Book Title: Hitopdesh
Author(s): Kanthsuri, Chhotalal N Bhatt
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 214
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૩) બીરાના મૂળ સાથે બેરડીનું મૂળ ઘસીને તેનું નસ્ય આપવાથી અપસ્માર શમી જાય છે. ૨ જેઠીમધ, હિંગ, વજ, કાકડાસીંગ, સરસવૃક્ષ, લસણ, ઉપલેટ, એ ઔષધોને બકરાના મૂત્રમાં વાટીને પાણી ગાળી લેઈ તેનાં ટીપાં નાકમાં નાખવાથી તથા આંખમાં આંજવાથી અપસ્માર તથા ઉન્માદ રોગ મટે છે. ૩ શખાવળી, વજ ઉપલેટ, એ ઔષધોના કલ્કવડે બ્રાહ્મોના રસમાં ધી સિદ્ધ કરવું. એ ઘી ઘણા કાળના જૂના અપસ્મારને તથા ઉન્માદ રેગને મટાડે છે. વળી તે બુદ્ધિ વધારવામાં પણ ઉત્તમ છે. ૪ કેહેળાના રસમાં જેઠીમધના કલ્ક સહિત સળગે ભાગે ઘી નાખીને તે સિદ્ધ કરવું. એ સિદ્ધવૃત કહેવાય છે અને તે અપસમારને મટાડે છે. ૫ મેટે કરંજ, રસાંજન, શુંઠ, કબુતરની હગાર, એ ઔષધેનું અંજન કરવાથી અપસ્માર મટે છે; અને ઉન્માદ (ઘેલછા) વિશેષે કરીને મટે છે. ૬ સરગ, ઉપલેટ, મનશિલ, જીરૂં, લસણ, શુંઠ, પીપર, મરી, હીંગ, એ ઐાષધેનું કટક કરી તે વડે બકરાના મૂત્રમાં તેલ પકવવું. એ તેલનાં નાકમાં ટીપાં નાખવાથી અપસ્માર મટે છે. ( ૭ હળદર, હીંગ, અને નગોડના મૂળનો રસ એકત્ર કરીને તેનાં ટીપાં નાકમાં નાંખવાથી મનુષ્ય અપસ્મારથી તથા ઉન્માદથી જરૂર છૂટે છે. - ભૂખ લાગવાનું ચૂર્ણ. यवक्षारान्विताशुंठीचूर्ण लीढं घृतान्वितम् । उष्णेन वारिणापीतमेतञ्चूर्ण क्षुधाकरम् ॥ १०५ ।। यवानी व्योष सिंधूत्थ जीरकद्वयहिंगुभिः । हिंग्वष्टकमिदं साज्यं भुक्तं वातजिदग्निकृत् ॥ १.६ ॥ कणा सिंधुशिवावन्हिचूर्णमुष्णेन वारिणा । पीतं प्रातः क्षुधं कुर्यात्पावकस्यातिदीपनं ॥ १० ॥ विडंग वन्हिभिल्लात गडूची गुडनागरैः । समांशैः स सितैर्लेहो जठरानलदीपनः ॥ १० ॥ ૨૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262