________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१८) ૧૨. કરેણને રસ અને દેવદારનાં બીજ એ બંને એકત્ર પવ કરીને તેને નાસ આપવાથી ગળાના રોગ એની મેળે નિશ્ચય મટી तय छे.
१3. ४१मा२, सामा२, २३, पेढा, मामा, शु, पी. પર, મરી, વાવડીંગ, સિંધવ, ચિત્ર, એ સર્વને સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને ગાયના મૂત્રમાં લેહની પેઠે તેને પાક કરે. આ પાક કઠણ થાય એટલે તેની ગેળીઓ બનાવવી. એ ગળી ગળાના રોગને મટાડનારી છે. જે રે શસ્ત્રથી કાપ્યા વિના માટે જ નહિ, એવા રેગેને પણ આ ગેળી મટાડે છે.
१४. ४४७, मतिविपनी जी, ३४४२, ५। भूक, हु, માથ, એ સર્વે સમાન ભાગે લેઈને ગાયના મૂત્રમાં કવાથ કરીને તેમાં મધ નાખીને પીવાથી ગળાના રોગ મટે છે.
ગળાનો શેષ, पटोलीमूलिका सार्दा तूबरी मधुयष्टिका । क्रमुकं चिक्कणं निंबुछल्ली च खदिरान्विता ॥ ९३ ॥ कटुकी तवराजौथ क्वाथोमीषां सुशीतलः। गंडूषकरणाद्धति गलशोषं सुदारुणम् ॥ ९४ ॥ श्रीखडं पद्मकं मुस्ता धान्यकं निंबुवल्कलम् । कुष्मांडं खदिरो दूर्वामूलं च तवराजकम् ॥ ९५ ॥ अष्टावशेषितोमीषां काथः शीतलतां गतः । गंडूषकरणाद्धति रोगिणः शोषमुल्वणम् ॥ ९६ ॥ कणाजीरं सितानागकेसरं दाडिमीफलम् । मधुना भक्षणादेषां शोषः शाम्यति सत्वरम् ॥१७॥ वटपादाः शिवा कृष्णा मधुकं मधुना सह । अवलेहे कृतेमीषां तृषारोगो विनश्यति ॥ ९८ ॥ वटपादोत्पलं कुष्टं लाजा धान्यकर्मभसा। पिष्टिरेतैर्गुटी व समधुः शोषहृद्गता ॥ ९९ ॥ अर्धावद्धितपानीये सलाजे शीतले मधु । तवराजयुतां द्राक्षां क्षिप्त्वा पीते तृषा व्रजेत् ॥ १० ॥
For Private and Personal Use Only