________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮) રૂખીનાં પાનાં, એ સર્વને વાટીને એકજ વાર લેપ કરવાથી ગમે તેવું તીવ્ર ત્રણ થયું હોય તેને રૂઝ આવે છે.
૪ કાંગ અથવા કદરા સાથે દહીં ખાવાથી નાડીત્રણ નાશ પામે છે.
૫ ચાંદી થયેલી મટવા માટે ત્રિફલાના કવાથથી કે ભાંગરાના રસથી ત્રણને છેવું.
૬ તાંદળજાનાં મૂળ તથા તાલા (મુરા?) એ બન્ને સમાન ભાગે લઈને પુટપાક કરીને નાડીત્રણમાં પૂરવાથી તે ઘણું કાળનું હોય તે પણ મટી જાય.
૭ ઘી તથા સરસિયા તેલમાં દેવી (વાંઝણ કટલી?) તથા ભૂજયંતી (ભેંસમડી) ના મૂળને વાટીને લેપ કરવાથી વાયુથી થયેલા નાડી ત્રણને નાશ થાય છે.
૮ ગુગળ, ત્રિફલા, શુંઠ, પીપર, મરી, એ સઘળાં સમાન લેઈને તેને ઘીમાં કાલવીને લેપ કરવાથી નાડીત્રણ, દુષ્ટ ત્રણ તથા તેમાં થતું શૂળ, અને ભગંદરને મટાડે છે.
૯ સાગના ઝાડની છાલને ઘણી કાંજીમાં વાટીને લેપ કરવાથી નાડીત્રણને સોજો નાશ પામે છે.
૧૦ મીણ, હળદર, જેઠીમધ, કરજનાં ફળ તથા પાંદડાં, ૫ટેલ, માલતી, અને લીમડાનાં પાંદડાં, એ સહુ નાખીને સિદ્ધ કરેહું ઘી (ઘીને મલમ) ત્રણને રૂઝ આણે છે.
૧૧ ત્રણ વાળાએ ખા, મગ, જવ અને જંગલી પશુઓનાં માંસ ખાવાં; કૂકડે, દૂધ તથા ભારે ખોરાક ખાવ નહિ, અને મથુન કરવું નહિ.
ખસ, દાદર, ઘવડ, વગેરેના ઉપાય. चक्रमर्दशिफादूर्वा सैंधवं च हरीतकी । एषां समांशकं चूर्ण तक्रकांजिकमर्दितं ॥ ७८ ॥
For Private and Personal Use Only