાને માટે, અગ્નિમાં ખૂબ લાલાળ તપાવવાં, અને તે તપાવેલાં પત્રોને કાળા ગધેડાના મૂત્રમાં એકસેને આઠ વાર બૂઝાવવાં. આથી તે ત્રાંબાનાં પડ્યાં શુદ્ધ થશે. પછી ધોળી અકેલ શેર અધે, ચામદૂધીની જડ અર્ધ શેર, મૂઈ નાં ઈંડાનાં ખોખાં અર્ધ શેર, આ પ્રમાણે સર્વ વસ્તુઓ લઈ તેનું ચૂર્ણ કરવું. પછી તે ચૂર્ણ ત્રાંબાનાં પાશેર પત્રની તળે ઉપર મૂકી
For Private and Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) કોડીઆમાં સંપૂટ કરી ગજપૂટમાં મૂકી જંગલનાં છાંણાની આંચ દેવી. આથી ભસ્મ ધોળી થશે. ગજ સમચોરસ અને ગજ ઉંડા ખાડાને ગજપૂટ કહે છે.
બીજી રીત-તાંબાના બેવડા પિસાને ટીપાવી તેને પાતળે કરો, પછી તેને આકડાના દૂધમાં સાત વાર લાલચેળ કરી બૂઝવવો. પછી શેરના ઉપરનાં સિંઘેડાં વાટી તેને રસ કાઢી ઉકાળી તેમાં સાતવાર બૂઝવવો. ગળજીભીના રસમાં સાતવાર બૂઝવ, અને ભાંગરાના રસમાં સાતવાર બૂઝવ. પછી કેડીઆમાં ગળજીભી, ભેંયધેલી, તિલકાંટે, ત્રણે વસ્તુઓ સરખે ભાગે લઈ તેને વાટી લોન્ચ કરી વચમાં પેલે બેવડે પિસે મૂકી સંપૂટ કરી સાત કપડમટ કરી જગલનાં અડાયાંની છ પહેરની આંચ દેવાથી પેળી ભસ્મ થશે.
ચાંદીની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિશે. ચોખ્ખી ચાંદી એક રૂપિયા ભાર લઈ તેનું પતરું કલદાર રૂપિયા જેટલું કરાવવું પછી તેને મેદીના રસમાં સવાર લાલચોળ તપાવી બૂઝવવું, પછી તેને પેલા રસરહિત લેચામાં મૂકી કપડમટ કરી સો અડાયાંમાં ફેંકી દેવું આથી ભસ્મ શુદ્ધ થશે.
પારાની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિશે. બે તોલા શુદ્ધ પારે લે અને બે તોલા કુવારપાઠાને રસ લેવો. તે બેને ખૂબ ખલ કરવાં; જ્યારે સૂકાઈ જાય ત્યારે બીજે બે તેલા રસ નાંખવે. એમ સાઠ વાર કરવું. પછી તેને કાચની મજબૂત સીસીમાં ભરે અને તેને મેંઢ મજબૂત મુદ્રા કરવી. પછી તેને વાલુકાયંત્રમાં મૂકી બાર પહેર આંચ દેવી. તીવ્ર, મધ્યમ, અને અ૫ ચાર ચાર પહેરની આંચ દેવી. પારાની ભસ્મ થશે.
બીજી રીત-શુદ્ધ પાર લે પછી તેને લાજુલાડીના રસમાં
For Private and Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯ ) ઘણીવાર સૂધી ખલ કરે-જ્યાંસુધી દેખાય નહીં ત્યાંસુધી ખલા કરે. પછી તેને મૂષમાં મૂકી તેના ઉપર તેને જ રસ રેડો. મૂષ બંધ કરી મુદ્રા કરી બશેર છાણની આંચ દેવી. ભસ્મ થશે.
સેમલની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિશે. સોમલ તો એક, હડસાંકળ તોલા દશ, ફૂટી લૂગદી કરી તેને માં સોમલ મૂકો. અડધો કલાક રાખી મૂકી અચ્છેર અડાયાંની આંચમાં ફૂંકવું.
બીજી રીત–આકડાના દૂધમાં લૂગડું ત્રણ દિવસ પલાળી રાખવું. પછી તેમાં એક તોલે સોમલ મૂકે. અચ્છેર અડાયાંની આંચ દેવી. ભસ્મ થશે.
- શીસાની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિશે.
છેર સીસું ગાયના મૂત્રમાં, તેલમાં, તથા છાશમાં સાતવાર ધવું એટલે શુદ્ધ થશે. પછી તેને લેખંડની કઢાઈમાં નાંખવું અને નીચે આંચ કરવી. પીગળે એટલે તેને કુંવારપાઠાના મૂળથી ખૂબ ઘસવું. એમ બે ત્રણ દિવસ કરવું એટલે ભસ્મ થશે. પછી તે ભમને કુંવારના રસમાં ખલ કરી પચાસ પૂટ દેવા. દરેક પૂટે પાંચ શેરની આંચ કરવી, ભસ્મ થશે.
હરતાલ ભસ્મ વનસ્પતિથી બનાવવા વિષે. વરખી આ હડતાલ એક તોલો લેવી. તેને ત્રણ ત્રણ દિવસ સુધી તેલમાં, છાશમાં, તથા ગાયના મૂત્રમાં પલાળી મૂકવી. પછી ઝઝટાની ભસ્મ શેર દશ કરી એક માટલામાં પાંચ શેર ભરવી; તેની વચમાં કેડી આમાં સંપૂટ કરી પેલી હડતાલ મૂકવી. પછી ઉપર પાછી પાંચ શેર ભસ્મ ભરવી. માટલાનું મૂખ બંધ કરવું. બાર પહેરની આંચ દેવી. ભસ્મ થશે.
For Private and Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) उपयोगी चूर्णो.
લાક્ષાદિ ચૂર્ણ લાખ, હરડે, મજીઠ, હળદર, બેઠાં, આમળાં, દેવદાર, સુંઠ, રીંગણી, ભેંયરીંગણી, ગોખરૂ, બીલીમૂળ, અરણમૂળ, ટીંમૂળ, મેથ, અઘાડે, લીમડાનાં પત્ર, એરંડામૂળ, વાવડીંગ, ચિત્ર, દાંતિ, પીપર, મરી, રસાંજન, તેજવતી, લેધર, આ સર્વ ઔષધી સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરી મધમાં બેર જેવડી ગોળી બાંધવી. સવારમાં એક ગોળી લેવી, તેનાથી દાંતોગ, મુખરોગ, અને ગળાનારેગ મટે છે. એક માસ પર્યત એ ચૂર્ણ ગાયના મૂત્રમાં એક તેલે સવારે ને એક તેલે સાંજે ફાકે તે કોઢ માત્રને નાશ કરે છે.
વૈશ્વાનર ચૂર્ણ. | સિંધવ, યુવાની, પીપરીમૂળ, અજમો, પીપર, સુંઠ, હરડે, એ સર્વનું ચૂર્ણ સાત દિવસ ઉહા પાણીમાં ફાકવાથી પાળ, બસ્તિશૂળ, નિશૂળ, વાયુવેગ વગેરે મટે છે.
બિભીતકાદિ ચૂર્ણ બેઢાં, અતિવિષ, નાગકેશર, નાગરમોથ, પીપર, ભારીંગ, સુંઠ, મરી, રસાંજન, તેજવતી, ત્રિફલા, લેધર, સર્વનું ચૂર્ણ કરી મધમાં ગોળી બોર જેવડી કરવી. સવારે એક ખાવી. દાંતરોગ અને ગળાના રોગને મટાડે.
નવ રસાદિ ચૂર્ણ હરડે, બેઢાં, આમળાં, સુંઠ, મરી, પીપર, વાવડીંગ, મેથ, ચિત્ર, એ બધી વસ્તુઓ સરખે ભાગે લેવી, લેહભસ્મ ચાર તેલા લેવી. પછી તેને મધ અને ઘીમાં ચણા જેવડી ગળી વાળવી, એ
For Private and Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧ ) ગોળી સવારે એક લેવી; તેથી પાંડુરોગ, હૃદયરોગ, અર્શ, કુષ્ટરોગ, કમળો, વગેરે મટે છે.
પાદિ ચણ. સુંઠ, મરી, પીપર, વાવડીંગ, સમુદ્રલવણ, કાચલવણ, બિડલવણ, સિંધવ, સંચળ, જીરૂ, હરડે, જવખાર, ચવક, ચિત્રા, પીપરીમૂળ, નસોતર, એ બધી વસ્તુઓ સમાન ભાગે લેવી, અને પંચ લવણ ચોથા ભાગે લેવાં. પછી તેનું ચૂર્ણ કરવું. એ ચૂર્ણ અડધો તોલે ઉન્ડા પાણીમાં લેવાથી વાયુને મટાડે છે, અને અતિ ભૂખ લાગે છે.
ત્રિજાતાદિ ચૂર્ણ તજ, તમાલપત્ર, એલચી, વાવડીંગ, ગળો, દાણું લાખ, સુંઠ હળદરના ગાંઠીઆ, લીંબડાની અંતર છાલ, પીપર, સવા, સેનામુખી, ભાંગરો, ધાણ, હરડે, બેઢાં, આમળાં, સર્વ વસ્તુઓ સમાન ભાગે લેવી. તેમાં સોનામુખી સર્વનું અધે લેવી. ચૂર્ણ કરી સાકરમાં સવારે તથા સાંઝે ફાકવું. એ આષધ લેહીવિકારને મટાડે છે તથા કોઢને સાફ કરે છે.
ડાંગ ચૂર્ણ. કરીઆતુ, લીંબડાની છાલ, કડુ, ગળો, હરડે, મેથ, ધમાસો, ત્રાહીમાણ, રીંગણી, કાકડાસીંગ, સુંઠ, પીતપાપડે, પ્રિયંગુ, ૫ટોળ, પીપર, અને કચૂર, એ સર્વ સમાન લેઈને તેનું ચૂર્ણ પાણું સાથે લેવું, તેથી તાવ મટે છે.
અરિરાવ ચૂર્ણ. લિંબડાની છાલ, મરી, પીપર, સુંઠ, હરડે, બેઢાં, આમળાં, સંચળ, સિંધવ, બિડલવણ, જવખાર, સાજીખાર, ચવાની, અજ
For Private and Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૨ ) મોદ, એ સમાન ઔષધીનું ચૂર્ણ સાત દિવસ ઉન્ડા પાણીમાં ફાકવાથી સર્વ તાવને મટાડે છે.
શંગ્યાદિ ચૂર્ણ. કાકડાસીંગ, સુંઠ, મરી, પીપર, હરડે, બેઢાં, આમળાં, રીંગણી, ભારીંગ, પુષ્કર મૂળ, પંચલવણ, એ સહુનું સમાન ભાગે ચૂર્ણ કરી ઉન્ડા પાણીમાં ફાકવું, તેથી સ્વાસ, ઉધ્ધવાતકાસ, પીનસ, એ રોગને મટાડે છે.
ઉદવિજય ચૂર્ણ બાલબીલી, અજમોદ, વજ, ચિત્રા, હિંગ, વછનાગ, અતિવિષ, સવા, ચવક, પંચલવણ, પીપરીમૂળ, જવખાર, ઇંદ્રજવ, શુંઠ, મરી, પીપર, હરડે, બેઢાં, આમળાં, તજ, તમાલપત્ર અને એલચીનું ચૂર્ણ કરી ઉન્ડા પાણીમાં અર્ધા તોલો દીવેલ નાંખીને આપવું; એથી સંગ્રહણી, પાંડુરોગ, શ્વાસ, અને શૂળને મટાડે છે.
વિશ્વાદિ ચૂર્ણ. શુંઠ, સંચળ, પુષ્કરમૂળ, અને હિંગ, સમમાત્રા ચૂર્ણ ઉન્હા પાણીમાં લેવું તેથી હદય શૂળ મટે છે.
ગંગાધર ચૂર્ણ અજમેદ, ચરસ, શુંઠ, અને ધાવડીનાં ફૂલનું, સમયાત્રા ચૂર્ણ ગાયની છાશના પાણીમાં લેવું, તેથી અતીસાર મટે છે.
એલાદિ ચૂર્ણ. એલચી, પાષાણભેદ, શિલાજીત, અને પીપરનું, સમમાત્રા ચૂર્ણ ચોખાના ધાવણમાં લેવું, તેથી પ્રમેહ મટે છે.
For Private and Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૩ )
લવંગાદિ ચૂર્ણ. લવીંગ, કકલ, પીપર, સુંઠ, ચંદન, એલચી, મોથ, વશરે ચન, વીરણવાળ, નાગકેસર, જાયફળ, કપૂર, છડ, સતાવરી, ગેખરૂ, આસધ, ગળોસત્વ અને તગરનું સમમાત્રા ચૂર્ણ સાકરમાં લેવું તેથી સર્વ પ્રમેહ મટે છે.
કાયલાદિ ચૂર્ણ. કાયફળ, પુષ્કરમૂળ, ભારિગ, કાકડાસીંગ, એ ઐાષધીનું સમમાત્રા ચૂર્ણ મધમાં તથા આદાના રસમાં લેવું, તેથી કફરોગ મટે છે.
શ્રીખંડાદિ ચૂર્ણ. કેસર, મરી, જાયફળ, લવંગ, દ્રાક્ષ, તજ, તમાલપત્ર, રતાંજળી, વાળ, જેઠીમધ, હળદર, શુંઠ, પીપર, પીપરીમૂળ, ધાણા, જીરૂં, નાગકેસર, કમળકાકડી, અને ખારેકનું, સમમાત્રા ચૂર્ણ કરી સાકર મેળવી, અડધે તેલ લેવું. તેથી શ્વાસ, કંઠશેષ, જવર, પ્રમેહ લેહીવિકાર અને અતીસાર મટે છે તથા શરીરને પુષ્ટિ થાય છે.
उपयोगी गोलियो.
અમૃતમભા ગુટી. લવીંગ, જાયફળ, કેસર, અકલકર, કઉચાં, કાળી મૂશળી, સુઠ, તજ, અફીણ, કનકબીજ, ખેરસાર, કપૂર, એ દરેક વસ્તુ એક એક તેલ લેવી; કસ્તૂરી ચારમાસા લેવી; પછી તેનું બારીક ચૂર્ણ કરી નાગરવેલના પાનના રસમાં ગોળી ચણોઠી જેવડી વાળી સૂકવવી. એ ગેળી વીર્થ સ્તંભન કરે છે. પચ્ચ–ગહનું અન્ન ખાવું.
For Private and Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪ )
ચિંતામણી રસ ગુટી. જીરૂ, પીપર, સુંઠ, પંચલવણ, મરી, ગંધક, અભ્રક, સાજીખાર, પારા, વછનાગ, એ સહુનું સમમાત્રા ચૂર્ણ કરી, આદાના રસની ભાવના સાત, અને નાગરવેલના પાનના રસની ભાવના સાત દેવી. ચણાના જેવડી ગાળી કરવી. આમજવરમાં તુળશીના રસમાં આપવી; તાવમાં જીરામાં આપવી; સન્નિપાતમાં પીપરમાં આપવી; પ્રમેહમાં આદાના રસમાં આપવી; અને પેટના રોગમાં પાણીમાં આપવી,
ત્રિપુરભૈરવ રસ શુટી.
શુ'ઠ, મરી, અને પીપર સરખે ભાગે લેવાં; ટકણ પણે ભાગ લેવે; અને વછનાગ અર્ધ ભાગે લેવા. પછી તેનું ચૂર્ણ કરી નાગરવેલના રસની ભાવના ત્રણ દેવી. ગાળી ચણાજેવડી વાળવી. એક ગાળી લેવી. એ ગાળી સન્નિપાત, મહાવર, મસ્તકપીડા, અને પેટપીડાને મટાડે છે.
જ્વરાંકુશરસ શુટી.
પારા ટાં. ૧, ગ’ધક ટાં, ૧, વછનાગ ટાં. ૧, ધતુરાનાં ખીજ ટાં. ૩, સુંઠ, મરી, પીપર, તાં. ૧૨, એ પ્રમાણે લેઇને બીજોરાના રસમાં ગાળી વાળવી. પછી આદાના રસમાં રતી એ આપવી, તેથી તે બધા તાવને મટાડે છે. પથ્ય દૂધભાત ખાવાં, ખારૂં' ખાટું ખાવું નહીં.
આન દભૈરવરસ શુટી,
હિં ગળેાક, વછનાગ, મરી, ૮‘કણખાર, પીપર, એ એષાનુ સમમાત્રા ચૂર્ણ કરી બીજેરાના રસમાં ચાર પહેાર ખલ કરવા. મરી પ્રમાણે ગાળી આંધવી. શ્વાસ, કાસ, સન્નિપાત, સગ્રહણી, શૂળ, પ્રમેહ, મૃગી વાયુ, છાઇ, એટલા રેગને મટાડે,
For Private and Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૫ ) અમરસુંદરીસ ગુટી.
સુઠ, મરી, પીપર, હરડે, બેઢાં, આમળાં, સભાળુ બીજ, પીપરીમૂળ, ચિત્રક, લેાહ, પારા, ગધક, વછનાગ, વાવડીંગ, એકલકા, મેાથ, અને એ સર્વથી ખમણેા ગેાળ લેઇ ચણા પ્રમાણે ગાળી બાંધવી. એ ખાવાથી એશી પ્રકારના વાયુ, સન્નિપાત, ગુદાના રાગ, અને કાસશ્વાસ, એ સર્વ મટે છે.
ચંદ્રકલા ગુટી.
એલચી, કપુર, આમળાં, જાયફળ, સાકર, ગોખરૂ, સિબલ ફૂલ, પારા, વગ, લાહ, અને એ બધાની ખરાખર ગળેા લેવી. પછી પ્રથમ ગળામાં સિબલફૂલ મેળવી ક્વાથ કરવા. અને ઉકળતાં શેષ રહે તેમાં પાછળ કહેલી સર્વ આષધીએ નાંખી ગાળી ચણા પ્રમાણે ખાંધવી. એ ગાળી દરરોજ એક ખાવાથી તે સર્વ પ્રમેહને
મટાડે છે.
અમૂલ ટી.
પારેા ટાં. ૧, ગધક ટાં. ૧, પીપર ટાં. ૩, હરડે ટાં. ૪, મહેતાં ટાં. પ, અરડુસે તાં. ૬, ભારીંગ ટાં. ૭, એ પ્રમાણે લેઇને ચૂર્ણ કરવું. પછી ખાવળના કવાથ કરીતેના ફૂટ એકવીસ દેઇ ગાળી
આંધવી. એ ગાળી કાસ રોગને મટાડે છે.
શખવટી.
ચાર તોલા આંખલીના ખાર અને ચાર તેાલાભાર પચલવણ એ બેને લિ‘બુના રસમાં વાટવાં. પછી તે વાટેલા રસમાં ચાર તેાલા શખનાભ ઉષ્ણ કરી સાતવાર ભ્રૂઝાવવી એટલે તેની રાખ થશે. તે રાખચાર તેાલાભાર લેઇ તેમાં એક એક તાલા શુંઠ, મરી, પીપર અને હીંગ નાખવાં. તથા પા તાલેા વછનાગ, વછનાગ જેટલા પારેા, અને પારા જેટલેા ગધક, એ સર્વ પદાર્થા નાંખી ગાળી એરના ઠળિયા જેવડી કરવી. આ ગાળી દરરાજ એક એક સવારમાં ખાવી. આ ગોળી ક્ષયરોગને, શૂળ રાગને, કાલેરાને, અને મદ્યાગ્નિને મટાડે છે.
For Private and Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬ )
પ્રચેતા ગુટી.
શું, મરી, પીપર, હરડે, બેઢાં, આમળાં, હિંગ, સિંધવ, કડૂ, વજ, કરજખીજ, ધેાળા સરસવ, સમ ભાગે લેઈ તેની અકરાના મૂત્રમાં ગેાળી આંધવી. આ ગાળીનુ` આંખમાં અંજન કરવાથી ભૂતાન્માદ અને એકાંતર જ્વર મટે છે.
ત્રિલા ગ્રુટી.
એલચી, તજ, તમાલપત્ર, હરડે, બેઢાં, આમળાં, સુઠ, મરી, પીપર, એ સર્વે સમાન લેઇને તે સૈાની બરાબર નસેાતર લેવુ. પછી તેની સાકર અને મધમાં ગાળી આંધવી, આ ગાળી સર્વ રાગને
મટાડે છે.
ખચેરસારાદી છુટી.
બેઢાં, હરડે, ધાવડી, કાયફળ, સુંઠ, મરી, પીપર, એલચી, કાકડાસીંગ. કપૂર, પીપરીમૂળ, લવ'ગ, અને બધાની ખરેખર ખેરસાર લેઈ ચૂર્ણ કરી આદાના રસની ભાવના આપવી તથા બાવળની છાલને ઉકાળી તેની ભાવના દેવી. પછી ગાળી વાળવી. એ ગાળી ાસ, ફ્, સ્વરભંગ, ઉધરસ, અને ક્ષયને મટાડે છે.
ઘેાડાચાલી ગુટી.
પારાને જૂની ઈંટ તથા કુંવારના રસવડે શુદ્ધ કરવા; ગધને ઘી અને ધવડે શુદ્ધ કરવા; પછી પારા ગંધકનુ ખલમાં ભેગાં મર્દન કરવુ'. શુદ્ધ નેપાળા, શુદ્ધ વછનાગ, શુદ્ધ હરતાળ, ગાયના મૂત્રમાં ઢોલાય ત્રવડે પચાવીએ. પછી સુ', મરી, પીપર, હરડે, બેઢાં આમળાં, ટંકણખાર, સમાન ભાગે લેઇ, વાટી ચૂનાના પાણીના પટ ત્રણ દેવા. પછી ભાંગરાના રસમાં ગાળી મગ જેવડી ખાંધવી. એ ગાળી ચાર ખાંડ સાથે લેવી અને તેના ઉપર ઉષ્ણુ પાણી પાંચ સાતવાર પીવુ'. તેથી અજીર્ણ શૂળ, સંગ્રહણી, ગુલ્મ, વાયુ, આમ વગેરે સર્વ રાગ જાય છે. આ ગાળી એક એ જુલાબ કરે છે.
For Private and Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૭ )
અમૃત સંજીવની ગુટીકા. હીંગલેકને પારે ટાં. ૨, શોધેલ ગંધક ટાં. ૨, શુધેલ વછનાગ ટાં. ૧, અને મરી ટાં. લેવાં પ્રથમ પારા ગંધકની કાજલી કરવી, પછી બીજા ઔષધોનું ચૂર્ણ કરી તેમાં મેળવવું અને તેને બ્રાહ્મીના રસની ભાવના એકવાર આપવી; પછી એકવાર ચિત્રાના રસની ભાવના આપવી. ગળી રતી પ્રમાણે બાંધવી. આ ગોળી આદાના રસમાં આપવાથી સન્નિપાતની મૂછને, અસાધ્ય સનિપાતને, વિષમ જવરને, મંદાગ્નિને, અને વાયુને મટાડે છે.
કાલારિ રસ. શુદ્ધ પારો માસા ૧૨, શુદ્ધ ગંધક મા. ૨૦, શુદ્ધ વછનાગ મા. ૧૨, મરી મા. ૨૦, લવંગ મા. ૧૬, ધંતુરાના બીજ મા. ૧૩, ટંકણખાર મા. ૨૦, જાયફળ મા. ૨૦, અને અકલકરે મા. ૧૨, લેછે. પ્રથમ પારા ગંધકની કાજલી કરવી, પછી બીજા ઔષધેનું ચૂર્ણ કરી તેમાં મેળવવું ને ત્રણ દિવસ સુધી આદાના રસમાં ખેલ કરવું, પછી લીંબુના રસમાં દિવસ ત્રણ ખેલ કરવું; કેળના રસમાં ત્રણ દિવસ ખલ કરવું. આ રસ રતી એક તથા બે પ્રમાણે પાનમાં ખાય તે વાયુને તથા સન્નિપાતને દૂર કરે છે.
શ્વાસકુઠાર રસ, એક ટાંક શુદ્ધ પારે, એક ટાંક શુદ્ધ વછનાગ, એક ટાંક ટકખાર, એક ટાંક ગધક, એક ટાંક મનશીલ, આઠ ટાંક મરી અને છ ટાંક શુંઠ, મરી, તથા પીપરનું ચૂર્ણ લેવું. પ્રથમ પાર ગંધકની કાજલી કરવી; પછી તેમાં અકેક મરી નાખતાં જવું ને ખલ કરતા જવું. એવી રીતે આઠ ટાંક મરી નંખાઈ રહે ત્યાં સુધી ખલ કરો. પછી તેમાં ત્રીદુનું ચૂર્ણ મેળવવું. એટલે શ્વાસકુઠાર રસ સિદ્ધ થાય છે. આ શ્વાસકુઠાર રસ એક અથવા બે રતી પાનમાં ખાવાથી અને સાધ્ય એવા શ્વાસને પણ મટાડે છે. તેમજ જવરને પણ મટાડે છે.
For Private and Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૮)
આનંદભૈરવ રસ. શુદ્ધ હીંગળક, શુદ્ધ વછનાગ, મરી, ટંકણખાર અને પીપર એ પાંચ ઔષધનું ચૂર્ણ કરી તેને બીજેરાના રસમાં ચાર પહેર સુધી ખેલ કરવું. પછી તેની માગ પ્રમાણે ગોળી બાંધવી. આ ગોળી ખાવાથી શ્વાસ, કાસ, સનિપાત, સંગ્રહણું, શૂળ, પ્રમેહ, મૃગીગ, તથા વાયુ છદં વગેરે મટે છે.
બીજો આનંદભૈરવ રસ. શુદ્ધ હિંગળક, શુદ્ધ વછનાગ, મરી, ટંકણખાર, અને પીપર, આ બધાનું ચૂર્ણ સમભાગે કરવું ને બધાની બરાબર અફીણ મેળવવું. પછી તેની મગ પ્રમાણે ગોળી બાંધવી. આ ગેબી અસાધ્ય અતિસારને અને વાયુને પણ મટાડે છે.
રાખગાંક રસ. ત્રણ ભાગ મારેલો પારો, એક ભાગ સેનાની ભસ્મ, એક ભાગ ત્રાંબાની ભસ્મ, બે ભાગ મનસીલ, બે ભાગ ગધક, અને બે ભાગ હરતાળ, એઓનું ચૂર્ણ કરીને તે ચૂર્ણ ઠંડીઓમાં ભરવું. પછી બકરાના દૂધમાં વાટેલા ટંકણથી કડીઓનાં મેં બંધ કરીને કૅડીઓને માટીના વાસણમાં ભરી વાસણને કપડ મટી કરીને ગજપૂટમાં મૂકવું; શીતળ થયા પછી તેને કાઢી લેવું, એટલે રાજમૃગાંક નામને રસ સિદ્ધ થાય છે. ઓગણીસ મરી, દસ પીપર, મધ અને ઘી એ- એની સાથે આ રસ ચાર રતીભાર ખાવામાં આવે તો તેથી ક્ષયરેગ મટી જાય છે.
રામબાણા સ. એક ભાગ પારે, એક ભાગ વછનાગ, એક ભાગ લવિંગ, એક ભાગ ગંધક, બે ભાગ મરી, અને અર્ધ ભાગ જાયફળ, આ સર્વ એકઠાં કરી આંબલીના ફળના રસથી ખૂબ વાટવાં એટલે રામબાણ
For Private and Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૯ ) રસ થાય છે. એ રસ સંગ્રહણી, આમવાયુ, અને મંદાગ્નિને મટાડે છે. આ રસ મરીના અનુપાનથી આપવામાં આવે તે જઠરાગ્નિ જલદીથી પ્રદિપ્ત થાય છે. વળી એ શ્વાસ, ઉધરસ, વમન તથા કૃમિને નાશ કરે છે.
કુમકુઠાર રસ. આઠ ભાગ કપૂર, એક ભાગ કડાછાલ, એક ભાગ ત્રયમાણે, એક ભાગ અજમે, એક ભાગ વાવડીંગ, એક ભાગ હીંગળેક, એક ભાગ નાગકેસર અને એક ભાગ ખાખરનાં બીજ, આ સર્વેનું બારીક ચૂર્ણ કરી ભાંગરાના રસની અને બ્રાહ્મીના રસની ભાવના દેવી એટલે કૃમિકુઠાર સિદ્ધ થાય છે.
આ રસની એક એક વાલભારની ગોળીઓ કરવી. આ ગોળી ધંતુરાના પાંદડાની સાથે ખાવામાં આવે છે તેથી કૃમિને નાશ થાય છે.
ચંદ્રકલા રસ, - એલચી, કપૂર, સાકર, જાયફળ, આમળાં, ગોખરૂ, સીમલાની છાલ, પારાની ભસ્મ, કથીરની ભસ્મ, અને લોઢાની ભસ્મ, આ સર્વ ઔષધોને બરાબર ભાગે લઈ તેઓને ગળાના તથા સીમલાના કવાથની ભાવના આપી, બાર બાર ચણોઠીભારની ગેળીઓ કરવી. આ ગોળી મધની સાથે ખાવાથી સર્વ પ્રમેહ દૂર થાય છે.
ત્રિપુરભૈરવ રસ, * એક ભાગ વછનાગ, બે ભાગ સુંઠ, ત્રણ ભાગ પીપર, ચાર ભાગ મરી, પાંચ ભાગ મારેલું ત્રાંબુ, અને છ ભાગ હીંગળાક, આ સર્વનું ચૂર્ણ કરવું. આ ત્રિપુરભર રસ, સન્નિપાતને તેમજ જવરને નાશ કરે છે. આ રસ અડધી રતી લે.
For Private and Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૦ )
બ્રહ્માસ્ત્ર ર. પારાની ભસ્મ, ટાં. ૩, શુદ્ધ ગંધક, ટાં. ૩, આ બે ઔષધની બરોબર શુદ્ધ - છનાગ લેવો અને આ બધાંની બરોબર મરી લેવાં. પછી સર્વ ઔષધીનું ચૂર્ણ કરી આદાના રસની ભાવના એકવીસવાર આપવી. આ ઔષધ એક રતી ખાય તે સન્નિપાત દૂર થાય.
વિજયભૈરવ તેલ માલકાંકણું, અસાળીઓ, કાળીજીરી, અજમે, મેથી, તલ, આ સર્વ બરાબર લઈ તેનું તેલ ઘાણીમાં કઢાવીને શરીરે મન કરે તે વાયુના સર્વ રોગ દૂર થાય.
લક્ષ્મી વિલાસ તૈલ. એલચી, ચંદન, રાસ્ના, લાખ, નખલા, કપૂર, મરી, કર્કલ, મેથ, બળદાણા, તજ, દેવદાર, કાળો અગર, તગર, જટામાંસી, તથા કઠ એઓને સમભાગે લઈ તેમાં ત્રણ ઘણું રાળ નાખી તેનું ડમરૂ યંત્રથી તેલ કાઢવું, આ લક્ષ્મીવિલાસ તેલ કહેવાય છે, આ તેલ વાત વ્યાધીને નાશ કરે છે; નાગરવેલના પાનથી મેળવી પી. વામાં આવે તે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, શરીરમાં ચોળવામાં આવે તે ક્ષયને તથા અને નાશ થાય છે, આ તેલમાં સુગધી. પુષ્પોની ભાવના આપવામાં આવે તે તે ગધતિલ કહેવાય છે.
જાત્યાદિ તેલ. મરી, હરતાલ, નાળિયેર, આકડાનું દૂધ, કલગારી, ઝેરકચલાં, હળદર, વછનાગ, લીંબડો, મેથ અને ઈદ્રજવ એઓને કવાથ કરીને કવાથથી ગણુ ગમૂત્રમાં પકાવેલું તેલ જાત્યાદિ કહેવાય છે. આ તેલ લગાવવાથી વાતરક્ત મટે છે.
For Private and Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૧૧ ) લાક્ષાદિ તેલ.
તેલ, લાખના કાઢો, અને દૂધ એએને ચાસઠ ચેાસઢ તાલાભાર લઇ તેઓના વાથ કરી તે ચતુર્થાંશ અવશેષ રહે ત્યારે તેમાં લાધર, કાયફળ, મજીઠ, મેાથ, નાગકેસર, પદ્મકા”, વાળે અને જેઢીમધ એ પ્રત્યેક પદાથાનું ચાર ચાર તાલાભાર વાટેલુ· ચૂર્ણ નાંખી અગ્નિથી પકાવી તેલને સિદ્ધ કરવુ: આ તેલથી દાંતના રોગ મટી
જાય છે.
=
औषध कल्पना.
પાછળ હિતાપદેશ ગ્રંથમાં અનેક રાગ ઉપર અનેક આષધા કહેવામાં આવ્યાં છે. પણ તે મનાવવાની રીત તથા તેને ખાવાની રીત વગેરે ઘણા સાધારણ વિષયેા નજીવા જાણી ગ્રંથકારે પડતા મૂક્યા હોય એમ જણાય છે. તથાપિ આ ગ્રંથના વાંચનાર પૈકી ઘણાક એવા હશે કે તેમને તે સઘળુ જાણવાની જરૂર હાય. એટલા માટે આ ઉપયેગી માખત નીચે બતાવી છેઃ
૧ સરસવ.
૧ જવ.
૧ ગુંજા.
૧ માસેા.
૧ શાણુ.
ઔષધ મનાવવાનું ગાય.
આષધ તાલવા વિષે આ માપ લેવુ', તે નીચે પ્રમાણે:--
૩ રાષ્ટ્રના
૮ સરસવના
૪ જવની
૬ ગુંજાતા
૪ માસાને
૧ અંજલી
૧ પ્રસ્થ
૧ આક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ શાણુ = ૩ માસા, (નિષ્ક, ધારણ, ટંક.)
૧ કેટલ = ૬ માસ!.
૧ કર્મ = ૧ તેાલા.
૧ પ૧
૧ પ્રતી
૧૬ તેાલા, ડવ.
૬૪ તાલા.
૨૫૬ તાલા.
= ૪ તાલા.
૮ તાલા.
=
For Private and Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૨ ) ૧ દ્વાણ = ૧૦૨૪ તોલા.
૧ તુલા=૪૦૦ તોલા. ૧ ભાર ૮૦૦૦ તલા. પ્રવાહી પદાર્થ માપવાનું માપ ચાર આંગળ ઉચું, લાંબુ, પહોળું હોય તેને
ઔષધ ખાવાનું માપ.
ઔષધ ભક્ષણ કરવામાં આ માપ વાપરવું. ૧૨ ગરસરસવ= ૧ યવ. | ૬ માસા = ૧ ગધાણો. ૨ યવ = ૧ ગુંજા. | ૧૦ માસા = ૧ ક. ૩ ગુજા = ૧ વાલ. | ૪ કઈ = ૧ પલ=૪ રૂપિયાભાર. ૭ ગુંજા = ૧ માસે. ! ૧૦ ટંક = ૧ પલ. ૫ માસા = ૧ શાણ. | ૪ પળ = ૧ કુડવ.
ઔષધ બનાવતાં પ્રવાહી પદાર્થ તથા લીલી વનસ્પતિ તથા સુકી વનસ્પતિ મુંજાથી તે કુડવ લગી બરોબર લેવી. પ્રસ્થથી તુલા લગી સુકું ઔષધ હોય તેના કરતાં લીલું તથા પ્રવાહી બમણું લેવું. તુ લાથી દ્રણ લગી પાછું સમાન લેવું.
ઔષધ વિચાર. તમામ જગાએ નવાં ઔષધ વાપરવાં પરંતુ વાવડીંગ, પીંપર, ગળ, ધાન્ય, મધ, ઘી, એ છ પદાર્થ જૂનાં એટલે વર્ષ ઉપરનાં લેવાં.
ગળે, કડાછાલ, અરડૂસો, કહેળું, સતાવરી, આસંધ, કાંટાસળીયે, શતપુષ્પા, પ્રસારણી, આ નવ ઔષધ લીલાંજ લેવાં, પરંતુ બમણું નહીં લેવાં બીજાં બધાં લીલાં હોય તે બમણાં લેવાં, તેમ સૂકાં તથા નવા લેવાં.
જે ઔષધના પગમાં વખત ન કર્યો હોય ત્યાં સવાર સમજવું, ઔષધીનું અંગ ન કહ્યું હોય ત્યાં મૂળ જેવું. ભાગ ન કહ્યા હોય ત્યાં સમાન લેવું, વાસણ ન કહ્યું હોય ત્યાં માટીનું લેવું, બે વાર એક ષડ કહ્યું હોય તે બમણું લેવું.
For Private and Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૩ )
ચૂર્ણ, ઘી, તેલ, અવલેહ, વગેરેમાં ચંદન કહ્યું હોય તે સફેદ લેવુ'; કવાથ તથા લેપમાં રાતુ' લેવું.
એક વર્ષ પછી આષધનું બળ તથા ગુણ કમી થાય છે. ચૂર્ણ એ માસ પછી હીન વીર્ય થાય છે. ગુટીકા તથા અવરાઇ વરસ પછી. હીનવીર્ય થાય છે. ઘી, તેલ, વગેરે ચાર માસ પછી ગુણહીન થાય છે.
એષધીઓ એ વર્ષ પછી હીનવીર્ય થાય છે, આ સર્વે ધાતુની ભસ્મ અને રસાયન, જેમ જૂનાં તેમ ગુણ વધે છે. આષધના પ્રચાગમાં કહેલુ' એકાદ એષધ વ્યાધિને યાગ્ય ન હોય તે। તજવું તથા જે ચેાગ્ય હેાય તે લેવું.
જે ઝડનાં મૂળ જખરાં છે તેની છાલ લેવી; ખીજાનાં મૂળ માત્ર લેવાં. જેમકે વડ વગેરે ઝાડ જખરાં છે માટે તેની છાલ લેવી; ખેર, મહુડા વગેરેની અંતર છાલ લેવી; તાલીસ વગેરેનાં પાંદડાં લેવાં; ત્રિફલા વગેરેનાં ફળ લેવાં; ધાવડી વગેરેનાં ફૂલ લેવાં; ઘેર વગેરેનુ દૂધ લેવું.
૧ સ્વરસ ( વનસ્પતિના અવયવાદિના રસ ), ૨ કલ્ક, ૩ કેવાથ, ૪ હિમ, ૫ ફાંટ, એ પાંચને કવાથ કહે છે, અને તે ઉત્તરાત્તર હલકાં છે. એટલે સ્વરસ કરતાં કલ્ક હલકું, કલ્ક કરતાં કવાથ હલકે, એ રીતે.
સ્વસ કલ્પના.
કીડા, અગ્નિ, વગરેથી દૂષિત ન હેાય એવી આધિ આણીને તેજ વખતે કચરીને લૂગડામાં ઘાલીને રસ નીચેાવવા. એ રસને સ્વરસ કહેછે. વળી બીજો પ્રકાર નીચે મુજબ:~
સેા તાલા સૂકુ ઐષધ આણીને ચૂર્ણ કરીને તેનાથી બમણું પાણી લઇને માટીના વાસણમાં નાખવું, અને રાત દિવસ પલળવા દેવુ. પછી બીજે દિવસે પાણી ગાળી લેવું. વળી ત્રીજો પ્રકારઃ——
લીલી વનસ્પતિ ન મળે તેા સૂકી વનસ્પતિ આણીને આઠ ઘણા પાણીમાં કવાથ કરવેા, અને ચેાથે હિસ્સા પાણી રહે ત્યારે
For Private and Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૪) તે લેવું. સ્વરસ ભારે છે, માટે અર્ધ પલ લે. પણ રાત્રે પલાળી રાખીને કવાથ કર્યો હોય તે એક પલ પ્રમાણે પી. | સ્વરસમાં જે કાંઈ નાખીને પીવાનું હોય તે આઠ માસ પ્રમાણે લેવું. જેવાં કે મધ, સાકર, ગાળ, જવખાર, જીરું, સિંધવ, ઘી, તેલ, અને બીજાં ચૂર્ણ વગેરે. સ્વરસ માત્ર અંગરસને જ થાય છે, પણ પુટપાતો ચૂર્ણ, ભસ્મ, રસ વગેરેને થાય.
પુટયાક કલ્પના. લીલી વનસ્પતી આણને કચરીને ગળે કરો. પછી શીવણનાં અથવા વડનાં અથવા જાબૂડાનાં પાનામાં તે ગોળ વીંટાળીને પછી તે ગેળા ઉપર બે આંગળ અથવા અંગુઠા જેટલા જાડે માટીને લેપ કરો. પછી નીચે ઉપર અડાયાં સીંચીને વચમાં તે ગોળાને મૂકીને તપાવો. લાલચેળ દેવતાના રંગને તે. ગેળે થાય ત્યાં સુધી અગ્નિ દે. પછી ગોળાને બહાર કાઢીને પાનાં તથા માટી દૂર કરીને તે ગોળાને નીચવીને રસ કાઢવે. જે વનસ્પતિ સૂકી હોય તે તેને પાણીમાં અથવા જેમાં કહ્યું હોય તેમાં વાટીને ઉપર પ્રમાણે પુટપાક કરીને પછી રસ નીચેવી કાઢવે. આ પુટપાક સ્વરસ કાઢવાના કામમાં આવે છે. એ સ્વરસ પાછળ લખેલા બીજા પરિમાણ પ્રમાણે પીવે. એ રસમાં મધ નાંખીને પીવાનું હોય તે મધ અર્ધ પલ લેવું. બીજા ચૂર્ણ, કક, દૂધ, વગેરે જે પ્રવાહી પદાર્થ નાખવાને હેય તેનું માપ પછવાડે સ્વરસમાં કહ્યું છે, એટલું લેવું.
ચોખાનુ દેવરામણ કાઢવાની ક્રિયા. ખાંડેલા ચોખા એક પલ લેવા. તેમાં આઠ ગણું પાણી નાખીને હાથ વતી દેવા. પછી તે પાણી સર્વત્ર ઉપયોગમાં લેવું.
કવાથ કલ્પના, ચાર રૂપિયાભાર ઔષધ લઈને તેને થોડું થોડું કચરીને તે
For Private and Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૫ )
ઐષધ કરતાં સળગણું પાણી તેમાં રેડવુ. પછી માટીના વાસણમાં તે ઔષધ તથા પાણી નાંખીને ધીમા તાપથી કવાથ કરવા. આઠમા ભાગ પાણી રહે ત્યારે થાડુ ઘેાડું ગરમ રોગીને પીવા આપવુ`. અન્નનું સારી રીતે પચન થયું હોય તે પીવું. પીવાનુ સાપ એ પલ પ્રમાણે જાણવું.
કવાથમાં સાકર નાંખવી, તે વાયુના રોગ હાય તે। કવાથથી ચેાથેા ભાગ નાખવા, પિત્તનેા વ્યાધિ હોય તેા આઠમે હિસ્સા અને કફના રોગ હેાય તે સેાળમે હિસ્સે સાકર નાખવી. મધ નાખવુ હાય તે પિત્તના વ્યાધિમાં કવાથથી સેાળમા હિસ્સા, વાત રાગ હાય તે આઠમે હિસ્સા અને કફ રોગ હાય તા ચાથે હિસ્સા નાખવુ.
જીરૂ, ગુગળ, જવખાર, સેંધવ, શિલાજીત, હિંગ, ત્રિકટુ (શુંઠ, મરી, પીપર, ) એ પદાર્થ કવાથમાં નાખવા હાય તેા ચાર માસા નાખવાં. દૂધ, ઘી, ગોળ, તેલ, મૂત્ર. તથા ખીજાં દ્રવ પદાર્થ, કલ્ક ( ચટણી જેવા કરેલા ), ચૂણાદિક પદાર્થ દશ માસા પ્રમાણે કવાથમાં
નાખવા.
કવાથ ઉકાળતી વખતે વાસણ ઉપર ઢાંકણુ.. મૂકવાથી કવાથ ગુણુ આપતા નથી, માટે ઉપર ઢાંકણું ઢાંકવું નહીં.
પ્રમથ્યા વિધાન.
એક પળ એષધ લેઇને વાટીને કલ્ક ( ચટણી જેવું) કરવું. સૂકું, એષધ હેાય તેા પાણીમાં વાટીને કહ્ક કરવું. તેમાં આઠ ઘણું" પાણી નાખીને એ પળ પાણી રહે ત્યાં સુધી ઉકાળવું. એને પ્રમથ્યા કહે છે. એ પીવાનું માપ બે પળ જાણુવું.
યવાગ્ કલ્પના.
ચાર પળ આષધ લેઇને ઘેાડુ ક કચરીને તેમાં ચાસ પલ પાણી નાખીને ઉકાળવું; અરધુ રહે ત્યારે તે પાણી ગાળી લેવું. પછી તેમાં
For Private and Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૬ ) ખા વગેરે જે કંઈ કહ્યું હોય તે નાખીને ફરી ચૂલે ચઢાવવું. ખૂબ જાડું થાય ત્યારે ઉતારી લેવું. ટૂંકામાં ઓષધના કવાથમાં અન્ન રાંધવું. બીજી જાતની યવાગૂ થાય છે, તેમાં ચોખા વગેરે કરતાં એકલું પાણી છે ઘણું નાખીને રાંધવું.
ભૂષનું વિધાનકકનું ઔષધ સામાન્ય રીતે ચાર તોલા લઈને તેનું કલક ક. રીને તેમાં ચેસઠ તોલા પાણી નાખીને કાંઈક જાડું થાય ત્યાં લગી ઉકાળવું, તેને યૂષ કહે છે. ઔષધમાં શુંઠ કે પીપર કહેલી હેય તે અર્ધ અર્ધા કર્ષ અથવા બન્ને મળીને અર્ધ કઈ પ્રમાણે લેવું. કર્ષ એટલે તોલે.
પાન કાના, ચાર તોલા ઔષધ લાવીને તેને થોડુંક કચરીને તેમાં ૨૫૬ તેલા પાણી નાંખીને અધું પાણી રહે ત્યાં સુધી ઉકાળવું; પછી ગાળી લેવું, અને તરસ લાગે ત્યારે થોડું થોડું પીવું.
ઉષ્ણદક પાન કલ્પના. પાણીને ઉકાળીને આઠમે, ચોથે કે અર્ધ ભાગ રાખો અને થવા ખૂબ ઉકાળવું અને પછી પીવું.
ક્ષીર પાક વિધિ. ઔષધથી આઠગણું ગાયનું દૂધ અને દૂધથી ચાર ઘણું પાણી લેવું. પછી બધું એકઠું કરીને દૂધ શેષ રહે ત્યાં સુધી ઉકાળવું. પછી તે દૂધ પીવું.
અશ્વસ્વરૂપ યવાગે. ચોખા તથા મગ અથવા અડદ કે તલ, એમાંથી જે દ્રવ્યની
For Private and Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૭) થવાગૂ કરવી હોય, તે દ્રવ્ય લઈને તેમાં છ ગણું પાણી નાખીને જાડું થાય ત્યાં લગી ઉકાળવું. તેને અન્નયવાગૂ કહે છે. એ યવાગૂ મળ વગેરેને સ્તંભન કરનારી, બળ આપનારી, શરીરને પુષ્ટ કરનારી તથા વાયુને નાશ કરનારી છે.
ઉલેથી લક્ષણ દ્રવ્યથી ચારગણું પાણી લઈને તેમાં તે દ્રવ્ય ઉકાળીને લાપશી સરખી ચીકણું તથા જાડી કરવી, એને વિલેપી કહે છે. વિલેપી ધાતુની વૃદ્ધિ કરનારી, શરીર પુષ્ટ કરનારી, હૃદયને હિતકારક, મધુર, તથા પિત્ત નાશ કરનારી છે.
પયાનું લક્ષણ દ્રવ્યથી ચારગણું પાણી લઈને તેમાં દ્રવ્ય ઉકાળીને પાતળું કાંજી સરખું અને થોડું ચીકણું એવું થાય, એવું કરવું; તેને પેયા કહે છે. એ પેયા ઘણી હલકી મલાદિકનું સ્તંભન કરનારી, ધાતુપુષ્ટ કરનારી, એવી છે. પેયા કરતાં લગરીક જાડા તે યૂષ કહેવાય છે. યૂષ બળ આપનાર, કઠને હિતકારક, હલકે, અને કફને દૂર કરનાર છે.
ભાત કરવાનો પ્રકાર. સેળ તેલા ચોખા લઈને તેમાં ચાર ઘણું પાણી નાખીને રાંધછે. પછી તેમાંથી ઓસામણ કાઢી નાંખવું. એ ભાત મધુર તથા હલકે થાય છે.
શુદ્ધ મંડ વિધિ. ચોખા ચંદ ઘણું પાણીમાં રાંધીને સાફ ઓસામણ કાઢવું તે ઓસામણને શુદ્ધ બંડ કહે છે. તેમાં શુંઠ તથા સિંધવ નાખીને પીવાથી અન્નનું પચન તથા અગ્નિનું દીપન થાય છે.
૨૮
For Private and Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૮ ) ફાંટ કલ્પના.
ચાર તેાલા એષડ આણીને સારી રીતે કચરીને પછી તે એષધ સેાળ તાલા સારી પેઠે ઉના કરેલા પાણીમાં નાખવું. પછી તે પાણીમાં તે એષડ ખૂબ ડખેાળીને તે પાણી લૂગડાવતી ગાળી લેવું એને ફ્રાંટ કહે છે. એ ફાંટ આઠ તેાલા લાવી તેમાં મધ, સાકર, ગાળ વગેરે બીજા પદાર્થ નાખવા હાય તે જે પ્રમાણે કવાથમાં નાખવાના કહ્યા છે તે પ્રમાણે નાખવા.
સથ કલ્પના.
ચાર તાલા આસડ લેઇને સારી રીતે કચરીને પછી સાળ તેાલા પાણી એક લેાટીમાં લેઇને તેમાં એસડ નાખીને બ વલાવવુ. પછી તે પાણી ગાળી લેવુ” એને મથ કહે છે, અને મથ પીવાનુ` માપ આઠે તાલા છે.
હિમ કલ્પના.
ચાર તેાલા આસડ સારૂ કચરીને ચાવીસ તેાલા ઠંડા પાણીમાં રાત્રે પલાળી મૂકવુ'. પછી તે પાણી સવારમાં ગાળી લેવુ'. એ આઠ તેાલા પીવું.
કુલ્ક કલ્પના.
લીલું એસડ આણીને ચટણી જેવુ... . ખારીક વાટવું અથવા સૂકા ઐષધમાં પાણી નાખીને ચટણી જેવું ઝીણુ' વાટવું તેને કલ્ક કહે છે. એ ખાવાનુ પ્રમાણ એક કર્ષ છે. તેમાં, મધ, ઘી, તથા તેલ નાખવુ હાય તેા કલ્ક કરતાં અમણું નાખવું. સાકર તથા ગોળ નાખવા હાય તેા કલ્કની બરામર નાખવું. દૂધ, પાણી, વગેરે પ્રવાહી પદાર્થ કલ્પથી ચાગણા લેવા.
For Private and Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૯ )
ચૂર્ણ ક૯૫ના. સારૂં સુકુ ઔષધ આણીને વાટીને વસ્ત્રગાળ કરવું. તેને ચૂર્ણ કહે છે. તેનું ખાવાનું માપ એક કર્યું છે. ચૂર્ણમાં ગોળ નાંખ હોય તે સમાન નાખવો. સાકર બમણું નાખવી. હીંગ શેકેલી લેવી, ઘી મધ વગેરે ચીકણું પદાર્થમાં ચૂર્ણ નાખી ચાટવાનું હોય તે તે બેમણાં લેવાં. દૂધ, ગાયનું મૂત્ર, પાણી વગેરેમાં ચૂર્ણ નાખીને પીવાનું હોય તે તે ચગણાં લેવાં. ચૂર્ણ, અવલેહ, (અવરાઈ), ગુટિકા, કલ્ક, એમનું અનુપાન આ પ્રમાણે લેવું–પિત્ત રોગ હેય તે ત્રણ પલ, વાતરોગ હોય તો બે પલ, અને કફરોગ હોય તે એક પલ, એ રીતે લેવું. ચૂર્ણને લીંબુનો રસ કે બીજા કશાના પટ દેવાના હોય તે તે રસમાં ચર્ણ ડૂબી જાય તેટલે રસ લે.
ગોળી કરવાની રીત ગોળ અથવા સાકર અથવા ગુગળને પાક કરીને તેમાં ચૂર્ણ નાખીને ગળીઓ કરવી. પાક કર્યા વગર ગળીઓ કરવાની હોય તે ગુગળ શોધીને વાટીને તેમાં તે ચૂર્ણ મેળવીને ગેબી કરવી. અથવા પાણી, દૂધ, મધ, ઈત્યાદી પ્રવાહી પદાર્થમાં ચૂર્ણ નાખીને ગોળીઓ કરવી. સાકરમાં ગેળીઓ કરવી હોય તે ચૂર્ણથી ચગણી સાકર નાખીને ગોળીઓ કરવી. ગોળમાં ગોળી બાંધવી હોય ત્યારે ચૂર્ણથી બમણો ગોળ લેવો. ગુગળ કે મધમાં ગેળી બાંધવી હોય ત્યારે તે ચૂર્ણથી સમભાગ લેવાં. પાણી, દૂધ વગેરે પ્રવાહી દ્રવ્યમાં ગોળી કરવી હોય ત્યારે ચૂર્ણથી ચાગણ લેવાં. ગોળી કર્ષ અથવા અર્ધ કર્ષ પ્રમાણે કરવી.
અવલેહ કલ્પના. કવાથ, ફાંટ, વગેરેને બીજીવાર ઉકાળીને જાઓ કરે છે એને અવલેહ કહે છે. એ અવલેહ ખાવાનું માપ એક પળ પ્રમાણે છે. અવલેહમાં સાકર નાખવી હોય તે ચૂર્ણથી ચારગણી નાખવી.
For Private and Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૦ ). ગોળ નાખવો હોય તે ચૂર્ણથી બમણ નાખવે. પાણી, દૂધ, મૂત્ર અને બીજા પ્રવાહી પદાર્થ ચૂર્ણથી ગણા નાખવા. એ અવલેહને પાક સારો થયાની નિશાની આ પ્રમાણે છે; પાક થયે એટલે અવલેહને ચપટીમાં લઈ ચપટી ઉઘાડીએ એટલે તાર માલમ પડે છે. વળી તેને પાણીમાં નાખીએ એટલે બૂડે છે. આંગળીથી દાબીએ તે કઠણ અને ચીકણે લાગે છે. વળી તે પાકની ગંધ, રંગ, અને રસ પહેલાંના કરતાં જુદી તરેહને થાય છે. એ પ્રમાણે અવલેહને પાક સારો થયાની નિશાની છે. એનું અનુપાન દૂધ, શેરડીનો રસ, પંચમૂળના કવાથને યૂષ, અરડૂસાને કવાથ, ઇત્યાદીક છે, તે રેગનું તારતમ્ય જોઈને જવું,
ઘી તેલ વગેરે સ્નેહ કલ્પના. કલકનાં જે ઔષધ કહ્યાં હોય તેથી ગણું ઘી કે તેલ લેવું. અને તે ઘી કે તેલથી ચારગણું દુધ, ગોમૂત્ર વગેરે જે દ્રવ પદાર્થ કહ્યા હોય તે લેવો. પછી બધું એકત્ર કરીને તળે અગ્નિ કરે અને ફકત તેલ કે ઘી શેષ રહે ત્યાંલગી ઉકાળવું. એ ઘી કે તેલ ખાવાનું હોય તે પલા પ્રમાણે માત્રા જાણવી.
ક્રવાથમાં નેહ સિદ્ધ કરવો હોય તો કવાથના ઔષધથી ચાર ગણું પાણી લઈને તેમાં કવાથ કરીને ચતુર્થાશ પાણી રાખવું. તેમાં ઘી તેલ નાખીને ફરી ઉકાળીને ઘી કે તેલ શેષ રાખવું. ગેળ વગેરે નરમ ઔષધ હોય તે કવાથમાં પાણી ચાર ગણું લેવું. ઔષધ કઠણ અથવા દશમૂળ વગેરે મધ્યમ હોય તો પાણી આઠ ગણું લેવું. કમળકાકડી વગેરે અત્યંત કઠણ ઔષધમાં સળગણું પાણી લેવું. વળી કર્ષથી તે પલ સુધી કવાથ કરવામાં ઔષધ લેવાનું હોય તો પાણી સળગણું લેવું. પળથી તે કુડવ લગી ઔષધ હોય તે આઠગણું લેવું. પ્રસ્થથી ખારી પર્યત ઔષધનો કવાથ કરવો હોય તે ગણું પાણી લેવું.
કેવળ પાણીમાં નેતુ સિદ્ધ કર હોય તે તેમાં સનેહનું ચ
For Private and Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૧ )
તુર્થાંશ કલ્ક નાખવું. ક્વાથમાં સ્નેહ સિદ્ધ કરવાના હાથ તે સ્નેહથી ષષ્ટાંશ કલ્ક નાખવું. માંસરસમાં સ્નેહ સિદ્ધ કરવા હોય તે સ્નેહુથી અષ્ટમાંશ કલ્ક નાખવુ. દૂધ, દહીં, કે ધ‘તુરાદિકના રસમાં સ્નેહ સિદ્ધ કરવા હોય તે તેમાં સ્નેહને અષ્ટમાંશ કલ્ક નાખવું. કલ્કના પાક સારો થાય માટે પાણી સ્નેહથી ચારગણું નાખવું. વળી સ્નેહમાં દૂધ, ગોમૂત્ર, ઇત્યાદિ દ્રવ પદાર્થ પાંચ કરતાં વ ધારે હાય તે સ્નેહની ખરેખર લેવાં. પાંચ થકી ઓછાં દ્રવ પદાર્થ હાય તા સ્નેહથી ચાગણાં લેવાં. કવાથમાં સ્નેહ સિદ્ધ કરવા હાય તા કલ્ક ને દ્રવ પદાર્થમાં વાટી કલ્ક કરીને સ્નેહમાં નાખીને સ્નેહથી ચૈાગણું જળ રેડવું; કાઇ જગાએ કવાથના આષધનું કલ્ક કરીને સ્નેહમાં નાખીને ચાગણુ પાણી રેડવું. જે સ્નેહમાં કલ્ક નથી તે સ્નેહ દ્રવ પદાર્થમાં નાખી ઉકાળીને સ્નેહ શેષ રાખવા. જે સ્નેહમાં ફૂલનુ` કલ્ક છે, તેમાં પાણી સ્નેહથી ચાગણુ લેવું અને ફૂલનુ` કલ્ક સ્નેહથી અષ્ટમાંશ લેવું. સ્નેહ સારે સિદ્ધ થયાનાં લક્ષણ નીચે પ્રમાણે છે; સ્નેહમાં ક હાય છે, તે આંગળાથી દાખીએ તેા તેની દીવેટ વળે છે; તે કલ્કને દેવતાપર નાખીએ તે ચરચર ખેલતું નથી. વળી તેલના પાક ઉપર ફીણુ આવે. અને ઘીના પાક ઉપર ીણુ આવીને જતું રહે. તેમજ તે સ્નેહ સુગંધ યુક્ત, રતાશ વગેરે રંગયુકત, અને મધુર વગેરે રસયુક્ત થાય તે સ્નેહ સારા સિદ્ધ થયા એમ જાણવું. એ પાક નરમ, મધ્યમ, કઠણુ, ત્રણ પ્રકારના થાય છે. સ્નેહમાં કલ્ક હાય છે, તેમાં પાણીના ભાગની લીલાશ હોય તે નરમ પાક જાણવા; કલ્ક કામળ હાય પણ પાણીના અંશ હેાય નહિ, તેા મધ્યમ પાક જાણવા; કલ્ક કાંઇક કઠણ થયુ હોય તે તે પાક કઠણ જાણવા. એ કઠણ પાક મળી ગયેલા, દાહ કતા, અને નકામે જાણવા. પાક કાચા રહ્યા હાય તે તે પાકમાં કંઇ પરાક્રમ હાતુ નથી. તે અગ્નિને મદ કરે છે તથા ભારે પડે છે. સ્નેહના પાક નરમ થયા હૈાય તે તે સ્નેહ નાકમાં નસ્ય આપવામાં ચેાજવેા. મધ્યમ પાક થયેા હેાય તે તે સ્નેહ બધા કામમાં યેજવે. અને કઠણુ પાક થયા હેાય તે તે સ્નેહ શરીરે ચેપ
For Private and Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રરર ) વામાં વાપરે. ઘી, તેલ, ગેળ, વગેરે એક દિવસમાં સિદ્ધ ન કરતાં બધાં દ્રવ્ય એકત્ર કરીને એક રાત પલાળી રાખ્યાં હોય અને બીજે દિવસે સિદ્ધ કર્યા હોય તે વધારે ગુણકારક થાય છે.
કાંજી કષના. માટીની નવી માટલી આણને તેને સરસીઉં તેલ ચોપડીને તેમાં નિર્મળ પાણી નાખવું. પછી રાઈ, જીરું, સિંધવ, શુંઠ, હળદર, આ છ ઔષધનું ચૂર્ણ તથા ભાત સાથે ઓસામણ, કળથીને કવાથ થોડોક વાંસને પાલે, એ તેમાં નાખવું. દસ પાંચ વડા ઘીમાં તળીને તેમાં નાખીને વાસણનું મેટું ત્રણ દિવસ બંધ કરી મૂકવું. એ પાણી ખાટું થાય છે તેને કાંજી કહે છે.
મધુસુકત. કાગદી લીબુને રસ એક પ્રસ્થ તથા એક કુડવ પ્રમાણ મધ લેઈને તેમાં પીપરનું ચૂર્ણ નાખીને (પળ પ્રમાણ ) વાસણનુ મુખ બંધ કરીને એક મહિના સુધી ધાન્યમાં પૂરી રાખવું. એને મધુસુકત કહે છે.
આસવ તથા અરિષ્ટ કથના. પાણી વગેરે દ્રવ પદાર્થમાં ઔષધ નાખીને પાત્રના મોઢાને મુદ્રા કરીને માસ કે પખવાડીઆ લગી રાખી સુકવું એટલે ઉત્કૃષ્ટ ઔષધ થાય છે, તેને આસવ કે અરિષ્ટ કહે છે. આસવ તથા અરિષ્ટ એને ભેદ –ઔષધ અને પાણી એને પાક કર્યા વગર ઉપર કહ્યા પ્રમાણે સિદ્ધ કરે છે, તેને આસવ કહે છે. અને કવાથ કરીને તેમાં ઔષધ નાખીને ઉપર કહ્યા મુજબ મુદ્રા કરી સિદ્ધ કરે છે, તેને અરિષ્ટ કહે છે. એ બેનું પીવાનું માપ એક પળ પ્રમાણે જાણવું.
જે અરિષ્ટના પ્રગમાં જલાદિકનું માપ કહ્યું ન હોય તે પ્ર
For Private and Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩), એગમાં પાણી વગેરે દ્રવ પદાર્થ એક દ્રોણ પ્રમાણ લેવાં. તેમાં ગોળ એક તુલા, અને મધ મેળથી અર્ધ લેવું. તેમાં ઔષધનું ચૂર્ણ નાખવું હોય તે ગેળથી દશમાંશ નાખવું. એ પ્રમાણે અરિષ્ટ કરો .
સીધુ અવને ભેદ-કાએ એ સેરડીને રસ એ વગેરે દ્રવ પદાર્થ થકી સિદ્ધ કરેલું મધ તેને શીતરસ સીધુ કહે છે. પકવ કરે. લા મધુર દ્રવ પદાર્થ થકી સિદ્ધ કરેલું જે મઘ તેને પકવ રસ સીધુ
સુરા પ્રસન્નાદિક મને ભેદ-ચોખા વગેરે ધાન્ય રાંધીને અગ્નિ સંગે યંત્ર બાંધીને જે મઘ ઉત્પન્ન કરે છે, તેને સર કહે છે. એ સુરાના ફીણને પ્રસન્ના કહે છે. એ પ્રસન્નામાં જે જાડે ભાગ છે તેને કાદંબરી કહે છે. તે સુરાની નીચે જે પ્રવાહી પદાર્થ રહે છે તેને જગલ કહે છે. એ જગલમાં જે જાડો (ઘન) ભાગ છે તેને મેદક કહે છે. મેદક પકવ કરીને તેમાંથી સાર કાઢયા પછી શેષ રહે છે તેને સુરાબીજ અને કીર્વક કહે છે. તાડ કે ખજારીના રસમાંથી યંત્રે કરીને જે મઘ નીપજાવે છે તેને વારૂણ કહે છે. કેદમૂળ, ફળાદિક, તૈલાદિક, સ્નેહ, સિંધવ, એ બધાં ઉદક વગેરે દ્રવ પદાર્થમાં નાખીને યંત્ર દ્વારા જે મઘ કાઢે છે તેને સૂતક કહે છે. બગડી જઈને ખાટું થઈ ગયેલું જે મઘ અથવા મધુર દ્રવ પદાર્થ, તેને પાત્રમાં ઘાલીને મેઢાને મુદ્રા દેઈને માસ કે પક્ષ સુધી રાખી મૂકવાથી બને તેને ચુક કહે છે. ગોળ, તેલ, પાણી, કંદ, મૂળ, ફળ એ બધાં પાત્રમાં ઘાલીને મુદ્રા કરીને માસ કે પખવાડીયું રાખી મૂકવાથી તે ખાટું થઈ જાય તેને ગુડસહક કહે છે. એ જ પ્રમાણે સેરડી અને દ્રાક્ષનું પણ સૂકત થાય છે. કાચા જવ ભરડીને તેમાં પાણી નાખીને પાત્રનું મોઢું બંધ કરીને કેટલાક દિવસ રાખી મૂકવું; તેને તુષાંબુ કહે છે. જવના તાંદળા કાઢીને તેને રાંધીને તેમાં પાણું નાખીને પાત્રનું મેટું બંધ કરીને કેટલાક દિવસ રાખી મૂકવવું, તેને સૈવીર કહે છે. કળથી અથવા ચોખા રાંધીને
For Private and Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪ ) તેનું ઓસામણ કાઢીને તેમાં શુંઠ, રાઈ, જીરૂ, હીંગ, સિંધવ, હળદર, ઈત્યાદિક નાખીને વાસણનું મોટું બંધ કરીને ત્રણ ચાર દિવસ રાખી મૂકવું, તેને કાંજી કહે છે. મૂળનો (કા૫) કાઢીને તેમાં પાણી નાખીને, હળદર, હીંગ, સરસવ, સિંધવ, જીરૂં, શુંઠ, ઈત્યાદિ ઐષધનું ચૂર્ણ તેમાં નાખવું. પછી મેટું બંધ કરીને ત્રણ દિવસ રાખી મૂકવું. તેને સંડાકી કહે છે. એ પ્રમાણે આસવ તથા અરિષ્ટ બને છે.
ધાનું શોધન કિયા. સેનું, રૂપુ, ત્રાંબુ, પીતળ, (કેટલાક પીતળને ઠામે જસત ગણે છે) સીશું કલઈ, ખરૂટું એ સાતને ધાતુ કહે છે. એનું શાધના–સોનું, રૂપુ, પીતળ, ત્રાંબુ, એનાં પત્રા કરીને અગ્નિમાં તપાવીને તેલમાં, છાશમાં, કાંજી, ગોમૂત્ર, કળથીને ક્વાથ, એમાં ત્રણ ત્રણ વખત બળવાં, એ પ્રમાણે સોનું આદી લઈને બધી ધાતુનું શોધન કરવું. સીસું અને કલઈ એની વિશેષ શુદ્ધિ કરવાની રીતઃ—એ બેને અગ્નિ ઉપર પીગળાવીને તેલ, છાશ, ગામ, અને કળથીને કવાથ, એ વારા ફરતી ખાંયણીમાં નાખીને ઘટીનું પડ ઉપર ઢાંકીને તેમાં તે ધાતુનો રસ રેડો. ( એ પ્રમાણે ન કરે તો પેલે રસ વૈદ્યના શરીર ઉપર ઉડીને વૈદ્ય મરશે). એ પ્રમાણે ત્રણ ત્રણ ફેરા કરીને પછી આકડાના દૂધમાં ત્રણ વાર રેડીને શુદ્ધિ કરવી.
તમામ ધાતુની ભસ્મ કરવાની રીતમનશીલ તથા ગંધક એ બેને આકડાના દૂધમાં વાટીને સોના વગેરે બધી ધાતુઓને લેપ કરીને અડાયાંના બાર ગજપુટ અગ્નિ દેવા. એટલે તમામ ધાતુઓ ભસ્મ થશે. સવા હાથ લાંબા પહોળા ખાડામાં સે અડાયાં મૂકી અર્ધા નીચે અર્ધી ઉપર વચમાં સંપુટ મૂકી અગ્નિ દે અને ગજપુટ કહે છે.
For Private and Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫)
ઉપધાતુનાં શોધન મારણ સેનામુખી, મોરથુથુ, અબરખ, સુરમે, મનશીલ, હરતાલ, ખાપરીયું, એ સાત ઉપધાતુ કહેવાય છે.
સેનામુખીનું ધન મારણુ સેનામુખી ત્રણ ભાગ, સિંધવ એક ભાગ, લેઈને બન્નેનું ચૂર્ણ કરીને બન્નેને લેઢાની કઢાઈમાં નાખીને ચૂલા ઉપર ચઢાવી નીચે તાપ કરીને બીજેરાના ફળને રસ અથવા જ બીરને રસ તે ઉપર રેડીને લેઢાની કડછીથી લાલ થાય ત્યાં લગી હલાવવું. પછી ઠંડુ થયા પછી સોનામુખી બાહર કાઢી લેવી. એ પ્રમાણે શુદ્ધ થાય છે.
શુદ્ધ થયેલી સોનામુખીને કળથીના કવાથમાં અથવા તલના તેલમાં અથવા છાશમાં અથવા મૂત્રમાં ખલીને માટીના શરાવસંપુટમાં ઘાલીને કપડ મટી કરીને અડાયાંને અગ્નિ દેવે તેથી સોનામુખીની ભસ્મ થાય છે.
રૂપામુખીનું શોધન મારણુ. રૂપામુખીને કટલી, ઘેટલાધેલી, અને બીજોરું, એ ત્રણના રસમાં એક એક દિવસ ખલ કરીને (એક એક દિવસ) તડકામાં સૂકવવાથી રૂપામુખી શુદ્ધ થાય છે. એનું મારણ સોનામુખી પ્રમાણે છે.
મેરથુથાનું ધન. બિલાડી અને હોલો એ બેની હગાર મોરથુથા બરોબર લેવી તથા મોરથુથાને દસમે ભાગ ટકણખાર લેવો. પછી બધું એકઠું ખલ કરીને શરાવ સંપુટમાં કપડમાટી કરીને અડાયાંને હલકો તાપ દે. પછી દહીંમાં ખલીને અગ્નિ દે. પછી મધમાં ખલીને અગ્નિ દેવો. તેથી મેરથુથું શુદ્ધ થાય છે.
. પછી
પડયા
અગ્નિ પછી દહીમાં
૨૮
For Private and Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬ )
અબરખનું શોધન મારણ, કાળું અબરખ લાવીને કેયલામાં ઘાલીને ધમણથી પુકીને તપાવીને દૂધમાં નાખવું. પછી તેનાં પતરાં જુદાં જુદાં કરીને તાંદબજાને રસ તથા લીંબુનો રસ એકઠા કરીને તેમાં આઠ પહોર લગી પલાળી મૂકવું. તેથી અબરખ શુદ્ધ થાય છે.
શુદ્ધ થયેલા અબરખ આ પ્રમાણે ધાન્યાશ્વક કરવું. કાતરેલું અબરખ લઈને તેમાં ચતુર્થાશ ડાંગરનાં છાલાં નાખીને તેની ઉનના લૂગડામાં પિટલી બાંધીને એક વાસણમાં મૂકી ઉપર પાણી રેડી રેડીને ચાળતા જવું. એ રીતે બધું અબરખ પિોટલીમાંથી ખપી જાય ત્યાં લગી કરવું. પછી એ પાછું બીજા વાસણમાં ઘાલીને કેટલીકવાર સુધી રહેવા દેવું. પછી ઉપરથી પાણી નીતારી નાંખવું અને તળે અબરખ રહે તેને તડકે સૂકવવું એને ધાન્યાશ્વક કહે છે.
ધાન્યાશ્વક કર્યા પછી તેને આકડાના દૂધમાં એક પહેર ખલા કરીને તેની ગેળ પડા જેવી વડી કરવી. તેની ચારે પાસે આકડાનાં પાન વીંટીને શરાવસંપુટમાં પડમાટી કરીને અડાયાને ગજપુટ અગ્નિ દે. એ પ્રમાણે આકડાના દૂધમાં એક એક દિવસ ખલીને સાત અગ્નિ આપવા. પછી વડવાઈના અંકુરના કવાથમાં એક એક દિવસ ખલ કરીને ત્રણ અગ્નિ આપવા. એ રીતે કરવાથી અબરખની ભસ્મ સારી થાય છે. એ થકી તમામ રોગ મટે છે. મૃત્યુનું પણ નિવારણ થાય છે. વૃદ્ધાવસ્થા દૂર થાય છે. જેવા જેવા અનુપાનમાં આપે તે તે ગુણ થાય છે.
સુરમા વગેરેનું શોધન. સુરમાનું ચૂર્ણ કરીને બીજેરાના રસમાં ખલ કરવું અને એક દિવસ તડકે રાખવું તેથી સુમો શુદ્ધ થાય છે. એ જ રીતે ગેરૂ, હીરાકશી, ટકણખાર, કેડી, શંખ વગેરે શુદ્ધ થાય છે.
For Private and Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭)
મનશિલનું શોધન. હાંડીમાં બેકડીનું મૂત્ર ભરીને તેમાં મનશિલની પોટલી બાંધીને લટકાવવી. એને દેલાયંત્ર કહે છે. એ દલાયંત્રમાં ત્રણ દિવસ મનશિલ રાંધીને પછી બાહર કાઢીને ખલમાં નાખીને બેકડીના કાળજામાં પિત્ત હેય છે તે પિત્તના સાત પટ દેવા તેથી મનશિલ શુદ્ધ થાય છે.
હરતાલનું શોધન. હરતાળના બારીક બારીક કકડા કરીને તેને લૂગડામાં પોટલી બાંધીને દેલાયંત્રમાં કાંજી નાખીને એક પહોર રાંધવું. પછી તેવીજ રીતે કેહાળાના રસમાં એક પહાર, તલના તેલમાં એક પહેર, અને ત્રિફલાના કવાથમાં એક પહેર, એ પ્રમાણે ચાર પાર રાંધવાથી હરતાલ શુદ્ધ થાય છે.
ખાપરીયાનું શોધન. દેલાયંત્રમાં ખાપરીઆની પોટલી લટકાવીને માણસના મૂત્રમાં સાત દિવસ તથા મૂત્રમાં સાત દિવસ પલળતી રહેવા દેવી, તેથી શુદ્ધ થાય છે.
હીરાની ભસ્મ. હિંગ, સિંધવ, કલથી, એ ત્રણના કવાથમાં હીરે તપાવી તપાવીને એકવીસ વાર બળવાથી ભસ્મ થાય છે.
મણી મેતી વગેરેનું શોધન મારણ. સૂર્યકાંત મણિ, મોતી, પરવાળાં, એને દેલાયંત્રમાં જાઈના રસમાં એક પહોર રાંધવાથી શોધન થાય છે. પછી કુંવારને રસ, તાંદળજાને રસ, સ્ત્રીના સ્તનનું દૂધ, એ ત્રણમાં મણિ, મેતી, ૫
For Private and Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૮) રવાળાં વગેરે ગમે તે જાતનું રત્ન હોય તે તે તપાવીને દરેક રસમાં સાત સાત વાર બોળવાથી ભસ્મ થાય છે.
શિલાજિતનું શોધન. શિલાજીતને ગાયના દૂધમાં, ત્રિફલાના કવાથમાં, ભાંગરાના રસમાં, જુદે જુદે એક એક દિવસ ખલ કરો. પછી તડકે મૂકી સૂકવવો એટલે તે શુદ્ધ થયે જાણ.
મંડૂર કલ્પના બેઢાના લાકડાના કેયલા કરીને તેમાં જૂના લેહકીટ નાખીને ધમણથી કુંકવું. લાલ થાય ત્યારે તે કીટ મૂત્રમાં નાખો. એ પ્રમાણે સાત વખત તપાવી તપાવીને ગેમૂત્રમાં નાંખીને પછી તેનું બારીક ચૂર્ણ કરવું. પછી એક વાસણમાં ચૂર્ણ કરતાં બમણે ત્રિફળાને કવાથ ઘાલીને તેમાં તે ચૂર્ણ નાખવું. અને સારી રીતે હલાવીને તે વાસણના મુખને કપડ માટી કરીને જંગલના અડાયાંને ગજપુટ અગ્નિ દે. ઠડે પડે ત્યારે તે વાસણ બહાર કાઢીને તેમાંથી પિલાકાટને શુદ્ધ મંડૂર થાય છે તે લે. એ મંડૂર ઉત્તમ છે.
ક્ષાર કાઢવાની રીત. ક્ષારવૃક્ષ, જેવાં કે, અઘાડે, આમલી, કેળ, ખાખરો, શેર, ચિ, રીંગણી ઇત્યાદિનાં લાકડાં આણને સૂકવીને બાળીને રાખ કરવી. પછી તેને એક વાસણમાં ઘાલીને તેથી ગણું પાણી તેમાં નાંખી બધી રાત પલળવા દેવું. સવારમાં ઉપરનું નિર્મળ પાણી લોઢાની કઢાઈમાં નીતારી લઈને તળે તાપ કરો, અને બધું પાણી બાળી નાખવું. પછી કઢાઈને સફેત ચૂર્ણ સરખે ક્ષાર વળગી રહે છે તે લઈ લે, એને પ્રતિસાર્ય ક્ષાર કહે છે. એ ક્ષાર ધાસાદિક
For Private and Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૯ )
ઉપર ચેાજવે. કવાથ સરખા પાતળા જે ક્ષાર રહે છે તેને પેચ કહે છે. તે ક્ષાર ગુમાદિ ઉપર ચેાજવા.
ગધકનું શોધન.
લેાઢાની કઢાઇમાં ઘી નાખીને તેને સારૂં કકડાવીને તેની ખરાઅર ગધક લેઇ ખારીક કરી તે ઘીમાં નાખવેા. તે જ્યારે આગળીને ઘીને મળી જાય, ત્યારે તે ઘી દૂધમાં રેડીદેવું. પછી તેમાંથી ગ'ધક કાઢી લેવા. એ શુદ્ધ ગધક જાણુવેા.
પારદ મ
કાળા ઉમડાના દૂધમાં હિ'ગ વાટીને તેની છે ( સાનુ ગાળે છે તેવી) કુલડીએ કરવી. પછી કાળા ઉમૈડાના દૂધમાં પારાને ઘેાડીવા૨ ખલ કરીને એક કુલડીમાં મૂકીને તે ઉપર ખીજી ફૂલડી ઉધી પાડીને સારી સાંધા મેળવીને ગાળેા કરીને માટીના શરાવસ પુટમાં ઘાલીને અડાયાના હલકા અગ્નિ દેવા તેથી પારાની ભસ્મ થાય છે.
નેાળાનું શેાધન.
નેપાળાનાં બીજ લેઇને તેની ઉપરની છાલ તથા અકુર અને જીભ કાઢી નાખવી. પછી લૂગડાના કકડામાં પાટલી માંધીને ત્રણ દિવસ ભે’શના છાણુમાં રાખી મૂકવી; ચેાથે દિવસે કાઢીને નેપાળાને ઊના પાણીથકી સ્વચ્છ ધાઇને બીજા સારા લૂગડામાં માંધીને તે પોટલીને ખલમાં નાખી ધૂ'ટવી અને માંહેલા નેપાળેા ખારીક કરવા. મારીક થાય એટલે કાઢીને નવા કલેઢા ઉપર લેપ કરવા તેથી તેનુ તેલ ચૂસાઇ જાય છે; પછી છેક ધૂળ સરખા થાય ત્યારે તેને લીંજીના રસના એ પટ દેવા, તેથી વિશેષ ગુણ કરનાર થાય છે.
For Private and Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
વછનાગ શોધન. વછનાગના કકડા કરીને લૂગડામાં બાંધીને બેકડી કે ગાયના ધમાં દેલાયંત્રમાં એક પહાર રાંધવો એટલે શુદ્ધ થાય છે. વછનાગ એક તેલે હેય તે એક શેર પકકો દૂધ લેવું.
ઔષધ યોજના.
નેત્રકમ પ્રકાર સેક, આતન, પિંડી, બિડાલ, તર્પણ, પુટપાક, અંજન, આ સાત પ્રકાર નેત્રરંગમાં વપરાય છે.
સેક–આંખ મીંચાવીને ચાર આંગળ ઉચેથી દૂધ, ઘી, રસ, વગેરેની ઝીણું ધાર કરવી તેને સેક કહે છે. વાયુના રોગમાં સ્નેહન (દૂધ, ઘી, વગેરે) સેક કરે. રકત અને પિત્તના રોગમાં
પણ (લેધર, જેઠીમધ, ત્રિફળા, વગેરેને દૂધમાં કે પાણીમાં વાટીને તેને) એક ક. કફ રોગમાં લેખન (શુંઠ, મરી, વગેરેને પાણીમાં વાટીને તેને) સેક કરે. સ્નેહન સેક છસે આંખમીચકારા લગી, રાપણ ચારસે લગી, લેખન ત્રણસેં લગી કરે. સેક દિવસેજ કરે; રાગ ઘણે હોય તેજ રાત્રે કર.
આતન. માણસની આંખમાં બે આંગળી દૂરથી દૂધ, કવાથ, વગેરેનાં બિંદુ મૂકવાં તેને આતન કહે છે. આંખ ઉઘાડી રાખીને તેમાં બિંદુ પાડવાં. એ રાત્રે ન કરવું. એ બિંદુ સ્નેહન કર્મમાં દસ, લેખનમાં આઠ, રેપણમાં બાર પાડવાં. શીતઋતુમાં લગારેક ગરમ કરીને, તથા ઉષ્ણ કાળમાં ઠંડાં બિંદુ પાડવાં. વાત રેગમાં કડવા અને સ્નિગ્ધ, પિત્તમાં મધુર તથા શીતળ, કફમાં કડવું, ઉષ્ણ, રૂક્ષ એવું આતન જોઈએ. બધાં આતને સો વા માત્ર સુધી કરવાં હિતકારક છે. એક આંખ મીચકારાને એક વારમાત્ર કહે છે.
For Private and Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
Gist.
આષધ વાટીને વડી કરીને આંખ ઉપર મૂકીને લૂગડાવતી માં
ધવુ... એને પિ’ડી કહે છે.
અડાળક.
આંખની પાંપણા વગર આંખની ચાપાસ જે લેપ તેને ખિડાળક કહે છે. એ લેપની માત્રા સુખલેપવિધિમાં એવી.
તર્પણ.
જે નેત્રમાં રૂક્ષપશુ', શુષ્કપણું, વાંકાપણું, પીઆ વગેરે મળ રહેતા હોય તેમાં, પાપણા ખરી ગઈ હોય તેમાં શિરાત્પાત, કૃશમીલન, તિમિર, અર્જુન, ફૂલ, અભિષ્ય, અધિમથ, સાજો, વાત વિ પર્યાય, એ રાગમાં તર્પણ કરવું. જે દિવસે વાદળાંવાળા બહુ ઉષ્ણુ, કે બહુ શીત હાય, ચિત્તા, શ્રમ, ભ્રમ, નેત્રશૂળ, એટલુ હાય ત્યારે તર્પણ ન કરવું.
વાયુ, ઉષ્ણુતા, ધૂળ, જે જગાએ ન હેાય તે જગાએ માણુસને છતા સૂવાડીને નેત્ર કેાશ ઉપર એટલે આંખની ચાપાસે અડદના લેટને પલાળીનેતેની પાળ કરવી. પછી આંખ મીંચીને તે ઉપર પાતછુ... ઘી, મ’ડ, કોકીલુ' પાણી, સેા ફેરા ધાએલુ' ઘી, અથવા દૂધ, એમાંથી ગમે તેને આંખા ડૂબે ત્યાંલગી આંખ ઉપર પાડવું. પછી ધીમે ધીમે આંખ ઉઘાડવી.
પાંપણના રાગમાં સે વાડ્માત્રા પર્યંત આંખ ડૂબેલી રાખવી. કક્ એકલેાજ હાય તે, અથવા સધિગત રાગમાં પાંચસે વા માત્રા; આંખની ધેાળી જગા ઉપર હોય તે સે; કીકીપર હાય સાતસે'; દૃષ્ટિ રાગમાં આસે'; અધિમથમાં એક હજાર; અને વાયુ રોગમાં એક હજાર વાગ્માત્રા લગી તર્પણ ધારી રાખવું. તર્પણના સ્નેહ વીર્યથી ક↓ ઉપજે છે તેનુ, જવ પલાળી વા
For Private and Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૨ ).
ટીને ધૂમપાક કરીને શેાધન કરવું. સુખે કરીને નિદ્રા આવે, ઝટ આંખા ઉઘડે, વગેરે ચિન્હથી તર્પણ સારૂ' થયું જાણવુ. જ્યારે આંખા ભારે તથા ચીકણી થાય અને તેમાંથી પાણી નીકળે ત્યારે ઘણુ તર્પણુ થયું જાણવું. ઘણા તર્પણથી આખા લાલ થાય છે, નિસ્તેજ પણું આવે છે, પીઆ બાઝે છે, અને રાગેાત્પત્તિ થાય છે; માટે અતિ સ્નિગ્ધ થાય ત્યારે રૂક્ષ ઉપાયથી શાંતિ કરવી. હીન સ્નિગ્ધને સ્નિધવડે ચિકીત્સા કરવી.
છુપાક.
કેટલાંક માંસ તથા ઐષધાના પુટપાકની રીતે સ્વરસ કાઢી આંખની વચમાં તર્પણ વિધિ પ્રમાણે રેડવા. એમાં માંસરસ વપરાય છે. માટે અત્રે વધારે વિવેચના કરી નથી.
અજન.
ઢોષ પરિપકવ થાય ત્યાર પછી પાંચ દિવસે અંજન કરવું. આંખા દૂખે ત્યારે તે પાંચ દિવસે પાકે છે. માગસર, પાસ, મહા, ફાગણમાં અંજન ખપેારે કરવુ. જેઠ, અષાડ, આસા, કાતક, એમાં અપેાર પહેલાં કરવુ' વાદળના દિવસમાં તથા બહુતાપ પડતા હાય ત્યારે અંજન કરવું નહીં. વસંત ઋતુમાં સર્વકાળ અંજન સારૂં છે. અ‘જન ત્રણ પ્રકારનુ' છે; લેખન, રોપણ, અને સ્નેહન, જેમાં ખારૂં, તીખું, ખાટું, હાય તેને લેખનાંજન કહે છે. તુરૂ, તીખું, કડવું, હાઇને જે સ્નેહ યુકત હાય તેને રાપણ કહે છે. મધુર હાઇ ને જે સ્નેહ યુકત હોય તેને સ્નેહન કહે છે. ગુટિકારૂપ અજન કરતાં રસરૂપ ઓછા ગુણુનું, તથા રસ કરતાં ચૂર્ણરૂપ ઘેડો ગુણ આપનારૂ હાય છે. તે અ‘જન સળી અથવા આંગળીવતે આંખમાં ઘાલવું, શ્રમિત, રડેલા, બીધેલા, મદ્ય પીધેલે, નવવરવાળા, અજીણી, મૂત્રાવરાધવાળા, એટલાં અજનને ચેાગ્ય નથી.
For Private and Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૩) તી અંજનમાં રેણકબીજ જેવડી ગોળી કરવી, મધ્યમાં દેઢ ખીજ જેવડી તથા મૃદુમાં બે બીજ જેવડી કરવી.
રસરૂપ અંજનમાં ક્રમે કરીને ત્રણ, બે, એક, વાવડીંગ, જેવડી માત્રા ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ગણાય છે.
વિરેચનિક એટલે આંખમાંથી પાણી કાઢવાનું અંજન બે ફેરા સળીપર ચઢાવી સળી બેવાર આંખમાં ફેરવવી. મૃદુ અંજનમાં ત્રણવાર, અને સ્નેહનાંજના ચાર ફેરા આંખમાં ઘાલવું.
પાષાણની અથવા સોનાની આઠ આંગળ લાંબી સળી કરવી તથા તેનાં મેઢાં ગોળ જોઈએ. લેખનમાં ત્રાંબા, લોઢા, કે પથરાની સળી વાપરવી, સ્નેહનાંજનમાં સેના રૂપાની વાપરવી. રેપણમાં આંગળી વતે અંજન કરવું. સવારે કે સાંજે અંજન કરવું, સર્વદા કરવું નહીં. અતિશીત કે ઉષ્ણ છતાં, વાયુ તથા વાદળાં છતાં અંજન કરવું નહીં. કીકી નીચે અંજન કરવું.
*
S૩
રેચન વિધી. સ્નેહપાઈને સ્નિગ્ધ કરેલા માણસને પરસે કાઢીને સ્વિન કરો. પછી ઉલટી આપવી અને પછી રેચ આપ. ઉલટી ક્યાં વગર રેચ આપવાથી કફ વગેરે નીચે ઉતરીને જઠરાગ્નિને ઢાંકી નાખીને મંદાગ્નિ પ્રવાહિકા વગેરે રોગ ઉપજાવે છે.
શરદ ઋતુમાં તથા વસંત તુમાં શરીર શુદ્ધીને અર્થે રેચ લે. બીજે વખતે રોગ ઉપર વિચાર કરીને રેચ આપ. પિત્તવિકાર, આમવાયુ, ઉદર, આધ્યાન વાયુ, બદ્ધકેણ, એ રેગમાં વિશેષે કરીને રેચ આપ. જીર્ણજવર, વછનાગ વગેરે વિષદોષ, વાતરત, ભગંદર, અર્શ, પાંડુ, ઉદર, ગ્રંથી, હદેગ, અરૂચિ, પ્રમેહ, નિરેગ, ગુલમ, બળ, વ્રણ, વિદ્રધી, ઉલટી, વિચિ, કુષ્ટ, કર્ણ
ગ, નાસાગ, મસ્તક રંગ, મુખ રોગ, ગુદ રેગ, ટાંકી, યકૃત, સેજે, નેત્ર રોગ, કૃમી રોગ, સેમલ અને ક્ષારજન્ય વિકાર, વાત
For Private and Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૪) રોગ, શૂળ રોગ, મૂત્રઘાત, એટલામાંથી એકાદે રોગ જેને થયે હોય તેને વિરેચન અપાય.
બાળક, વૃદ્ધ, અતિસ્નિગ્ધ, ઉરઃક્ષતે કરીને ક્ષીણ થયેલે, ભયયુક્ત, શ્રમિત, તૃષિત, સ્થૂલ, ગાભણી, નવજવરવાળે, સુવાવડી, મંદાગ્નિવાળ, મદાત્યથી, શલ્યપીડિત, નિસ્તેજ, એમને રેચ આ પવો નહીં.
જે માણસના કઠામાં પિત્ત વધારે છે તેને મૃદુકોણ કહે છે. કફવાળ, મધ્યમકેષ્ટ, વાયુવાળ કૂરકોણ જાણ. કૂરકષ્ટવાળાને જુલાબ જલદી લાગતું નથી માટે તેને તીક્ષ્ણ ઔષધની તીર્ણ માત્રા આપવી. મધ્યમ વાળાને મધ્યમ માત્રા, મૃદુકોણ વાળાને મૃદુ ઔષધની મૃદુ માત્રા આપવી. મૃદુ કોઠા વાળાને દ્રાક્ષ, દૂધ, અને દીવેલને જુલાબ આપ. મધ્ય કોષ્ટવાળાને નસેતર, કડુ, ગરમાળાને ગોળ એ ત્રણને રેચ આપવો. ર કોઠા વાળાને થરનું દૂધ, હેમક્ષીરી, નેપાળ વગેરેને જુલાબ આપ.
ત્રીસ જુલાબની અંતે કફ પડે તે ઉત્તમ માત્રા, વીસની અંતે પડે તે મધ્યમ માત્રા, દસ ઝાડા થઈને કફ પડે તે કનીક માત્રા જાણવી. જુલાબમાં બે પળ કવાથ ઉત્તમ, એક પળ મધ્યમ, અ પળ કનીષ્ટ જાણ. કલ્ક, ગાળી, તથા ચૂર્ણ, એને મધ તથા ઘી સાથે મેળવીને આપવાં તે વય તથા રોગ જોઈને કર્યું કે પળ પ્રમાણે આપવું.
પિત્તનો પ્રકોપ થયે હોય તે નોતરનું ચૂર્ણ, દ્રાક્ષના કવાથમાં અથવા ગુલકંદ કે ગુલાબના ફૂલ વગેરેના કવાથમાં આપવું. કફના પ્રકોપમાં ત્રિફળાને કવાથ તથા ગેમૂત્ર એકઠું કરીને તેમાં સુંઠ, પીપર, મરીનું ચૂર્ણ નાખીને આપે. વાયુના પ્રકોપમાં નસેતર, સિંધવ, સુંઠ, એનું ચૂર્ણ લીંબુના રસમાં આપવું તેથી જુલાખ થશે.
દીવેલથી બમણે ત્રિફળાને કવાથ કરીને તેમાં તે દીવેલ નાખીને પીવું અથવા દીવેલ દૂધમાં પીવું તેથી જલદી રેચ લાગે છે.
For Private and Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૫ )
નસેાતર, ઈંદ્રજવ, પીપર, સુંઠ, દ્રાક્ષના રસ, મધ, એ એષધ વર્ષાઋતુમાં નુલાઅ માટે આપવું,
નસાતર, ધમાસા, મેાથ, સારૂ' સફેત ચંદન, જેઠી મધ, એ ઔષધાનુ' ચૂર્ણ કરીને દ્રાક્ષના પાણીમાં મેળવીને શરદઋતુમાં જી લાખ માટે આપવું. એ રેચ ઠંડા છે.
નસેાતર, ચિત્રા, પાડાવેલ, જીરૂં, દેવદાર, વજ, હેમક્ષીરી, એનુ ચૂર્ણ હેમ'તઋતુમાં ઉના પાણીમાં આપવું
પીપર, સુડ, સિધવ, વરધારા, નસેાતર, એનુ ચૂર્ણ મધમાં શીશીર અને વસતઋતુમાં આપવું.
નસેાતરનું ચૂર્ણ સાકર સાથે ઉનાળામાં (ગ્રીષ્મમાં) આપવું. હરડે, મરી, સુઠ, વાવડીંગ, આમળાં, પીંપર, પીંપરીમૂળ, તજ, તમાલપત્ર, મેથ, આ દસ ઐાષધ સમભાગ લેવાં. દંતી મૂળ ત્રણ ભાગ લેવાં, નસેતર આઠ ભાગ, સાકર છ ભાગ, એ બધાનું ચૂર્ણ કરીને મધમાં મેળવીને એક એક કર્ષ પ્રમાણે ગેાળીઓ કરવી. એ ગેાળી સવારમાં ખાવી, તે ઉપર થોડું ઠંડુ પાણી પીવુ અને જ્યાં સુધી જીલાખ થાય ત્યાં સુધી ઉષ્ણ પદાર્થનુ' સેવન કરવુ નહીં. ખાવું, પીવું, વિહાર, એટલે શ્રમ વગેરેમાં સર્વ કાળ નિય મિત રહેવુ', તેથી વિષમજવર, અગ્નિમાંદ્ય, પાંડુ, કાસ, ભગંદર, કુષ્ટ, ગુલ્મ, અર્શ, ગળગડ ભ્રમ, ઉત્તર, વિદાહ, પથરી, ખરડે, પાસાં, કમર, ખભા, પેટ વગેરેની પીડા મટે છે. એ રસાયન છે. એને અભયામાદક કહે છે.
જે માણસે રેચ લીધેા હોય તેણે આંખે ઠંડુ પાણી ચેાપડવું. કાંઇ સુગધ સૂ`ધવી તથા તાંબૂલ ખાવું, એથી ઉત્તમ ઝુલામ થાય છે. બુલાખ થયા પછી વાયુમાં બેસવું નહીં. મૂત્ર, વાયુસાવ વગેરે વેગ અટકાવવા નહીં. ઉ‘ધવુ' નહીં, ઠંડડા પાણીના સ્પર્શે લગીરે કરવેા નહીં. વળી રેચમાં કાકીલુ પાણી વારવાર પીતા જવું. જુલા ખમાં મળ, પિત્ત, ખાધેલુ ઐષધ, કફ, ગુદાવાટે બહાર પડે છે. જુલાબ સારા થાય નહીં તેા માણસની નાભિમાં સ્તબ્ધતા, કૂખમાં
For Private and Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૬ )
શૂળ, મળ તથા વાયુની અપ્રવૃત્તિ, શરીરે કહૂ તથા મ`ડળ, શરીર ભારે, દાહ, અરૂચિ, પેટ ચઢવુ, ભ્રમ, ઉલટી, એ ઉપદ્રવ થાય છે. એવા ઉપદ્રવ જેને થાય તેને ગરમાળા વગેરેનુ' પાચન આપીને આમનું પાચન કરવું. પછી તેને સ્નેહપાન કરાવીને કાઢી સ્નિગ્ધ કરીને પછી ફરી ઉંચ આપવા, તેથી બધા ઉપદ્રવ દૂર થઇને અગ્નિ પદિ
પ્ત થાય છે.
જે માણસને રેચ ઘણા લાગ્યા હાય તેને મૂછો, ગુદામાં પીડા, શૂળ, એવા ઉપદ્રવ થાય છે. કફ બહુ પડે છે અને માંસના રસ સરખું` તથા મદ્ય સરખુ કે પાણી સરખુ રક્ત પડે છે. એવા માણુસને ઠ'ડા પાણીમાં પળાળવા, અને ચાખાનુ ધાવરામણ મધ સાથે તેને પાવુ' અને હલકી ઉલટી કરાવવી તેથી તે શાંત પડે છે.
આંખાની છાલ ગાયના ઘીમાં અથવા સાવીરમાં ( જવ અથવા ઘઉં' કચરીને પાણી નાખીને તે વાસણને ત્રણ દહાડા મેાતું અધ કરી રાખી મૂકવું તેને સૈવીર કહે છે. ) વાટીને કલ્પ કરીને નાભિ ઉપર લેપ કરવાથી જુલાબ ખ`ધ થાય છે.
એકડીનુ દૂધ પીવાથી અથવા સાડી ચેાખાને ભાત રાંધીને ખાવાથી અથવા મસૂર રાંધીને થાડાક ખાવાથી, અથવા દાડમ ૧ગેરે થ'ડા અને ગ્રાહક પદાર્થ સેવવાથી જુલાબ અધ થાય છે.
શરીર હલકુ થાય, ચિત્ત પ્રસન્ન રહે, વાયુ સ્થાનમાં જાય, એ લક્ષણુ સારા ફ્રેંચ લાગ્યાનાં છે. જીલાખ લેવાથી ઇન્દ્રિયા ખળવાન થાય છે, બુદ્ધિ પ્રસન્ન થાય છે, જઠરાગ્નિ પ્રદિપ્ત રહે છે, ધાતુ અને વય સ્થિર થાય છે. સારા ફ્રેંચ લાગે ત્યારે પાચન કવાથ આપવે.
જુલાખ લીધા પછી બહુ વાયુ ન સેવવા. ઠંડુ પાણી, તેલ ચાળવુ, અજીર્ણ, પરિશ્રમ, મૈથુન, એ સેવવાં નહિ. પરંતુ સાઠી ચાખા, મગ, વગેરેની ચવાગ્ કરીને ખાવી.
For Private and Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૭) એરંડમૂળ, ધાણા, શુંઠ, એ ત્રણને કવાથ રેચ સારા લાગ્યા પછી રાત્રે પીવે. એ પાચન કવાથ છે.
વમન વિધી. શર ઋતુમાં, વસંત ઋતુમાં, અને વર્ષ ઋતુમાં મનુષ્યને ઉલટી આપીને એકાવવા અને જુલાબ આપ તેથી પ્રકૃતિ સારી રહે છે. બળવાન મનુષ્ય, જે કફે કરીને વ્યાપ્ત છે તે, જેના મુખમાંથી લાળ પડે છે તે, જેને ઉલટી કરવી સવે પડે છે તે, જેનું ચિત્ત ધીર છે તે, વિષદોષ વળે, સ્તન્ય રેગી, અગ્નિમાંદ્ય વાળે, તેમજ પ્લીપદ, અબ્દ, પીનસ, વૃદ્ધિ, અપમાર, જવર, ઉન્માદ, રકતાતીસાર, નાસાપાક, તાલુપાક, ઓષ્ટપાક, કર્ણાવ, દ્વિજીવ્હક, ગલગુંડ, અતિસાર, પિત્ત, ફ્લેષ્મ, મેદ, અર્શ, એ રોગમાંથી એકાદે રોગ જેને હેય તેને ઉલટી આપવી.
તિમિર રોગ, ગુલ્મ રેગ, ઉદર રોગ, એ રેગ વાળા તથા કૃશ, અતિવૃદ્ધ, ગર્ભણી, પૂલ, ઉરઃક્ષતવાળે, મદવાળ, બાળ, રૂક્ષ, શુધિત, નિરૂહિત, એટલે જેને પિચકારી મારવાને પ્રગ કર્યો છે તે, ઉદાવર્ત રોગવાળે, ઉર્વરક્તી, જેનાથી ઉલટી સહન થતી નથી તે, જેને કેવળ વાયુનેજ રોગ છે તે, પાંડુ રોગી, કૃમિ રેગી, વેદશાસ્ત્રાદિ બહુ બોલવાથી જેને કંઠ ફાટી ગયો હોય તે, એટલાને ઉલટી આપવી નહીં. કદાપિ એ રાગી અજીર્ણ, વિષ, કે કફે કરીને વ્યાપ્ત હોય તો જેઠીમધ અને મહુડાની છાલને કવાથ કરીને પા. નાજુક મનુષ્ય, બાળક, વૃદ્ધ, અને ભીરૂ એટલે બીહીકણ એટલાને વિશેષ કરીને ઉલટી ના આપવી.
જે માણસને ઉલટી કરાવવી હોય તેને પહેલાં પેટ ભરીને યવાગૂ પાવી. અથવા દૂધ, છાશ, કે દહીં પેટ ભરીને પાવું. અથવા જે તેને ભાવતું ન હોય તે પદાર્થ અને કફકારક પદાર્થ ખાવા આપીને તેના દેષ ઉપડાવવા. એથી કરીને મનુષ્ય ઠીક એકે છે. જેણે
For Private and Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૮ ) વૃતપાન કર્યું છે તેને એક દિવસ પછી ઉલટી આપવી. તમામ વમનમાં સિંધવ અને મધ મેળવીને આપવું. તેમજ વમન બીભત્સ એટલે તેમાં ઘી નાખીને આપવું. રેચ બીભત્સ નહીં એટલે ઘીનગર આપો.
નવ પ્રસ્થ કવાથ એ ઉલટીની ઉત્તમ માત્રા છે. છ પ્રસ્થ મધ્યમ અને ત્રણ પ્રસ્થ હલકી માત્રા છે. ઉલટીમાં કવાથ કરવો હોય તે એક કુડવ પ્રમાણ ઔષધ લેઈને એક આઢક પાણીમાં ઉકાળવું. અધું પાણી રહે ત્યારે પીવા આપવું. કચ્છ, ચૂર્ણ, અવલેહ, એ ત્રણ, બે, એક, પળ અનુક્રમે મોટી, મધ્યમ, હલકી માત્રા જાણવી. - ઉલટીના આઠ વેગની અને પિત્ત પડે તે ઉત્તમ વેગ જાણવે, છ વેગ મધ્યમ, ચાર વેગ કનીષ્ટ જાણવા. ઉલટી, રેચ અને શેણીત મેક્ષમાં પ્રસ્થ કહ્યો હોય ત્યાં સાડાતેર પળને પ્રસ્થ ગણું ઓસડ લેવું.
સુંઠ, પીપર, મરી, ઈત્યાદિ તીર્ણ, ઔષધ ઉલટીમાં આપીને કફ છત. દ્રાક્ષ, દાડમ, વગેરે મધુર તથા ઠંડાં એસડથી પિત્ત જીતવું. મધુર, ક્ષાર, અમ્લ, ઉષ્ણ એ વડે કરીને કફવાયુ જીત.
કફદોષમાં પીંપર, મીંઢળ, સિંધવ, એનું ચૂર્ણ કરીને કોશીરીઆ પાણીમાં પીવાથી ઉલટી સાથે કફ પડે છે. પિત્તમાં પટોળ, અરડૂ, લીમડાનાં પાનાનું ચૂર્ણ કરીને ઠંડા પાણીમાં પીવું. કફ વાયુની પીડામાં મીંઢળનું ચૂર્ણ દૂધમાં પીવાથી તે ઉલટી સાથે શમે છે. અજીર્ણમાં કશીરીયું પાણી તથા સિંધવ પીને ઉલટી કરવી. - ઉલટીનું આષધ આપ્યા પછી શુંટણી ટેકીને જમીન પર બેસવું. તથા એરંડાનું મૂળ બારીક અને લાંબુ હોય તે ગળામાં ઘાલીને આગળ પાછળ હલાવવું. વળી તેના કપાળ ઉપર તથા બને પાસાં હલકા હાથથી ઓળાંસવાં.
ઉલટીનું ઔષધ લીધા પછી ઉલટી ન થાય તો અથવા બહુ થાય અને કોઈ વિકાર થાય તે મોંમાથી લાળ પડે છે તથા શરીર પર ઢીમણ તથા ચેળ થાય છે. ઉલટી બહુ થાય તો તેને તરસ
For Private and Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૯ ) બહુ લાગે છે, હેડકી આવે છે, શરીર ભારે થાય છે, સંજ્ઞાને નાશ થાય છે, જીભ વાંકી થઈ જાય છે, આંખ ફરી જાય છે, ભ્રમ થાય છે, હડપચી સજડ થઈ જાય છે, અથવા તેમાં પીડા થાય છે, મેંમાંથી લેહી પડે છે, વારંવાર ચૂંક આવે છે, અને કંઠમાં પીડા થાય છે. બહુ ઉલટી થાય ત્યારે હલકો જુલાબ આપવો. ઘણું ઓકવાથી જે માણસની જીભ માંહી જતી રહી હોય તેના મનને પ્રિય લાગતા હોય એવાં ખાટાં, તીખાં, ગળ્યા, ખારા પદાર્થ ભાત સાથે ખાવા આપવા. ઘી અને દૂધભાત સાથે ખાવા આપવાં. તે રોગીની પાસે બીજા માણસે લીંબુ તથા નારંગી ચૂસી ચૂસીને ખાવી. તેથી તે માણસની જીભ ઠેકાણે આવીને પ્રકૃતિ સાફ થાય છે. જે માણસની જીભ એતાં બહાર આવી ગઈ હોય તે તે જીભે તલ અને દ્રાક્ષનું કલ્ક પડી માંહી ઘાલવી.
જે આંખે ફરી ગઈ હોય તો તે આંખને ઘી ચોપડીને હલકા હાથથી ચળવી એટલે ઠેકાણે આવશે.
હડપચીને સ્તંભ થયેલ હોય તો શરીરે પરસે કાઢ. કફ વાયુ હારક નસ્ય સુંઘવું.
જે લેહી એકવા લાગે તો રક્તપિત્તના ઉપાયવડે શાંત કરવું.
ઉલટી થકી તરસ ઉપજી હોય તે આમળાં, રસાંજન, વાળે, ડાંગરની ધાણી, રતાંજલી, નેત્રવાળે, એ છ ઔષધને મંથ કરીને તેને ઘી, મધ તથા સાકર સાથે પી.
જ્યારે હદય, કંઠ, મસ્તક, એ ઠેકાણે કફાદિ દેષ દૂર થઈને તેની શુદ્ધિ થાય ત્યારે તથા અગ્નિ પ્રદિપ્ત થઈને અંગ હલકું થાય ત્યારે ઉલટી સારી થઈ જાણવી. સારી ઉલટી થયા પછી ત્રીજે પહરે મગ ખાન યુષ પીવો. સારી ઉલટી થવાથી આંખ ઉપર ભારેપણું તથા ઊંઘ, મુખની દુર્ગધ, કડૂ, સંગ્રહણી, વિષદોષ, એ નાશ પામે છે, ભારે પદાર્થ, ઠંડુ પાણુ, મહેનત, મૈથુન, તેલ ચેળવું, કેધ કરે, એટલાં વાનાં જે દિવસે ઉલટી લીધી હોય તે દિવસે ત્યાગ કરવાં.
For Private and Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૧
10 11
( ૨૪૦ )
લેવધાન. સુખ લેપ ત્રણ પ્રકારના છે. દેષઘ, વિષધ, અને વચ્ચે એક અને ગુલ પ્રમાણ જે લેપ તે દેષઘ, પિણે આગળ લેપ તે વિષઘ અને અર્ધી આંગળ લેપ તે વચ્ચે જાણુ. લીલે લેપ રોગહારી છે અને સૂકે લેપ કાંતિને દૂષણ આપે છે.
રસાયન સંબંધી ઉપગી સુચના જ્યારે કોઈ પણ પ્રકારની ભસ્મ તેની હદ કરતાં વિશેષ ખાધામાં આવી હોય તે, મધ અને ટંકણખાર તેની ઉપર પીવાથી ઉલટી થઈને તરત તે ભસ્મના ઝેરની શાંતિ થઈ જાય છે.
ત્રાંબાની ભરમ કઈ ખવડાવી હોય અને તેની ઉષ્ણુતા હદ કસ્તાં વધારે આપણા શરીરને માલમ પડે તો તેના ઉપર દાડમનું
સેવન રાખવાથી ઉષ્ણતાની શાંતિ થાય છે. 1 પારાની ભસ્મ ખાવામાં આવી હોય અને તે જે કદાપી આપણા કુપચ્યથી દેષ કરે તે તેના ઉપર શેાધેલે ગધક ખાવ કે જેથી તે વિકાર તદન નાશ પામે છે. - પારાની, હરતાલની, સેમલની, અથવા બીજી કોઈ પણ જાતની ભસ્મ હોય તો તે પરિપકવ થઇ છે કે નહીં, તેની પરીક્ષા અગ્નિ ઉપર મૂકવાથી થાય છે.
તે ભસ્મમાંથી જરા ભસ્મ લઈ અંગારા ઉપર મૂકવી અને જે તેમાંથી ધૂમાડો નીકળે છે તે ભસ્મ અપકવ છે એમ જાણવું; અને જે ધૂમાડે ન નીકળે તે પરિપકવ થઈ છે એમ જાણવું.
D. A. VAIDYA.
For Private and Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only