________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) कुष्टं कासोद्भवंमूलं पद्मकं पिष्टमंभसा । भक्षितं तद्धृवं हन्ति पिपासां चिरकालजाम् ॥ १०१ ॥ जलं मलयजं रक्तचंदनं पद्मकं समम् । उशीरेणान्वितो लेपो मस्तके तृट् निवारणः ॥ १०२ ॥ लेहो तृष्णाजयी कृष्णा मधुक्षीरद्रुमांकुरैः ॥ तप्तलोहोदकंवारि लाजाक्षौद्रसितायुतम् ॥ १०३ ॥ वटश्टंगमधुकुष्टलाजानीलोत्पलैः कृता । गुटिकैका मुखन्यस्ता तृषामाशुनिरस्याति ॥ १०४ ॥ गोस्तनीक्षुरसक्षीरयष्टीमधुमधूत्पलैः ।।
निश्चितं पाननस्याभ्यां तृषा शाम्यति दारुणा ॥ १०५ ॥ ૧. પટેલીનાં લીલાં મૂળ, તુવરી, જેઠીમધ, ચીકણસોપારી, લીંબુની છાલ, ખેરસાર, કુટકી, યવાસશર્કરા, એ સર્વને કવાથ કરીને તે અતિશય શીતળ થાય એટલે તેના કોગળા કરવાથી અતિ કઠણ એ ગળામાં શેષ પડતો હશે તો તે મટશે.
૨. સુખડ, કમળકાકડી, મોથ, ધાણા, લીંબુની છાલ, કેહેલું (ભૂસું'), ખેરસાર, પૂર્વનાં મૂળ, તવરાજ (યવાસશર્કરા) એ ઔષધાને કવાથ કરીને તે આઠમે ભાગે બાકી રહે ત્યારે તેને ઠંડે કરીને કોગળા કરવાથી રોગીને અતિ ભયાનક શેષ પડતે હેય તે તે પણું મટે.
૩. પીપર, જીરૂ, સાકર, નાગકેસર, દાડમનું ફળ, એ સર્વને સમાન ભાગે લઈને તેને મધ સાથે ચાટવાથી તરતજ શેષ મટી જાય છે.
૪. વડવાઈનાં અંકુર, આમળાં, પીપર, જેઠીમધ, એ ઔષ ધનું ચૂર્ણ મધની સાથે ચાટવાથી તૃષા રોગ મટે છે.
૫. વડવાઈના અંકુર, કમળ, ઉપલેટ, ડાંગરની ધાણ, ધાણા, એ સર્વને પાણીમાં વાટીને તેમાં ખડીસાકર નાખીને તેની ગેળી મધ સાથે બાંધવી. એ ગોળી મુખમાં રાખવાથી શેષ રેગને મટાડે છે.
For Private and Personal Use Only