SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૬ ) વાયુ, પિત્ત, કફ, અને ત્રિદોષ, એ દષવડે શરીર ઉપર ચાર પ્રકારને સૂતા રોગ ઉત્પન્ન થાય છે. તે બધાં અંગને કાપી નાખે છે માટે તેને લૂતા કહે છે. સૂતા રોગના ઉપાય. अगस्तिपत्रनिर्यासलेपो लूताविषापहः । गोजिह्वामूलिकासपिर्लेपो वा तद्विनाशनः ॥ २ ॥ ૧ અગથિયાનાં પાંદડાંના રસને લેપ કરવો તે ભૂતાના ઝેરને ૨ અથવા ગળજીભીનાં મૂળિયાં તથા ઘીને લેપ કરવો તે પણ ભૂતાના ઝેરનો નાશ કરે છે. વાતતાનાં લક્ષણ श्वेताख्या दक्षिणे हस्ते वामे कृष्णाकरी तथा। कपिला नासिकामध्ये पीता चिबुकनाशिनी ॥ ३ ।। त्रिमंडला दक्षिणांगे वामे वामांगभेदिनी। दक्षस्कंधगता लूता विषा वामे विषापहा ॥ ४ ॥ ताम्रवर्णा कृकाटिस्थेत्येवं वातसमुद्भवा । आभिर्दुष्टस्य चिन्हानि भवन्त्येतानि देहिनः ॥ ५॥ हिक्कापस्मारदुःस्वप्नं तालुशोषोंगकंपनम् । कषायत्वं च दंतानां निद्रानाशोद्गमोभृशम् ॥ ६ ॥ જમણા હાથની ભૂતા શ્વેતા કહેવાય છે; ડાબા હાથની કૃષ્ણકરી કહેવાય છે; નાસિકામાંની કપિલા કહેવાય છે; હડપચીને નાશ કરનારી પીતા (પીળી) કહેવાય છે; જમણા અંગમાં ત્રિકળા અને ડાબા અંગમાં વામાંગભેદિની કહેવાય છે; જમણા ખાનાની સૂતા “વિષા” અને ડાબા ખભાની “વિષાપહા” કહેવાય છે; અને બચીમાંની લૂતા તામ્રવર્ણ (લાલરંગની) કહેવાય છે. એ પ્રમાણે વાયુથી ઉત્પન્ન થયેલી ભૂતાઓ જાણવી. એ ભૂતાઓથી દૂષિત થચેલા માણસને આવાં ચિન્હ થાય છે –તેને હેડકીઓ આવે છે, અને પસ્માર (વાઈ) થાય છે, નઠારાં સ્વમ આવે છે, તાળવામાં શેષ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy