SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૨ ). ટીને ધૂમપાક કરીને શેાધન કરવું. સુખે કરીને નિદ્રા આવે, ઝટ આંખા ઉઘડે, વગેરે ચિન્હથી તર્પણ સારૂ' થયું જાણવુ. જ્યારે આંખા ભારે તથા ચીકણી થાય અને તેમાંથી પાણી નીકળે ત્યારે ઘણુ તર્પણુ થયું જાણવું. ઘણા તર્પણથી આખા લાલ થાય છે, નિસ્તેજ પણું આવે છે, પીઆ બાઝે છે, અને રાગેાત્પત્તિ થાય છે; માટે અતિ સ્નિગ્ધ થાય ત્યારે રૂક્ષ ઉપાયથી શાંતિ કરવી. હીન સ્નિગ્ધને સ્નિધવડે ચિકીત્સા કરવી. છુપાક. કેટલાંક માંસ તથા ઐષધાના પુટપાકની રીતે સ્વરસ કાઢી આંખની વચમાં તર્પણ વિધિ પ્રમાણે રેડવા. એમાં માંસરસ વપરાય છે. માટે અત્રે વધારે વિવેચના કરી નથી. અજન. ઢોષ પરિપકવ થાય ત્યાર પછી પાંચ દિવસે અંજન કરવું. આંખા દૂખે ત્યારે તે પાંચ દિવસે પાકે છે. માગસર, પાસ, મહા, ફાગણમાં અંજન ખપેારે કરવુ. જેઠ, અષાડ, આસા, કાતક, એમાં અપેાર પહેલાં કરવુ' વાદળના દિવસમાં તથા બહુતાપ પડતા હાય ત્યારે અંજન કરવું નહીં. વસંત ઋતુમાં સર્વકાળ અંજન સારૂં છે. અ‘જન ત્રણ પ્રકારનુ' છે; લેખન, રોપણ, અને સ્નેહન, જેમાં ખારૂં, તીખું, ખાટું, હાય તેને લેખનાંજન કહે છે. તુરૂ, તીખું, કડવું, હાઇને જે સ્નેહ યુકત હાય તેને રાપણ કહે છે. મધુર હાઇ ને જે સ્નેહ યુકત હોય તેને સ્નેહન કહે છે. ગુટિકારૂપ અજન કરતાં રસરૂપ ઓછા ગુણુનું, તથા રસ કરતાં ચૂર્ણરૂપ ઘેડો ગુણ આપનારૂ હાય છે. તે અ‘જન સળી અથવા આંગળીવતે આંખમાં ઘાલવું, શ્રમિત, રડેલા, બીધેલા, મદ્ય પીધેલે, નવવરવાળા, અજીણી, મૂત્રાવરાધવાળા, એટલાં અજનને ચેાગ્ય નથી. For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy