________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
भगुलगता नाडी शीतला यदि तिष्ठति । यामत्रयोदशैर्मृत्युर्भवत्येव न संशयः ॥ ६९ ॥
જો અ'ગૂઠાના મૂળથી અર્ધા આંગળ નાડી ખશી ગયેલી હાય તથા તે શીતળ હોય તે તેર પહેાર પછી મૃત્યુ થશે એમાં સ`શય ન જાણવા.
अर्द्धांगुलगता नाडी सोष्णा वेगवती भवेत् । यामैश्चतुर्दशैर्मृत्युर्भविष्यति न संशयः ॥ ७० ॥
જો અધા આંગળ ઉપર રહેલી નાડી ગરમ અને વેગવાળી હોય તે તેનુ મરણ ચૈાદ પ્રહરમાં થશે એ વાત નિઃસ શય છે.
अर्द्धांगुलगता नाडी चंचला यदि तिष्टति । यामैः पंचदशैर्मृत्युर्जायते नात्र संशयः ॥ ७१ ॥ પણ જો અધા આંગળ ઉપર ગયેલી નાડી ચ‘ચળ થઇને રહેલી હોય તેા તે રાગીનું મરણુ પંદર પહેારમાં થાય એમાં સદેહ નથી.
पादांगुलगता नाडी सहजा यदि तिष्टति । यामैः षोडशभिर्मृत्युर्जायते नात्र संशयः ॥ ७२ ॥
જો પા આંગળ આઘી ગયેલી નાડી સ્વાભાવિક વેગથી ધડકતી હાય તા તે રાગીનુ` મરણુ સાળ પહેારમાં થાય છે એમાં શક નથી.
पादांगुलगता नाडी चंचला यदि तिष्टति । त्रिभिश्च दिवसैर्मृत्युर्जायते नात्र संशयः ॥ ७३ ॥
જો પા આંગળ આઘી ગયેલી નાડી ચંચળ થઇને ધડકતી હાય તા તે રાગીનું મરણ ત્રણ દિવસે થાય છે એમાં સશય નથી.
पादांगुलगता नाडी सोष्णा वेगवती भवेत् । चतुर्भिर्दिवसैर्मृत्युं विजानीयाद्विचक्षणः ॥ ७४ ॥
જે પા આંગળ આઘી ગયેલી નાડી ગરમ અને વેગ
૩
For Private and Personal Use Only