________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૭ )
આષષે સમાન ભાગે લેઇને તેનુ ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે
પીવાથી સાજો મટે છે.
પ શુઠ, પીપર, મરી, એ ત્રણ મળીને એક ભાગ, તથા લેહુ ચૂર્ણ એક ભાગ, એ બન્ને ભાગનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી
ન મટે એવા સાજાના રાગ પણ મટે છે.
૬ વડ, ગુલ્લર ( ઉમેડા ), પીપળા, પીપર, નેતર, એ વૃક્ષાની છાલનું કલ્ક કરીને તેમાં ઘી પકવીને તેને લેપ કરવા. એ ઔષધ સાજો મટાડવામાં ઉત્તમ છે.
૭ એર'ડાનું મૂળ, અતિવિખ, દારૂહળદર, મરી, ઇંદ્રજવ, દેવદાર, એ ઐષધા સમાન લેઇ તેનુ ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી
સાજો મટે છે.
૮ ગાળ, ગુંઠ, ખલખીજ, રીંગણી, ગોખરૂ, એ ઔષધેથી ઉકાળેલું પાણી ( ક્વાથ ) સેાજાને, તાવને ઝાડા તથા પિશામના રાકાણુ વગેરેને શમાવી દેછે.
હું જવખાર, સાજીખાર, સુંઠ, મરી, પીપર, એ ઔષધાનું ચૂર્ણ ત્રિફળાના કવાથ સાથે પીવાથી સાજો મટે છે.
૧૦ દેવદાર, મ`કુ ( ? ), ગુગળ, શુઢ, અરડ઼સી, પીપર, કાંટાસળિયા, રીંગણી, એ ઐષધેનુ ચૂર્ણ કરી તેને દૂધ સાથે પીવાથી
સાજાને મટાડે છે.
૧૧ ગળા, ઇંદ્રજવ, ઘી, પટેાળ, વજ, એ સર્વે સમાન લેઇ તેને વાથ પીવાથી સઘળે અંગે થયેલા સાજો તથા પાંડુરોગ મટે છે.
૧૨ ઇંદ્રજવ, આકડા, કરજ, લીમડા એ સર્વનાં પાંદડાં પાણીમાં અનેક પ્રકારના સેાજા મટી જાય છે.
૧૩ દેવદાર, સાટેાડી, અને શુ'થી સિદ્ધ કરેલુ દૂધ; અથવા
ચાંદવેલ ( ? ), એરડા, અને બાફીને તેના સ્વેદ આપવાથી
For Private and Personal Use Only