________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१३५) જવ, શુંઠ એ સર્વનું અતિ બારીક ચૂર્ણ કરીને પીવાથી પચ્ચ ભેજન કરનારા રોગીના ઘણા જોરાવર વાતાતીસારને તથા અતિ ભયંકર આમળને મટે છે.
30मन, गतिविमनी ४जी, माथ, वहा२, शु, ये औष. ધોનો કવાથ પીવાથી વાતાતીસાર મટે છે.
४ सय, १४, ह मने, सतिविमनी ४जी, शु, પીપર, મરી, એ સર્વને સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને પાણીમાં પીવાથી વાતાતીસાર મટે છે.
પિત્તના અતીસારનું લક્ષણ अंतर्दाहो मलः पीतो नीलोवातितृषारुचिः । भ्रमोतोवेति विशेयं पित्तातीसारलक्षणम् ॥ ४० ॥ જે ઝાડાના રોગવાળાને અંદરથી દાહ થાય, ઝાડે પીળા કે दी। थाय, त२स घाणे, ३२ गहु यावे, ते ते क्षणे। पित्ताતીસારનાં જાણવાં.
પિત્તાતીસારના ઉપાય. शुंठी सुवर्चला हिंगु अभयेंद्रयवावचा । पित्तातिलारहत् क्वाथो निधीतो मधुनासह ॥४१॥ मधुयष्टिसितालोध्रमुत्पलं समभागतः । मधुरण समं पीतं रक्तपित्तातिसारहृत् ॥ ४२ ॥ जंबूचूतफलस्यास्थि द्राक्षा पथ्या च पिप्पली । ख‘रशाल्मली विल्वी बोध्युदुंबरवल्कलम् ॥ ४३ ॥ एतचूर्ण समं श्लक्ष्णं मधुनासह भक्षितम् । रक्तपित्तोद्भवं हन्यादतिसारमथोल्वणम् ॥ ४४ ॥ शल्लरी बदरी जंबूचारुचूतार्जुनत्वचः । पीताः क्षीरेणमध्वाव्या पृथक् शोणितवारणाः ॥ ४५ ॥ कल्कं कृष्णतिलोद्भूतं शर्कराचूर्णमिश्रितम् । आज्येन पयसा पीतं सद्योरक्तंनियच्छति ॥ ४६ ॥
For Private and Personal Use Only