________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) शिरीषो लांगली कुष्टं निंबो दंती हरीतकी। मध्वाज्यभक्षितं चूर्ण विषमज्वरनाशनम् ॥ ८६ ॥ शिरीषो निवपत्राणि हिंगुः सर्पस्य कंचुकः । समांशं चूर्णमेतेषां पारिपिष्टं च नस्यतः ॥ ८७ ॥ ग्रहभूतपिशाचानां शाकिनीरक्षसामपि । दोषं हन्ति ज्वरं तीक्ष्णं तरणिस्तिमिरं यथा ॥ ८८ ॥ शिरीषं बिल्वजं चाम्रकपित्थार्जुनपल्लवैः। सपुरः शल्लकैधूपः सर्व ग्रहज्वरापहः ॥ ८९ ॥ लशुनं पिप्पली राजी वचा पथ्या समांशतः ।
पतचूर्ण जलापिष्टं चक्षुस्थं ज्वरनाशनम् ॥ ९० ॥ ૧. બેટું, ઉપલેટ, કડાછાલ અને નસેતરને કવાથ પીવાથી તરસ અને દાહ સહિત વિષમજવરને ત્વરાથી મટાડે છે.
૨. મહુડાની છાલ, ઉપલેટ, કમળ, રકતચંદન, વજ, ત્રિફળા, દુલ્લરી (?), અરડૂસી, દ્રાક્ષ, સરસવૃક્ષની છાલ, પદ્મકાઇ, મારવેલ, જેઠીમધ, એ ઔષધને કવાથ મધસાથે પીવાથી દાહ, મૂછ તરસ અને મસહિત રકતપિત્તથી ઉત્પન્ન થયેલે જવર નાશ થાય છે.
૩. જેઠીમધ, પહાડમૂળ, ત્રિફલા, તાલક (તાલીસપત્ર?), ગળો, મેથ, એ ઐષધને કવાથ સાકર સાથે પીવાથી વિષમજવર નાશ પામે છે.
૪. મધ, દૂધ, અને ઘી સાથે પકવ કરેલું પીપરનું ચૂર્ણ સાકર સાથે પીવાથી શ્વાસ, ઉદ્વેગ (છાતીની અમૂઝણ), અને વિષમજ્વર મટે છે.
૫. પટેળ, ઈદ્રજવ, પહાડમૂળ, ગળો, લીમડાનાં પાંદડાં, એ ઔષધોને કવાથ પીવાથી બ્રમ સહિત સતત વર (હમેશાં સરખે આવનારે તાવ) નાશ પામે છે.
૬. અંજન–મનશીલ, તેલ, પીપર, મરી, અને સિંધવ, એ ઔષધેને બારીક વાટીને તેનું અંજન કરવાથી વિષમજવર દૂર થાય છે.
For Private and Personal Use Only