Book Title: Hitopdesh
Author(s): Kanthsuri, Chhotalal N Bhatt
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 250
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૯ ) ઉપર ચેાજવે. કવાથ સરખા પાતળા જે ક્ષાર રહે છે તેને પેચ કહે છે. તે ક્ષાર ગુમાદિ ઉપર ચેાજવા. ગધકનું શોધન. લેાઢાની કઢાઇમાં ઘી નાખીને તેને સારૂં કકડાવીને તેની ખરાઅર ગધક લેઇ ખારીક કરી તે ઘીમાં નાખવેા. તે જ્યારે આગળીને ઘીને મળી જાય, ત્યારે તે ઘી દૂધમાં રેડીદેવું. પછી તેમાંથી ગ'ધક કાઢી લેવા. એ શુદ્ધ ગધક જાણુવેા. પારદ મ કાળા ઉમડાના દૂધમાં હિ'ગ વાટીને તેની છે ( સાનુ ગાળે છે તેવી) કુલડીએ કરવી. પછી કાળા ઉમૈડાના દૂધમાં પારાને ઘેાડીવા૨ ખલ કરીને એક કુલડીમાં મૂકીને તે ઉપર ખીજી ફૂલડી ઉધી પાડીને સારી સાંધા મેળવીને ગાળેા કરીને માટીના શરાવસ પુટમાં ઘાલીને અડાયાના હલકા અગ્નિ દેવા તેથી પારાની ભસ્મ થાય છે. નેાળાનું શેાધન. નેપાળાનાં બીજ લેઇને તેની ઉપરની છાલ તથા અકુર અને જીભ કાઢી નાખવી. પછી લૂગડાના કકડામાં પાટલી માંધીને ત્રણ દિવસ ભે’શના છાણુમાં રાખી મૂકવી; ચેાથે દિવસે કાઢીને નેપાળાને ઊના પાણીથકી સ્વચ્છ ધાઇને બીજા સારા લૂગડામાં માંધીને તે પોટલીને ખલમાં નાખી ધૂ'ટવી અને માંહેલા નેપાળેા ખારીક કરવા. મારીક થાય એટલે કાઢીને નવા કલેઢા ઉપર લેપ કરવા તેથી તેનુ તેલ ચૂસાઇ જાય છે; પછી છેક ધૂળ સરખા થાય ત્યારે તેને લીંજીના રસના એ પટ દેવા, તેથી વિશેષ ગુણ કરનાર થાય છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262