SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૬ ) ૧ ગુંઠ, સંચળ, હિંગ, હરડે, ઈદ્રજવ, વજ, એ ઔષધને કવાથ મધ સાથે પીવાથી પિત્તાતીસાર મટે છે. ૨ જેઠીમધ, સાકર, લેધર, કમળ, એ એષધેનું ચૂર્ણ કરીને તેને કઈ પણ મધુર રસવાળા પદાર્થ સાથે પીવાથી રતાતીસાર અને પિત્તાતીસાર મટે છે. ૩ જાબુડાના ઠળિયા, આંબાની ગોટલી, દ્રાક્ષ, હરડે, પીપર, ખજાર, શીમળાની છાલ, બીલી, પીપળાની છાલ, ઉમૈડાની છાલ, એ ઔષધો સમાન ભાગે લઈને તેનું બારીક ચૂર્ણ કરીને મધ સાથે ખાવાથી રકતથી તથા પિત્તથી ઉત્પન્ન થયેલે માટે અતિસાર મટે છે. ૪ શલરી (?), બેરડી, જાંબુડે, પીપરનું વૃક્ષ (૬), આંબે, સાદડ, એમાંથી હરકોઈ એકની છાલ કચરીને દૂધ તથા મધ સાથે પીવાથી રકતાતિસાર મટે છે. કેમકે તેમાંનું દરેક ઔષધ રકતને અટકાવનારૂં છે. ૫ કાળા તલનું ચૂર્ણ કરીને તેમાં સાકર નાખીને ઘી તથા દૂધ સાથે પીએ તે તત્કાળ રકતને અટકાવે છે. કફના અતીસારનું લક્ષણ, दुर्गधः शीतलः पांडुः पिच्छलो मंदवेदनः । मलः स्यादिति विज्ञेयं श्लेष्मातीसारलक्षणम् ॥ ४ ॥ કફાતીસારનું લક્ષણ એવું જાણવું કે, તેમાં ઝાડાના રોગીને મળ દુર્ગધિવાળે, ઠડે, ધૂળે, અને ચીકણે થાય, તથા રોગીને પીડા થોડી થાય. કફના અતીસારના ઉપાય. अभयातिविषा विश्वा वचासिंधु सुवर्चलः । चूर्णमुष्णांभसा पीतमिदं श्लेष्मातिसारहृत् ॥ ४८ ।। पथ्या पाठा वचा कुष्टं चित्रकः कटुरोहिणी। चूर्णमुष्णांभसा पीतं श्लेष्मातीसारनाशनम् ।। ४९ ।। अभयातिविषा हिंगु सौवर्चलकटुत्रयम् । एतचूर्ण सुतप्तांभःपीतं श्लेष्मातिसारहत् ॥ ५० ॥ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy