________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૧૧ ) લાક્ષાદિ તેલ.
તેલ, લાખના કાઢો, અને દૂધ એએને ચાસઠ ચેાસઢ તાલાભાર લઇ તેઓના વાથ કરી તે ચતુર્થાંશ અવશેષ રહે ત્યારે તેમાં લાધર, કાયફળ, મજીઠ, મેાથ, નાગકેસર, પદ્મકા”, વાળે અને જેઢીમધ એ પ્રત્યેક પદાથાનું ચાર ચાર તાલાભાર વાટેલુ· ચૂર્ણ નાંખી અગ્નિથી પકાવી તેલને સિદ્ધ કરવુ: આ તેલથી દાંતના રોગ મટી
જાય છે.
=
औषध कल्पना.
પાછળ હિતાપદેશ ગ્રંથમાં અનેક રાગ ઉપર અનેક આષધા કહેવામાં આવ્યાં છે. પણ તે મનાવવાની રીત તથા તેને ખાવાની રીત વગેરે ઘણા સાધારણ વિષયેા નજીવા જાણી ગ્રંથકારે પડતા મૂક્યા હોય એમ જણાય છે. તથાપિ આ ગ્રંથના વાંચનાર પૈકી ઘણાક એવા હશે કે તેમને તે સઘળુ જાણવાની જરૂર હાય. એટલા માટે આ ઉપયેગી માખત નીચે બતાવી છેઃ
૧ સરસવ.
૧ જવ.
૧ ગુંજા.
૧ માસેા.
૧ શાણુ.
ઔષધ મનાવવાનું ગાય.
આષધ તાલવા વિષે આ માપ લેવુ', તે નીચે પ્રમાણે:--
૩ રાષ્ટ્રના
૮ સરસવના
૪ જવની
૬ ગુંજાતા
૪ માસાને
૧ અંજલી
૧ પ્રસ્થ
૧ આક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ શાણુ = ૩ માસા, (નિષ્ક, ધારણ, ટંક.)
૧ કેટલ = ૬ માસ!.
૧ કર્મ = ૧ તેાલા.
૧ પ૧
૧ પ્રતી
૧૬ તેાલા, ડવ.
૬૪ તાલા.
૨૫૬ તાલા.
= ૪ તાલા.
૮ તાલા.
=
For Private and Personal Use Only