________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮ )
घृतेन भक्षितं शीघ्रं हन्त्यतीसारमुल्वणम् ॥ ५९ ॥ बिल्वान्दधातुकी पाठा शुंठी मोचरसः समाः । पीतारुंधत्यती सारं गुडतक्रेण दुर्जयम् ॥ ६० ॥ यवानी धातुकी पुष्पमाईकं शाल्मलीरसः । मथितेन समं भुक्तं दभातीसारनाशनम् ॥ ६१ ॥ अंकुल्यमूलं कर्षे वा पिष्ट्रा तंदुलवारिणा । तत्पीतं ग्रहणीं हन्ति सर्वातीसारनाशनम् ॥ ६२ ॥
૧ શીમળાના સૂકે! ગુંદર, જવાન ધાવડીનાં મૂળ, ગુંઠ, એ ઔષધેાનુ' ચૂર્ણ છાશ સાથે પીવાથી મેાટા અતીસારને પણ મ
ટાડે છે.
૨ મેાથ, ઇંદ્રજવ, ચિત્રા, કડુ, શુંઠ, પીપર, મરી, કરિયાતુ, એ દરેકના એ બે ભાગ લેવા; અને ઇંદ્રજવના સેાળભાગ લેવા; એ સર્વનું ચૂર્ણ કરીને તેને ચોખાના ધોવરામણ સાથે પીવાથી સાજો, અતિસાર, સગ્રહણી, અને વર મટે છે.
૩ રિગણીનાં મૂળ, ધાવડીનાં મૂળ, દાડમની છાલ, કડાછાલ, લાધર, એ આષા ચેાખાના ધાવણ સાથે પીવાથી અતિસાર મટે
છે.
૪ કરિયાતું, કડુ, માથ, શુઠ, મરી, પીપર, એ સર્વ એક એક ભાગ લેવાં, ચિત્રા, અને કડાછાલના બે બે ભાગ લેવા; દશ ભાગ ગેાળના લેવા, પછી બધાને એકત્ર કરીને તે પાણી સાથે પીવાથી સાજો, કમળા, સંગ્રહણી, પાંડુ રોગ અને માટે અતિસાર, એ
સર્વે મટે છે.
૫ સાજીખાર અને ઇંદ્રજવ સમાન ભાગે લેઇને તેનું ચૂણ કરીને તેને ઘી સાથે ખાવાથી મોટા અતિસારને પણ તરતજ મટાડે છે.
૬ ખીલી, મેાથ, ધાવડીનાંફૂલ, પાડાડમૂળ, શું, મેાચરસ, એ સર્વે સમાન લેઇને તેનુ ચૂર્ણ કરીને ગેળ અને છાશ સાથે પીવાથી કષ્ટસાધ્યુ અતિસાર મટે છે.
For Private and Personal Use Only