________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ७८ ) ૬. લોઢાના કે ત્રાંબાના પાત્ર ઉપર દહીં દારુહળદર, પીપર, અને સિંધવ નાખીને કાંસાના પાત્રથી ઘુંટવું. એ છેક બારીક ઘુટ્યા પછી તેનું અંજન કરવાથી નેત્રશલ મટે છે.
७. २सान, २३, ४॥३९॥४२, ३, सिधव, मे सर्वत्र કરીને પાણીમાં વાટીને તેને લેપ આંખોની બહાર કરવાથી સઘળા પ્રકારના નેત્ર રોગ મટે છે.
८. मेढांनी भीन, हीमध, सांभi, मरी, भोरथुथु, से સર્વને પાણીમાં બારીક વાટીને તેની વાર્તા (વાટ) બનાવવી. એ વર્તથી અંજન કરવાથી બધા પ્રકારના તિમિર રોગ દૂર થાય છે.
६. शु, पी५२, भरी, ये औषधोनू पारी यूर्ण ४२९. तेमा સિંધવ, હરડે, બેઢાં, આમળાં, કાળે સૂરો, એ ઓપનું ચર્ણ મેળવવું. પછી તેમાં પાણી નાખી ઘૂંટીને ગોળી બનાવવી. એ ગોળી આંખે આંજવાથી તિમિર રોગ મટે છે.
નેત્રરંગના સામાન્ય ઉપચાર. हरिद्रामलकी कृष्णा कतकं श्वेतसर्षपाः । व्योषं नारीपयोत्तिः सर्वनेत्रामयापहा ॥ ४१ ॥ चंदनं गैरिकालाक्षा मालती कलिकासमैः । चक्षुश्चक्रहरीत्ति शोणितस्यप्रसादनी ॥ ४२ ॥ रसांजनं विडंगानि तुत्थकं मधुकं निशा । त्रिफला व्योषसिंधूत्थं पुंडरीकं जलोद्भवम् ॥ ४३ ॥ आज्येन पयसा पिष्टा वत्तिश्छाया विशोपिता।। नेत्ररोगहरी प्रोक्ता नागारव्येन तु भिक्षुणा ॥ ४ ॥ निशाद्वयाभयामांसी कुष्टचूर्णावर्णितम् । सर्वनेत्रामयान् हन्यादेतत्सौगतमंजनम् ॥ ४५ ॥ कुंकुमागरुकुष्टैलाः पिष्टवा शीतेन वारिणा । नाशयति समस्तानि तिमिराण्यक्षिपूरिताः ॥ ४६ ॥ निशाद्वयं सैंधवशंखनाभि करंजबीजं कटुकत्रयं च । शिफा सितैरंडभवा समांशमजापयः पिष्टमथाक्षिसंस्थं॥४७॥ तिमिरं दूरमासन्नं पुष्पं राज्यंधकामलम् । सर्पादिगरलं हन्ति ग्रहभूतादिकानपि ।। ४८ ।।
For Private and Personal Use Only