________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪ )
ચિંતામણી રસ ગુટી. જીરૂ, પીપર, સુંઠ, પંચલવણ, મરી, ગંધક, અભ્રક, સાજીખાર, પારા, વછનાગ, એ સહુનું સમમાત્રા ચૂર્ણ કરી, આદાના રસની ભાવના સાત, અને નાગરવેલના પાનના રસની ભાવના સાત દેવી. ચણાના જેવડી ગાળી કરવી. આમજવરમાં તુળશીના રસમાં આપવી; તાવમાં જીરામાં આપવી; સન્નિપાતમાં પીપરમાં આપવી; પ્રમેહમાં આદાના રસમાં આપવી; અને પેટના રોગમાં પાણીમાં આપવી,
ત્રિપુરભૈરવ રસ શુટી.
શુ'ઠ, મરી, અને પીપર સરખે ભાગે લેવાં; ટકણ પણે ભાગ લેવે; અને વછનાગ અર્ધ ભાગે લેવા. પછી તેનું ચૂર્ણ કરી નાગરવેલના રસની ભાવના ત્રણ દેવી. ગાળી ચણાજેવડી વાળવી. એક ગાળી લેવી. એ ગાળી સન્નિપાત, મહાવર, મસ્તકપીડા, અને પેટપીડાને મટાડે છે.
જ્વરાંકુશરસ શુટી.
પારા ટાં. ૧, ગ’ધક ટાં, ૧, વછનાગ ટાં. ૧, ધતુરાનાં ખીજ ટાં. ૩, સુંઠ, મરી, પીપર, તાં. ૧૨, એ પ્રમાણે લેઇને બીજોરાના રસમાં ગાળી વાળવી. પછી આદાના રસમાં રતી એ આપવી, તેથી તે બધા તાવને મટાડે છે. પથ્ય દૂધભાત ખાવાં, ખારૂં' ખાટું ખાવું નહીં.
આન દભૈરવરસ શુટી,
હિં ગળેાક, વછનાગ, મરી, ૮‘કણખાર, પીપર, એ એષાનુ સમમાત્રા ચૂર્ણ કરી બીજેરાના રસમાં ચાર પહેાર ખલ કરવા. મરી પ્રમાણે ગાળી આંધવી. શ્વાસ, કાસ, સન્નિપાત, સગ્રહણી, શૂળ, પ્રમેહ, મૃગી વાયુ, છાઇ, એટલા રેગને મટાડે,
For Private and Personal Use Only