________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) ટો સુમિ દ્રાક્ષ | વાર્તા | शतपुष्पा शवा जीरं वन्हिर्मधुगुडान्वितम् ॥ ६९ ॥ भक्षितं क्षयरोगनं आटरूपसेन वा। गव्येन नवनीतेन पाचितं तत्फलोद्भवम् ॥ ७० ॥ तेनैव सर्पिषा चूर्ण भक्षितं हन्ति निश्चितम् । क्षयरोगं तथा कासं श्वासं शोणितमारुतम् ॥ ७१ ।। ૧ પીપર, દ્રાક્ષ, અને સાકરનું ચૂર્ણ કરીને તેને મધ તથા તેલ સાથે ચાટવાથી ક્ષયરોગ મટે છે.
૨ આસંધ, પીપર, અને સાકરનું ચૂર્ણ કરીને તેને મધ તથા ઘી સાથે ચાટવાથી ક્ષય મટે છે.
૩ સાકર અને મધસાથે માખણ ખાઈને તેઉપર દૂધ પીવાથી ક્ષયરોગ વાળાને પુષ્ટિ થાય છે. અથવા ઘી અને મધ ખાવાથી પણ એજ ગુણ થાય છે.
૪ સાકર, પીપર અને દ્રાક્ષ, એ ત્રણેવાનાં સમાન લેઈને તલસાથે ખાવાથી શ્વાસ, ખાંસી, ઉલટી તથા ક્ષયરોગને નિશ્ચય મટા.
૫ લવંગ, પીપર, શુંઠ, આસધ, સાકર, એ ઐષધેનું ચૂર્ણ. ખાવાથી શ્વાસ, ખાંસી તથા ક્ષયરોગ મટે છે.
૬ સાકર, પીપર, દ્રાક્ષ ખજૂર, જેઠીમધ, એલચી, લવંગ, તમાલપત્ર, નાગકેસર, એ ઔષધેને સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને મધ સાથે ખાવાથી તે ભ્રમ, દાહ, માથાની પીડા, તથા વધીપડેલા ક્ષયરોગને નિશ્ચય હણે છે.
૭ સાકર, પીપર, દ્રાક્ષ, તલ, એ સર્વને સમાન ભાગે લઈને મધસાથે ખાવાથી ક્ષયરોગને પણ નિશ્ચય મટાડે છે.
૮ સાકર, પીપર અને આસંધને મધ તથા ઘી સાથે ખાવાથી દુઃસાધ્ય એ ક્ષયરોગ પણ નિશ્ચય મટે છે.
૯ વાવડીંગ પીપરીમૂળ, વાળ, નાગકેસર, લવંગ, પદ્મકાષ્ટ, તમાલપત્ર, ત્રિફળા (હરડે, બેઢાં, આમળાં,) શુંઠ, પીપર, મરી,
For Private and Personal Use Only