________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨ ) અને દાડિમને ફૂલના રંગ જેવા રંગનું હોય છે. એવી રીતે ઉત્તમ વેએ જાણીને નિરંતર રેગીના હિતને અર્થે ચિકિત્સા કરવી.
મૂત્રની તૈલબિંદુવડે પરીક્ષા पात्र मादाय तैलस्य बिदुं तत्र नियोजयेत् । जायन्ते बुद्दा यस्य विकारः सौस्ति पित्तजः ॥ १.. स्निग्धं तु श्यामलच्छायं वाते मूत्रं प्रजायते। तरिश्वोपरि बनाति तैलबिंदुयुते तथा ॥१॥ मूत्रं श्लेष्मणि जायेत समं पल्बलधारिणा । मूत्रेण साई निलयं तैलबिंदुः प्रजायते ॥११॥ सिद्धार्थतैलसदृशं मूत्रं वै पित्तमारुते। तैलबिंदुस्तथाक्षिप्तश्चतुर्दिक्षुविसर्पति ॥ १३॥ श्लेष्मवातोद्भवं मूत्रं सौवीरेण समं तथा। पांडुरं श्लेष्मपित्ते च पीतं चैव परीक्षयेत् ॥ १४ ॥ सन्निपातोद्भवं मूत्रं कृष्णं च लक्षयेद् बुधः।
तैलबिंदुस्तथा क्षिप्तो बुढ्दास्तु भवन्ति च ॥ १५ ॥ રોગીના મૂત્રનું પાણી લઈને તેમાં તેલને બિંદુ નાખ. જે તેમાં પરપોટા ઉત્પન્ન થાય તે તે મૂત્રવાળા રેગીને પિત્તને વિકાર છે એમ જાણવું. વાયુના રેગવાળાનું મૂત્ર ચીકણું અને શ્યામ વ
ન થાય છે. તેમાં જ્યારે તેલને બિંદુ નાખવામાં આવે છે, ત્યારે તેની ઉપર તર બાઝે છે. કફના રેગવાળાનું મૂત્ર તળાવના પાછું જેવું ભૂખરા રંગનું હોય છે તેમાં તેલને બિંદુ નાખવાથી મૂત્ર સાથે મળી જાય છે. વાતપિત્તના રેગીનું મૃત્ર સરસવના તેલ જેવું હોય છે, તેમાં તેલને બિંદુ નાખવાથી તે ચારે પાસે ફેલાય છે. વાતકફના રોગીનું મૂત્ર સાવર નામે મઘના રંગનું હોય છે. પિત્તકફના રેગીનું મૂત્ર છે (પાકું) તેમ પીળું પણ હોય છે. સન્નિપાતના રેગીનું મૂત્ર કાળું હોય છે, એમ ડાહ્યા વધે લક્ષમાં લેવું, અને તેમાં તેલને બિંદુ નાખવાથી પરપોટા થાય છે.
For Private and Personal Use Only