Book Title: Hitopdesh
Author(s): Kanthsuri, Chhotalal N Bhatt
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 252
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) Gist. આષધ વાટીને વડી કરીને આંખ ઉપર મૂકીને લૂગડાવતી માં ધવુ... એને પિ’ડી કહે છે. અડાળક. આંખની પાંપણા વગર આંખની ચાપાસ જે લેપ તેને ખિડાળક કહે છે. એ લેપની માત્રા સુખલેપવિધિમાં એવી. તર્પણ. જે નેત્રમાં રૂક્ષપશુ', શુષ્કપણું, વાંકાપણું, પીઆ વગેરે મળ રહેતા હોય તેમાં, પાપણા ખરી ગઈ હોય તેમાં શિરાત્પાત, કૃશમીલન, તિમિર, અર્જુન, ફૂલ, અભિષ્ય, અધિમથ, સાજો, વાત વિ પર્યાય, એ રાગમાં તર્પણ કરવું. જે દિવસે વાદળાંવાળા બહુ ઉષ્ણુ, કે બહુ શીત હાય, ચિત્તા, શ્રમ, ભ્રમ, નેત્રશૂળ, એટલુ હાય ત્યારે તર્પણ ન કરવું. વાયુ, ઉષ્ણુતા, ધૂળ, જે જગાએ ન હેાય તે જગાએ માણુસને છતા સૂવાડીને નેત્ર કેાશ ઉપર એટલે આંખની ચાપાસે અડદના લેટને પલાળીનેતેની પાળ કરવી. પછી આંખ મીંચીને તે ઉપર પાતછુ... ઘી, મ’ડ, કોકીલુ' પાણી, સેા ફેરા ધાએલુ' ઘી, અથવા દૂધ, એમાંથી ગમે તેને આંખા ડૂબે ત્યાંલગી આંખ ઉપર પાડવું. પછી ધીમે ધીમે આંખ ઉઘાડવી. પાંપણના રાગમાં સે વાડ્માત્રા પર્યંત આંખ ડૂબેલી રાખવી. કક્ એકલેાજ હાય તે, અથવા સધિગત રાગમાં પાંચસે વા માત્રા; આંખની ધેાળી જગા ઉપર હોય તે સે; કીકીપર હાય સાતસે'; દૃષ્ટિ રાગમાં આસે'; અધિમથમાં એક હજાર; અને વાયુ રોગમાં એક હજાર વાગ્માત્રા લગી તર્પણ ધારી રાખવું. તર્પણના સ્નેહ વીર્યથી ક↓ ઉપજે છે તેનુ, જવ પલાળી વા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262