________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૩ )
૧ શતાવરીનાં મૂળનુ તેલ તથા એર ડિઉ તેલ, એ મને તેલ મિશ્ર કરીને પગે લેપ કરવાથી કેામળ એવું સ્લીપદ નાશ પામે છે.
૨ ધતૂરા, દીવેલેા, નગેાડ, સાઢાડી, સરગવેા, સરસવ, એ સર્વેના લેપ કરવાથી ઘણા કાળથી થયેલુ' મહાદારૂણ શ્લીપદ પણ નાશ પામે છે.
રાંગણના ઉપાય. बहुकालीननिवस्यमूलं शीतेन वारिणा ।
निर्घृष्टं रिंगिणीवातं पीतं हन्ति प्रलेपतः ॥ ८५ ॥ तगरम्य शिफा शुठ्या मरिचेनाईकान्विता । रिंगिण्या वारिणा पिष्टा पीता हन्ति रुजं ततः ॥ ८६ ॥
૧ ઘણા જૂના લીમડાના મૂળને ઠંડા પાણીમાં ઘશીને પીવાથી તથા ચોપડવાથી રાંગણવાયુ મટે છે.
૨ તગરનાં મૂળ, શું, મરી, આદુ, એ સર્વેને પાણીમાં વાટીને પીવાથી રાંગણવાયુની પીડા નાશ પામે છે.
વાળાના ઉપાય,.
वरुणांकुलमूलानां पिष्टमत्रप्रलेपतः ।
बालो विनश्यति क्षिप्रं कटुतिक्ताशनेषुसः ॥ ८७ ॥
૧ વાયવરણાનાં તથા આંકાલનાં મૂળ વાટીને તેને લેપ કરવાથી, જે વાળાના રાગીએ તીખુ તથા કડવુ ભાજન કરનારા છે તેમના વાળા તત્કાળ નાશ પામે છે.
ઉરૂસ્ત‘ભના ઉપાય,
भल्लातपिप्पलीमूलपिष्पली कथितंजलम् ।
उरुस्तंभं हरत्याशु पीतं पथ्याशिनोनिशं ॥ ८८ ॥ पिप्पलीपिप्पलीमूलं भल्लातकफलानि च । कल्के मधुयुते पीते ऊरुस्तंभादिमुच्यते ॥ ८९ ॥ मधुना सर्पिषाचैव वल्मीकस्य मृदा युतैः । कृतं विलेपनं शीघ्रमूरुस्तंभ निवारणम् ॥ ९० ॥ ૧ ભીલામાં, પીપરીમૂળ, અને પીપરનો કવાથ કરીને હમેશ
For Private and Personal Use Only